________________
૨૬,
છે .
&
છે કે
મg
!! “TA' પણ
છે,
તા. ૩-૮-૧૯૦ પ્રથમ દિવસ : બપોરની બેઠક જૈન પ ન ધર્મ અને તેની સમસ્યા :- શક રે બપોરના ત્રણ વાગે ઉપરોકત વિષય પર આ અધિ.
LLL UP Aીટ 1 RIXરંમ પાર્કd પ્રિઝમ વીષવરાનું વેશનની બીજી બેઠક શરૂ થઈ હતી. જેનું પ્રમુખ સ્થાન જૈન સેશ્યલ ફેડરેશનના સ્થાપક પ્રમુખ શ્રી સી. એન. સંઘવીએ સંભાળ્યું હતું.
જૈન પત્રકારત્વ, સ્થિતિ, સમસ્યા અને સંભાવના 25 એ વિષય પર જયપુરના “જિનવાણી” માસિકના સંપાદક ડોકટર નરેન્દ્ર બનાવતે પ્રવચન આપતા જણાવ્યું હતું કે જનસંચાર માધ્યમે આજ પત્ર-પત્રિકાઓનું વ્યાપક મહત્વ અને પ્રભાવ છે. જૈનત્રકારને પ્રારભ મિશન ભાવનાથી થયો હતો, એને મુખ્ય ઉ શ જૈન તત્વ દશનનું વિવેચન વિશ્લેષણ, સમ્યગ, જીવનસૂ ને વિકાસ, જૈન સાધુ સાધ્વીઓના વિચારે, પદયાત્રા
અધિવેશન પ્રસંગે ઉપસ્થીત રહેલ ગુજરાતના પ્રતિનીધીઓ વિહારીઓ, ધાતિંક પ્રેરણાઓ વગેરે અહેવાલ પ્રગટ કરવાને હતો. જે જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ ઉદ્દેશમાં
માંથી શ્રી રમેશભાઈ શાહ, શ્રી મનસુખભાઈ શાક (તંત્રી વરૂણ), વ્યાપકતા આવતી ગઈ અને જૈન સમાજની વિવિધ સમસ્યાઓની
ડો. કુમાળપાળ દેસાઈ (જાણીતાને માનીતા લેખ) શ્રી મુકેશ
ભાઈ સરવૈયા (જેન કાર્યાલય), શ્રી વિનોદભાઈ ને લાણી (ધંધુકા), છણાવટ અંગે પ્રસંગે જૈન ૫ત્ર પત્રિકામાં થવા લાગી. જૈન પત્રકારત્વ વ્યવસાય નહિ પણ વિચાર છે. જીવન પદ્ધતિ
પાછળની લાઈનમાં શ્રી મહેન્દ્રભાઈ શેઠ (ત મી-ન), શ્રી કીરીટ છે. માનવે ફની પ્રતિષ્ઠા કરવામાં અને ભારતીય લોકજીવનને
| ભાઈ ગાંધી (ભાવનગર–ભૂમિ) દષ્ટીગોચર થાય છે. સાક્ષાત્કાર કરાવવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે. જૈન પત્રકારિત્વ વિરૂદ્ધ-ખીલાફ સંઘર્ષ ઉભે કરેલ હોય કે અમે અહિંસના પુજારી સાદુ જીવન, અહિંસક દ્રષ્ટિ, સેવા ધર્મ, વાત્સલ્યભાવ, આધ્યા- | છીએ, અમો તેની વિરૂદ્ધ છીએ. અમે તે મા. મરીશું પણ ત્મિક કું છું, નેતિક ઉન્નતિ, શાકાહાર, જીવદયા, ક્ષમા, પ્રેમ | એ નિર્દોષ મનુષ્યોને મરવા નહિં દઈએ, ૫ જાબમાં ખાલી. મૈત્રી જે મૂલ્યાના વિકાસને માટે સમર્પિત છે.
સ્થાન માટે, કાશમીરમાં સ્વાતંત્રતાના નામે કે આસામમાં ક્ષેત્રીજૈન પત્રકારત્વનું સાહિત્ય, સંરક્ષણ અને સર્જનમાં મહત્ત્વ- યતા માટે કેટલી ક્રરતાભર્યા આતંકવાદ ફેલાવાયો છે. મનુષ્ય પુર્ણ યોગ કાન રહ્યું છે. અનેક પત્રિકાઓના માધ્યમથી આગમિક | મરી રહેલ છે. ત્યારે તેને બચાવવાને બદલે આપણે કરી રહેલ દાર્શનિક અને કથા સાહિત્ય સરળ અને સરસ બનીને વાચકો / છીએ કે દુર ભાગી રહેલ છીએ. તેનું કારણ શુ ! તે એ માટે સમક્ષ આ યું છે. સમય સમય પર વાર્તા, કાવ્ય, નાટક, સંરમણ આપણી સંવેદના રોમ-રોમ જાગૃત નહિં થતા. હુ જે છું ચરિત્ર, લ લત નિબંધ આદિના પ્રકાશન દ્વારા રચનાત્મક સાહિત્ય તેવો જ બીજો મનુષ્ય-પ્રાણી છે. તે પુસ્તકમ-શાસ્ત્રમાં પઢી વિપુલ પ્રમાણમાં નિર્માણ થયું છે. અને સમાજમાં કેટલાય નવા લઈએ છીએ. પણ જીવનમાં આત્મસાધક નથી બનતું. સાહિત્યકાની ભેટ પત્રો દ્વારા મળી છે.
છે જ્યારે આપણને મહેસુસ થાય કે કઈ પણ દુ:ખ થાય ભગવન મહાવીરના સમયમાં જે યજ્ઞો થતા હતા તેમાં પશુ. | ત્યારે તેની અસર આપણને પણ દુઃખ થાય. તે જ સચદશન બલી થતી હતી.... આજ કેટલા મનુષ્ય મરી રહેલ છે? જે આપણે છે. આ સમ્યજ્ઞદશન જે આપણી સંવેદનાને જાગૃત કર. તેવું રેજ અખબારોમાં વાંચીએ છીએ કે કેટલાયે મનુષ્યો મૃત્યુ | આપણે ઈચ્છીએ તે પ્રાણી માત્ર પ્રત્યે ભાવ-દય આવે તે માટે પામ્યા છે. ત્યાં કેટલા જૈન પત્રકારો! કેટલા જૈન શ્રમણ ! એ નગૃતિ લાવવાની ને આત્મગ આપવાની જૈન શ્રમણ ને જૈન વિસ્તાસ્માં ગયા હોય ! અને ત્યાંના અત્યાચાર પૂર્ણ મરણેની | પત્રકારની ફરજ છે.
અખિલ ભારતીય જૈન પત્રકાર પરિષદને અમારી અંતરની શુભેચ્છાઓ... મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ, મે. રૂપલ એન્ટરપ્રાઇઝ ૫૯-૬૦-૬૧-, કિષ્ણાગલી, સ્વદેશી માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨