SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જેન] તા. ૧૩-૮-૧૯૯૦ જૈન પત્રકારત્વ: એક ઝલક [શ્રી મહાવીર જૈન ચારિત્ર-કલ્યાણ રત્નાશ્રમ (સોનગઢ ) પિતાના હરક જયંતિ મહેસવ પ્રસંગે નિમંત્રિત ચતુર્થ જૈન સાહિત્ય સમારોહમાં રજુ કરેલ શોધ-નિબંધ) શ્રી ગુણવંતભાઈ શાહના સ્વર્ગવાસને આજે સાત વર્ષ થશે પણ તેની પત્રકારત્વ માટેની ખુમારી અને બે દિલીની યાદ આજે પણ સૌને આવી રહે છે. તેને જે જે વિષયમાં તેની કલમ ચલાવી તે ભારે ચર્ચા જગાવતી રહેલ, પણ તેની સમજ અને સુઝ બહુ જ દુરની હોઇ તેમના લેખ આજે પણ ઉપગી અને અવિસ્મરણીય બની રહેલ છે. આવા ક્રિષદષ્ટા પત્રકાસમાજને મળવા છતાં તેની કદર કે તેની શક્તિનો લાભ સમાજે નથી લીધેલ. આપણા શ્રેષ્ઠીઓ-કાર્યકરો કે પરભગવંતેએ તેમના જી. હજુરીયા કે હાજી હાં કરનારા પત્રકારોને લેખકોને પાળ્યા-પાખ્યા છે. તે પુજાય છે. જે સમાજને સત્ય સમજવાની કેવીકારવાની દષ્ટિ નથી તે સમાજનું આજની ઝાકઝમાક કાલે અંધકારમય જણાય તે આશ્ચર્ય નહીં. સમાજને સત્ય અને પ્રકાશ જરૂર હોય ત્યારે ગુણકાંત શાહ જેવાની યાદ કરવી રહે તેજ તેની શ્રદ્ધાંજલિ હશે. સન ૧૭૮૦માં હિન્દુસ્તાનના પત્રકારત્વે * * * 1 - નામે આજે તે દેશ-વિદેશમાં વિખ્યાત છે. પ્રથમ પગલું માંડયું. મોગલ સમ્રાટ શાહ ગુજરાતીના હાથે ગુજરાતી અષામાં પ્રગટ આલમ અને વિખ્યાત નગરશેઠ ખુશાલદાસ ૯૯ ' થયેલું આ સર્વપ્રથમ પત્ર છે. શાંતિદાસના મયમાં જેકસ એગટ્ય હિકી છે A :. જૈન પત્રકારત્વનું પરિઢ નામ અંગ્રેજે તા. ૨૯મી જાન્યુઆરી ૧૭૮૦ ના રોજ શનિવારે | જૈન પત્રકારત્વને ઇતિહાસ પુરા ૧૨૩ વર્ષ જેલે પ્રાચીન કલકત્તાથી રંક અખબારક ઢિયુ. નામ તેનુ “હીકીઝ બંગાલ ગેઝેટ | છે. હિન્દુસ્તાનને સર્વ પ્રથમ સન ૧૮૫૭ને સ્વાવ્ય સંગ્રામ ઓફ ધ ઓરિજિનલ કલકત્તા જનરલ એડવટઝર.” ટૂંકાક્ષરી | અસફળ ગયો અને અંગ્રેજોએ વિધિસર હિન્દુસ્તાન પર પોતાનું બંગાલ ગેઝેટના નામથી તે આજ પ્રસિદ્ધ છે. આ અખબારથી| સિંહાસન સ્થાપન કર્યું. આપણા પૂર્વજોનું ખમી? ત્યારે તુટી ભારતીય પત્રકારત્વના ઈતિહાસનો શુભારંભ થયો. | | માયું હતું. હિન્દુસ્તાનના તમામ સમાજમાં ત્યારે વ મે, રૂઢિઓ, આડત્રીસ વરસ બાદ સીરામપોરવાળા ડે. માશમેન, ડો. | પ્રથાઓ, ભ્રાંતિઓ, કર્મ જડતા, કમકાંડ બહુલતા ને ધમાલકેરી અને વેઠ નામના ખ્રિસ્તી મિશરીઓએ તા. ૩૧ મી મે,] છાંની બેલબાલા હતી. જૈન સમાજમાં ત્યારે આજે નામશેષ ૧૮૧૮ના રોજ કલકત્તાથી બંગાળી ભાષામાં “સમાચાર દર્પણ”| બનેલ શ્રી પુજ્ય યતિ સંસ્થાની હાક અને ધાક તી. સંવેગી નામનું પત્ર શરૂ કર્યું. અંગ્રેજોના હાથે શરૂ થયેલું આ પત્ર સાધુઓ પણ તેમની અદબ રાખતા. આ યતિઓ પાલખીમાં હિન્દુસ્તાનની દેશી ભાષાનું પ્રથમ પત્ર છે. મેટા રસાલા સાથે વિચરતા, જ્યોતિષ, વૈદક મંત્રને વ્યવ- ચાર વરસ બાદ ૧૮૨૨ માં બાબુ રામમોહનરાય નામના | સાય કરતા, જાગીરો પણ રાખતા. યતિઓ ઉપરાંત સ્થાનકવાસી હિન્દુસ્તાની સુધારાની હિમાયત કરનારું “યંગબાદ કૌમુદી”| સાધુઓને સમાજ પર ધપાત્ર પ્રભાવ હતો. જૈન સાધુઓએ નામનું પત્ર કાઢયું. હિન્દુસ્તાનીના હાથે હિન્દમાં પ્રગટ થયેલું ( કટક આચાર અને સંયમને તિલાંજલિ આપી હતી જૈન સમાઆ સર્વ પ્રથમ પત્ર છે, જની આવી માનસિક અવદશાના યુગમાં જેન પત્રક ત્વનું પરોઢ આજ વાસમાં ૧૮૨૨ ની ૧લી જુલાઈએ સુરતના ફરદુનજી] ઉગ્યું છે. શ્રી મુમબાઈના સમાચાર” નામનું પત્ર મુંબઈમાંથી કાઢયું | સર્વ પ્રથમ અસફળ સ્વાતંત્ર્ય સંગ્રામના બે દસ બાદ સન આજ ૧૬૦ વર્ષે પણ આ પત્ર ચાલુ છે. “મુંબઈ સમાચાર”૧૮૫૯માં જૈનોએ પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો આ વરસમાં અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમે આવકારીએ છીએ શ્રી ધરણીધર ખીમચંદભાઈ શાહ... મનીષ એક્ષપોર્ટ પ્રાઇવેટ લીમીટેડ | મ ગળ મેન્શન, પહેલે માળે, ગન સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧, ફ્રાન : ૨૬૫૪૩/૨૬૩૦૫ - - - - - - - - - - - - - - - - - - - - -
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy