SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તા. ૭-૮-૧૯૦ અને તે અંગે વિચાર વિમર્શ કરશે. જૈન સમાચાર સેવાની સ્થા. | જૈન પત્રકારિત્વ સમસ્યા અને સંભાવના પના કરી. તે માસીક પત્રિકા રૂપે પ્રગટ કરશે. અને તેના | શનિવારે બપોરના ત્રણ વાગે બંધારણ સભાની બીજી બેઠકમાં સંપાદક)સ્થાના મુખ્ય કાર્યકર રહેશે. (મંત્રી-પ્રમુખ) દર બે | પ્રથમ છે. કુમારપાળ દેસાઈનું ઉપરોકત વિષય પર પ્રવચન વર્ષે પત્રકાર અધિવેશન બોલાવાશે આ અને આવા ઘણાં. નીયમે | રાખવામાં આવ્યું હતું. આ વિષય પર બેલતા તેમણે જણાવ્યું અગે વિ ષ એડહોક સમિતિ દ્વારા વિચારણા કરવાનું નકકી થયેલ. | હતું કે જેના પત્રકારિત્વની અહીં આપણે જે વાત કરીએ છીએ – શ્રી મુંબઈ જૈન પત્રકાર સંઘના પ્રમુખ શ્રી નટવરલાલ એસ | પણ તેમાં વિવેક ચુકી જઈએ છીએ. કેટલાક લકે કહે છે કે શાહે જ મળ્યું હતું કે બંધારણની એક એક કલમ પર ચર્ચા જૈન” શબ્દથી સંકુચિતતા આવશે પરંતુ હું તેમાં માનતો નથી કરીને તે નિર્ણય લેવો જોઈએ. જૈન” શબ્દ તે સારાએ વિશ્વની શાંતિ અને અહિંસાનો પર્યાય - ધમ ધારા” ના તંત્રી ડો. મનહરલાલ સી. શાહે જણાવ્યું | છે. આજે અમેરિકા, ઈંગ્લેન્ડ અને અન્ય દેશે ના પત્રકારિત્વને હતું કે ઈપણ સંસ્થાના વિકાસમાં તેના બંધારણને મહત્વનો | પર દ્રષ્ટિ કરીએ તો ભારતના પત્રકારિત્વને તે પાસેથી હજુ ફાળો હેમ છે. આ પરિષદનું બંધારણ આપણે એવું બનાવીએ | ઘણું બધું શીખવાનું છે. કે જેથી સમગ્ર ભારતના જૈન પરાકારોનું હિત જળવાઈ રહે. | આજે આપણી પાસે વિજ્ઞાન અને ટેકને તેજી છે. મુદ્રણ– ડો. મોખરચંદ્ર જૈને જણાવ્યું હતું કે પરિષદની પ્રાદેશિક કાર્યમાં અદભૂત ક્રાંતિ આવી છે. તેમ છતાં આ ક્ષેત્રમાં આપણે શાખાએ ખોલવી જોઈએ. પરિષદ માટે કેન્દ્રીય કાર્યાલય પણ | આંધળી દોટ મુકી ન શકીએ. આપણે મુલ્ય આધ રેત પત્રકારિત્વને હોવું જોઇએ. ઘડવાનું છે. દરેક ઘટનાને આપણે જેને દ્રષ્ટિથી નિહાળીને તેના “જે.' પત્રના તંત્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠે કહ્યું હતું કે | અહેવાલ તૈયાર કરવાના છે. ભૂતકાળમાં અમૃતલાલ શેઠ, ઝવેરચંદ પરિષદના બંધારણ પર જે જે સૂયને આવે તેના પર મુકતમને | મેઘાણી જેવા ધુરંધર પત્રકારોના સાહસ અને રિદ્ધિના ઉદાહરણ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવો જોઈએ. આપણી પાસે છે, વર્તમાનમાં અરુણ શૌરી, પ્રી નીશ નદી જેવા તેમ જૈન પત્રકારની આચારસહિંતા તથા સિદ્ધાંતો વિરૂદ્ધ | નિર્ભિક પત્રકારની કાર્યવાહી આપણે જોઈએ છે. પત્રકારોએ લખાણ આપે તે જોવું જરૂરી છે. કેઈની શેહમાં કે શરમમાં ન આવતા જીવનન મુ ને નજર – “જિ વાણી' ના તંત્રી છે. નરેન્દ્ર ભાનાવતે જણાવ્યું હતું | સામે રાખીને ચાલવું જોઈએ. વિખરાયે પત્રકારોને એકત્ર કરી તેનું સંગઠન કરવા માટે જ |. ભગવાન મહાવીરના સમયમાં જે અહિંસા પ્રર્વતતી હતી આ અધિ શન બેલાવવામાં આવ્યું છે. તેનાથી વિરૂદ્ધ આજે આપણે હિંસાની ચરમસીમા પર પહોંચી – “ઘે મારી જૈન દર્શન'' ના તંત્રી શ્રી નગીનદાસ વાવડી કરે ! ગયા છીએ. વિશ્વને અહિંસક બનાવવા માટે રન પત્રકારોએ જણાવ્યું તું કે આજની બંધારણ બેઠકમાં બંધારણ વિશે મુકત | ભગીરથ પ્રયાસ કરવાના છે. મને ચર્ચા થઈ રહી છે. તેનો મને આનંદ છે. જૈન પત્રપત્રિકાઓ એવી રીતે પ્રગટ થવી જોઈએ કે જેને – શ્રી પ્રવિંદજી લેડાયાએ પરિષદની આર્થિક બાજી માટે એક | જૈનેતર લેકે પણ હોંશે હોંશે વાંચે વિશ્વભરમાં બની રહેલ ઘટનાઓને. ટ્રસ્ટ બોડીરચવાની હિમાયત કરી હતી. જેન દષ્ટિએ મુલવવાની દષ્ટી રાખે. જૈન પત્રાની સ્પષ્ટ રજુઆત, જન ભૂમિ' અમદાવાદના સંહતંત્રી શ્રી રાજેન્દ્ર શેઠે પત્ર. | | આકર્ષક લે-આઉટ, સુંદર મુદ્રણકાર્ય, આ બધા મુદાને ધ્યાનમાં કારોના ઉત્સાહની સરાહના કરી હતી અને બંધારણ અંગે શાંતિથી | રાખવાની જરૂર છે. ચર્ચા કર સૌને વિનંતી કરી હતી. આપણુ પત્ર ‘રિડર્સ ડાયજેસ્ટ” જેવા બનવા જોઈએ. આ શ્રી સીમનલાલ કલાધરે બંધારણ માટે મુકત મને ચર્ચા કરી | સામાયિકને બેઇઝ ક્રિશ્ચાલીટીના પ્રચારને છે. આ સામાયિક તેના પર સુચનોને ધ્યાનમાં રાખીને એ માટે નિષ્ણાતેની એક હાથમાં લેતા તમને તેનો ભાર નહિ લાગે પરંતુ દસ વર્ષમાં બંધારણ મિતિ દ્વારા બંધારણ તૈયાર કરવાની હિમાયત કરી હતી. | ( અનુસંધાન પાના નં. ૨૭૩ ઉપર જ છે ) | અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદના સંમેલનને અમારી અંતરની શુભેચ્છા.. નવનીતલાલ એન્ડ કુ. (જાહેરખબરના એન્જ) ૧૧૬૧, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy