________________
કાક
થી
માં પ્રવૃત્તિ ત્યા
એ જ કહેવું જોઇએ ભનિરીક્ષણ કે પ્રવૃત્તિ
તા. ૧૭-૮-૧૯૯૦ હવાને જૈન શ્યાય તોળવાનું તો કઈક | આપણે જે કઈ પ્રવૃત્તિ કરી હોય એનું સમયે સમયે વેરલામેન સૂઝે. એમાંય માનવી જેમ વધુ બુદ્ધિશાળી એમ | સિંહાલેકન કરતાં રહીએ તો આપણને બેવડા લાભ થાય ? એને પિત ની જાતનું નિરીક્ષણ કરવાનું ભાગ્યેજ સૂઝે-પોતાની | કઈ ભૂલ થઈ હોય તો એ ધ્યાનમાં લઈને એનાથી પાછા હઠી બુદ્ધિની શકિત ઉપર મુસ્તાક રહીને એ તે એમ જ માને કે | શકાય; અને ભવિષ્યમાં એવી ભૂલના પુનરાવર્તનથી બચીને મારાથી તે ભૂલ થાય જ નહીં. પણ એમાં એનો દોષ નથી વધારે વિશ્વાસપૂર્વક આગળ વધી શકાય. પ્રગતિ માટેની આ - આત્મનિરીક્ષણની તાલાવેલી, એ બુદ્ધિની મર્યાદા બહારની | પ્રક્રિયાને જેન ધામે પ્રતિક્રમણને નામે ઓળખાવે છે; સન્માગ માં વાત છે, અને એનો સીધો સંબંધ હૃદયની સાથે છે. બુદ્ધિનો | આગળ વધવા માટે દોષથી પાછા હઠવું એ અને હેતુ છે. જે વિકાસ થ હોય કે ન થયો હોય, જેનામાં હૃદયનો-સહદય- એટલે જ્યાં પ્રવૃત્તિ ત્યાં સુધી પ્રતિક્રમણ, કારણ તાને હા કિતાને વિકાસ થયો હોય એજ આત્મનિરીક્ષણ કે પ્રવૃત્તિ કરતાં કરતાં ક્યારે ભૂલમાં પણ જવાય એ કરવા પ્રેરે છે, અથવા એમ જ કહેવું જોઈએ કે એને | શું કહેવાય ? અને જાત તપાસરૂપ આવું પતિક્રમણ કરતાં આત્મનિરીક્ષણ કર્યા વગર ચેન જ નથી પડતું ! પણ હદયની | રહીએ તોજ દોષથી બચીને ગુણનો વિકાર, સાધી શકાય. જાગૃતિવારા આવા જ કેટલા ?
આવું પ્રતિકમણ તે જીવનની એક નિત્યક્રિય બની જવી આવા ઓછા હોય કે વધારે એ કાઈના હાથની | જોઈએ. વાત નથીખરી અગત્યની અને અંતરમાં સદાને માટે કતરી, પણ બધા જીવો આવી ધમપ્રીતિ અને ખબરકારી નથી રાખી રાખવા તેવી વાત તો એ છે કે આવી આમ જાગૃતિ | શકતા. એટલે પ્રતિક્રમને સંદેશ વિશેષ ર તે પ્રસરાવવા રાખવા સામે પ્રભુના માર્ગમાં કોઈપણ જાતનો પ્રતિબંધ છે જ
પર્યુષણ મહાપર્વની યોજના કરવામાં આવી છે. બીજા નહીં. ખળ ખળ વહેતી સરિતાનાં નિર્મળ શીતળ નીર સૌ કોઈને દિવસમાં નહીં તે છેવટે આ મહાપર્વ નિમિતે પણ આપણે માટે મોકલી હોય છે, એ જ રીતે જૈન ધર્મ અપ સે પરમપા | જાગૃત બનીએ, પિતાના દોષનું નિરીક્ષણ કરી, પાપવૃત્તિથી આત્મા એ જ પરમાત્મા–એવો ઉદાર, ઊદાત્ત અને પ્રોત્સા- પાછા હઠીએ, પોતાની ભૂલ માટે વિનમ્રભાવે ક્ષમા માગીએ હક સિદ્ધી પ્રરૂપીને આત્મસાધનાનો માર્ગ સર્વ કેઈને માટે અને બીજાની ભૂલને ઉદારતા પૂર્વક જતી કરીએ અને આપણું ખુલ્લો મૂકી દીધો છે; એમાં એણે કઈ પણ જાતને પ્રતિબંધ | રોમ રોમમાં પ્રભુની એ નિર્મળ વાણીને ગાજ! કરીએ કે :મૂકયો નથી. આમ છતાં કોઈ એનો લાભ લઈ શકે કે ન લઈ |
ખામેમિ સવજી, સજીવા ખ મ 1 મે, શકે, એ તે સૌની પોતાની મરજીની વાત છે. ' એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. આત્મ
મિત્તીમે સવભૂપુ, વર મજીઝ ન કેણઈ. જાગૃતિ કે જાત તપાસનો માગ ઓછો મુકેલ હોય કે બહુ મુકેલ . પણ જેને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવું હશે
જ ભારત ભરમાં ‘ળ વંશ-હત્યા–પ્રતિબંધ” ના ઠરાવ લેકએને એ નેત૨ડામાંથી પસાર થયા વગર ચાલવાનું નથી. સભામાં શ્રી ગુમાનમલજી લોઢા દ્વારા રજુ થ . પસાર કરવા અને એનું કારણ આ છેજીવન છે ત્યાંથી પ્રવૃત્તિ છે–ભલે એ પછી એ પ્રવૃતિ સારી |
તા. ૧૭-૮-૯૦ ના મતદાન થનાર હોઈ ૨ ય બીલ કરવા -
અપીલ. હોય કે નારી; અને જયાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અન્ય જી સાથે સંપર્ક અનિવાર્ય છે–આ સંપર્ક સઘર્ષરૂપ પણ
પૂજ્ય આચાર્ય શ્રી વિજયઈન્દ્રદિનસૂરીજી મ. ની જાલઘર હોઈ શકે અને સ્નેહપૂર્ણ પણ હોય શકે. આવી પ્રવૃત્તિ |
(પંજાબ) માં તા. ૨૪-૭-૯૦ ના અચાનક બિયત ગંભીર
પરીસ્થિતિમાં મુકાતા હોસ્પીટલમાં દાખલ થયા બાદ સ્વસ્થ પોતાની જાતને કે અન્ય જીવોને હાનિ- કારક ન બને તેજ | જીવ કમ કે પિતાના આંતરિક વિકાસમાં આગળ વધીને અંતે
થયેલ છે. તે સંપૂર્ણ આરામ માટે ડોકટરો જણાવેલ છે. પિતાના આ તિમ દયેયને પ્રાપ્ત કરી શકે.
| ફ પાલીતાણામાં જેન શ્રુત સંગોષ્ઠિનું આયેાજ રાજેન્દ્રભવન પોતાની પ્રવૃત્તિથી જે ક્ષણે અન્ય જીવોની વિરાધના થાય છે | ટ્રસ્ટ દ્વારા તા. ૧૫, ૧૬, ૧૭, સપ્ટેમ્બરના જાશે. એજ ક્ષણે પતાના આત્માના અહિતનાં બીજ વવાઈ જાય છે. અને ] : અખીલ મહારાષ્ટ્ર જૈન સમાજનું પુનામાં પ્રથમ અધિવેશન સમય જતા એને પરિપાક થાય છે ત્યારે, એનું દુષ્પરિણામ સફળતા પુર્વક મળેલ. જેમાં અનેક પ્રક. અંગે ચર્ચા ભોગવ્યા વર ચાલતું નથી. આવું ન બને, અને ભલે હરણ-1 થયેલ ફાળથી નહીં તે છેવટે કાચબાની ગતિની જેમ જીવને ધીમે | * સુરેન્દ્રનગરે જિન પ્રસાદ શતાબ્દિ મહાસ પૂ. આ શ્રી ધીમે પડકાસ થતો રહે એ માટે આત્મજાગૃતિ અને ચંદ્રોદયસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્ય રીતે વિવિધ આજન જાત-(પારની જરૂર છે.
પૂર્વક યોજાયે.