________________
22 લવારા
Regd. No.
6. BV. 20 JAIN OFFICE Post Box No.1' 5
Danapith, BHAVNAGAR (Guj.) 364001
Phone : ૦. P.P. 25.19 R. P.P. 25669
7 જન સ હપ્તાહિક |
લવાજદર : આજીવન સભ્ય :
રૂા. ૫૧/વાર્ષિક ૯ તાજમ:
રૂા. ૫/જાહેરાત દર : એક પેજ.૭૦૦ સમાચાર પેજના
રૂા. 1૦૦
તત્રી : સ્વ ગુલાબચંદ દેવચંદ શેઠ
| વિ૨ સ. ૨૫૧૬ઃ વિ. સં. ૨૦૪૬ શ્રાવણ વદ ૧૨ તંત્રી- દ્રક-પ્રકાશક-માલીક :
જૈન વર્ષ : ૮૭
તા. ૧૭ ઓગષ્ટ ૧૯૯૦ શુક્રવાર | મહેર ગુલાબચંદ શેઠ
મુદ્રણ સ્થાન : શ્રી જેન પ્રિન્ટ જેન ઓફિસ, ૫. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર '[અ 3 ' | દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૧ પ્રતિક્રમણને સંદેશ..... દોષનું નિરીક્ષણ અને ભૂલ માટે વિનમ્રભાવે તમા. કોઈ પણ એક દયેયને લઈને ચાલેલે પ્રવાસી કેવળ ચાલ-ચાલ | નિષ્ઠાની કસોટી થાય છે. મનને લોભાવી મૂકે એવા સુંવાળા અને જ કરે, પિતાનો પ્રવાસ કેટલા કેસ લાંબો ખેડાયો એટલા | મનને ભાંગી નાખે એવા આકરા પ્રસંગેની જ જાણે માનવીને માત્રયી રાજી થાય અને પોતે કઈ દિશામાં ચાલી રહ્યો છે અને પિતાના ધ્યેયથી પાછો પાડી દેવાને માટે મેદાને પડે છે. ખ્યાલ મેળવવા પળમાત્ર પણ થોભે જ નહીં, તો એનું | પિતાના ધ્યેયના રાજમાર્ગોથી ચલિત થઈ જવાય એવા ત્રિભેટા પરિણામ કેવું આ વે? જવું હોય ઉત્તરમાં અને જઈ પહોચે ઉપર માનવી આવા પ્રસંગે મુકાઈ જાય છે. આ વખતે પૂર્ણ બીજી જ કઈ દિશામાં ! મહેનત બધી અળે જાય, અને દયેયની | અપ્રમત્તભાવે એણે પિતાની જાતનું, પિતાના દયેય અને નજીક પહોંચવાને બદલે ઉલટું એથી દુર થઈ જવાય ! માટે પોતાના પ્રયત્નનું અવલોકન કરતાં રહેવું પડે છે. મતલબ કે જેમ પ્રવાસનું દર ય નિશ્ચિત હોવું જોઈએ, એમ એને માર્ગ | એણે ધ્યાતા, દયેય અને ધ્યાનની એકરૂપતા ટકાવી રાખવી પડે પણ સુનિશ્ચિત હોવા જઇએઃ અને પ્રવાસ ખેડતી વખતે એ છે. અને આ ત્રિવેણી સંગમના જ્યારે લેભામણુ સંગે માગ થી આઘા પાછા તે નથી ચાલી જવાયું. એને અવાર-નું ઉપર વિજયી થાય છે ત્યારે જ એ પિતાના દયેયને પહોંચી નવાર ખ્યાલ મેળવતાં રહેવું જોઈએ.
| જઈને સિદ્ધપુરૂષ બની શકે છે. - જિંદગી એ ૫ મુ એક સુદીર્ધ પ્રવાસ જ છે ને ? અને પેલા! સાધ્યથી લઈને સિદ્ધિ સુધીની આ સમગ્ર પક્રિયાના કાર્દનું પ્રવાસ કરતાં તે માં જીવન પ્રવાસ ભારે અટપટો, ઘણો બરાબર ઝીણવટથી અવલોકન કરીશું તે એ વાત સમજાયા અનિશ્ચિત અને અનેક અકસ્માતે અને આપત્તિઓથી ભરેલા | વગર નહીં રહે કે, આ બધામાં તપાસ કે અવલોકનનુ અને હોય છે. પહેલાં તે આમાં દયેય સુનિશ્ચિત થવું જ ઘણું | તેમાંય જાત તપાસ કે આત્મનિરીક્ષણનું કેટલું મહત્વનું સ્થાન મુશ્કેલ હોય છે. અંદરની આશાઓ, આકાંક્ષાઓ અને | છે. જાત તપાસની વૃતિ એજ આત્મજાગૃતિ અને આત્મ ગૃતિ અપેક્ષાઓ સ્પષ્ટ ૨ તાં વર્ષો વીતી જાય છેઅને જ્યારે એમાં | એજ અપ્રમત્તતા. એના વગર કોઈપણ કાર્યમાં ક્ષણ મ છે પણ કંઈક સ્પષ્ટતા કે અનિશ્ચિતતા આવવા લાગે છે ત્યારે બહારના | ન ચાલે પછી ભલે એ કામ નાનું હોય કે મોટું, વ્યવહારિક સંયેગો કોઈક ન જ રંગ ઉભો કરી દે છે. જે વ્યકિત પોતાના | હોય કે પારમાર્થિક જાગૃતિ એજ સમસ્ત સફળતાની ચાવી હૃદયબળ, અને બુ િબળના જોરે અંદરના અને બહારનાનું છે. એટલા માટે તે ભગવાન મહાવીરે ગુરૂ ગૌતમસ્તમીને સંગોમાં એકરૂપતા લાવી શકે છે એજ પોતાના જીવન | વારંવાર ઉદબોઘન કર્યું છે કે સયમ ગોયમ ! મા ૫મયએ દયેયને સુનિશ્ચિત કરી શકે છે.
હે ગૌતમ ! સમયમાત્રને પણ પ્રમાદ ન કરીશ ! જરાક આમ જીવનયેય નકકી થયા પછી એને હાંસલ કરવાના પ્રમાદ કર્યો કે નીચે પડયા જ સમજે ! માર્ગો શોધવા પડે છે; અને એ માર્ગો સમજાઈ ગયા પછી આ અપ્રમત્તતાને ટકાવી રાખવામાં સૌથી મુશ્કેલ સમ છે એના ઉપર પ્રબળ : ૨છા શકિત અને દઢ મનોબળ સાથે પગલા | જાત તપાસનું ! માનવી દુનિયા આખીની તપાસ રાખી શકે, માંડવાં પડે છે. આ વખતે જ માનવીની તાકાતની અને દયેય | આખા ગામને કાજી બની શકે, પણ પોતાની જાતને તસતાં