________________
ન]
તે સમયની પર’પરા મુજમ્ આ બંનેય પત્રાએ તે પત્રના પ્રકાઇનની નોંધ લીધી છે.
તા. ૨૮-૧૦
|
‘જૈન' સાપ્તાહિકે ૩૦મી ઓગષ્ટ ૧૯૦૩ના અંકના ૧૦મા પાના પર ‘સ્વીકાર' નોંધમાં લખ્યું છે કે ' આ નવા જૈન ગુજરાતી માસિકની શરૂઆત શ્રી ભાવનગરથી ચાલુ માસમાં થઇ છે.... જૈન ધમ પ્રકાશ, શાન પ્રકાશ અને નવ વિવેચક એમ ત્રણ માસિžા હાય આપણામાં પ્રસિદ્ધ છે, તેમાં આ ગાયના કર્મા જોઈને અમને ભાન થાય છે.... દરેક જૈને ખાવા સુકાર્યને મદદ કરવી તે તેમનુ ક્તવ્ય છે,’
ભાત્માના પ્રકાશે પુસ્તક ૧, અ૪ ૧ લો. ત્રીજા મુખ પૃષ્ઠ પર, નાથ્યુ છે. “સૈન સાપ્તાહિક પત્ર : આ ન્યુઝપેપર ગયા એપ્રીલ માની બાતમી તારીખથી ાનગરમાં પ્રસિદ્ધ થયું છે, અને આ પત્રના (નેર'તર અભ્યુદય ઈચ્છીએ છીએ.” આમ વાસ્તવમાં બંને પત્રનુ બાજ મુ" થરસ ચાલે છે. ૪ ભીતરી સ્વરૂપ પ્રારંભન તમકકાના ૨૪ પત્રામાંથી “જૈન” સપ્તાહિકને બાદ કરતા બાકીના ૨૩ પત્રા અનિયમિતતાની ખાખતમાં એક સમાન હતા, નિયત તિથિએ ભાગ્યેજ કોઇ પત્ર પ્રકટ થતું. કયાફેંક ના કોઇ પત્રના ચાર ચાર મહિને ક નીકળતા
આ
|
શ્રીજી રેંટલીક સમાનતા આ પ્રમાણે છે. ૧. કમી કત્તમાં પત્રા પ્રકટ થતાં, ૨. વધુમાં વધુ ૨૪ પાનાનુ` સાહિત્ય અપાતું. ૩. સાહિત્યના વિષય મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાતા, યા અને નીતિને લગતા આવતા. ૪ મુખપૃષ્ઠ મહદ્ અ`શે ચાલુ રંગીન કાગ ળમાં અપાતુ, ૫ મુખપૃષ્ઠ પહેલા પર પ્રેસ લાઈન, દુહે કે પ્રાચીન સંસ્કૃત શ્લાક મૂકાતા, ૬. માર મહિના સુધી પાનાના સળંગ નખર અપાતા છ. તંત્રીનુ નામ કયાંય પણ મુક તુ' નહિ, માત્ર પ્રકટ કર્તાનું નામ મુખપૃષ્ઠ પર પ્રેસ લાઇનમાં મુકાતુ, ૮. લેખના લેખકનું નામ બહુધા મુકાતુ' નહિ, મુકાય ના લેખના 'તે મૂકાતુ. ૯. ભાગ્યેજ કોઈ લેખ એક અંકમાં પુ` છપાતા, ૧૦ અરે ! સમાચાર પણ ત્યારે અપુણુ` છપાતાં ! ! એક જ ઉદારણ. ૯૮ વરસે આજે પ્રકટ થતાં જૈન ધમ પ્રકાશના પ્રથમ વસના પ્રથમ અકમાં “શત્રુજ્ય” વિષે સમાચાર છપાયા છે, ગણતરીની ૧ લીટી આપીને આા સમાચાર પુ રખાયા છે, તે સમાચાર તેના છઠા અકે પુષ્ટ થાય છે. ૧૧, એ સમયના
પત્રાને ચાપ નીયા તરીકે ઓળખવામાં-પ્રચારવામાં આવતા.
[૨૬૯
રા પત્રોએ પાડેલી પરંપરાએ
૧. જૈન પત્રકારત્વના સવ પ્રથમ જૈન દ્વીપ માર્સિકે ચાર પ્રથાએ પાડી ૧. 'કમાં તે માસનુ પંચાગ પ્રાર્ટ કરવું. ૨. બકમાં એકાદ સ્તવન અને સાદ મૂકવા ૩. વર્ષો બાળે પુરુ તક લખવુ' અને ૪, વરસ સુધી સળંગ પાના દેખર આપવા. આપશે જોઈએ છીએ કે “બાહ્માનંદ પ્રકાશ છે. આજે પણ ને બદલે પુસ્તક લખાય છે. સ્થાનકવાસી કાનાના મુખપત્ર “જૈન પ્રકાશમાં આજે પણ પાના નંબર બાર મહિના સુધી સળગ અપાય છે, અલખત હવે મેાટાભાગના પત્રા પાઁચાંમ નથી છાપતાં પરંતુ ત્યાર પછી આવામાં ભાગ્ય પૂરું થસુધી તે માસિક પાંમ મહદ અંશે છપાતુ જ શું છે. ન પકે માસિક પંચાંગા છાપીને આજે કેટલાક પત્રા શ્રી પાતા થાર્ષિક પંચાંગાની ભુમિકા નિશ્ કરી માપી છે એમ કહેવામાં જરાયે વાંધા નથી.
૨ “જૈન દિવાકર” મુખપૃષ્ઠ પર જ પોતાના નામને વણી લેતા દુઢા મૂકવાની પ્રથા શરૂ કરી તેના દુહા આ પ્રમાણે છે. “નભના સુરજ નેત્રને, સરજે તેજ વિશાળ”,
જૈન દિવાકર જીવનું તિમિર હૐ તત્કાળ...'' આ પ્રથા ત્યાર પછી સન ૧૮૮૪ માં પ્રગટ થયેલા “જૈન ધર્માં પ્રકાશે'' અને સન ૧૯૦૩ માં પ્રકટ થયેલા માત્માનંદ' પ્રકાશે લાંબા સમય સુધી અપનાવી છે. જોકે મના જ પત્રાએ એવુ બેઠું અનુકરણ નથી કર્યું પરંતુ ઉપરના પાને પ્રાચીન લેાક મુકવા, અંગ્રેજી કવિતા મુકવી કે કોઈ વિદ્વારનું અવતરણ મુકવું, આ પ્રથા આજે પશુ સર્વાધિક જોવા મળે છે તેનું ઉગમ બિંદુ “જૈન દિવાકર” ના દુહા છે.
૩. સને ૧૮૮૪ પહેલાના પત્રા અંગે સ્થળ બાહિતી ઉપ. શબ્ધ નથી થઈ ત્યાં સુધી ભાળે સ્વીકારી લો કે આ વર્ષે પ્રકટ થયેલ “જૈન ધમ પ્રકાશે પ્રશ્નષ્ઠ વિશેષના સમાચારો આપવાની પ્રથા શરૂ કરી. આજે તે તેના વ્યાપ પણ ઘણા મધ વિસ્તર્યું છે. આ પત્રે આ ઉપરાંત ૧. વાર્ષિક લવાજમમાં જ ભેટ પુસ્તક આપવા. ૨. વાર્ષિક પંચાગ ભેટ આપવુ. ૩. આકામાં પ્રગટ થયેલ એક જ લેખકના લેખેનુ' પુસ્તક પ્રગ। કરવું. ૪. જરૂરી પ્રસંગે વધારાના પાનાં આપવાં, તેમજ પ. ચર્ચાપત્રો પ્રકટ કરવાની પ્રથા શરૂ કરી આજે પણ આ બધી પ્રથાઓનુ
પાલન થાય છે.
2+2+3+6H
અાિ ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમે આવકારીએ છીએ. છેડા જ્વેલરી માટે
૪૦/૪૨ પનઇસ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨ ફોન ઃ ૩૨૧૫/૩૬૮૫૩૦
-