________________
જૈન
પદેથી ખેલતા જણાવ્યુ' હેતુ' કે છેલ્લા ચાલીસ વર્ષ માં મે' ઘણા બધા અધિવેશનામાં ભાગ લીધે છે પણ આજનું અધિવેશન ખરેખર અનેખું અને યાદગાર અની રહે તેવુ છે.
તા. ૩ ૮-૧૯૦
પત્રકાર અધિવેશનની પ્રેરણામૂર્તિ કીકુ’નીના સર્જનહાય. અને 'શાંડી સૌરભ' મામીકના પ્રેરક પરમ પુજ્ય આચાય દેવશ્રી વિરાજેન્દ્ર સરીધરન મહારાજ સાહેબ શ્રી હું ચદ્રાચાય નગરની પાટ ઉપર બીરાજમાન છે.
ખાનામાં ફરજિયાત જૈન લખાવે તેવી સત્તત્ત તેનું સુંદર પિરણામ લાવી શકે.
ઝુબેશ ઉપાડીને
આજે આ પણા સમાજને સંપ અને સદનની, જ્ઞાન અને અભ્યાસની શ્રદ્ધા અને વિવેકની, પ્રચાર અને પ્રસારની પુરી આવશ્યકતા છે. આ કાર્ય પત્રકાર મિત્રા જ સારી રીતે બજાવી શકે. આથી ત્રકારેાની જવાબદારી ઘણી વધી જાય જાય છે. જો પત્રકારે પુરી નિષ્ઠાથી આ કાર્ટીમાં લાગી જાય તેા જૈન સમાજેની કાયાપલટ થઈ શકે.
અધિવેશનતા માધ્યમ દ્વારા આપ સૌ પ્રથમવાર ભેગા થઇ ચર્ચા કરવાના છે. આપ સૌ અરસ પરસ એક બીજાના પરીચય કેળવી શકશેા અને ભાતૃભાવપૂર્વક જૈન ધર્મના ઉંડા અને ઉચા તત્વને ચારે નિશાઓમાં કેવી રીતે વધુ ને વધુ પ્રસારીત કરી શકાય એનુ વિશ્વ ચિંતન કથ્થાના મને ખૂબ આન છે. આપ આ મંગળકામાં અનુમાનીય પ્રગતી કરી શકે એ શુબેચ્છા. જૈનત્વનું ગોરવ જાળવા આ અધિવેશનના પ્રેરણાદાતા પુજ્ય ખાચાર્ય ભાગવત શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજે શ્રા પ્રસ ંગે જણાવ્યુ હતુ કે જેમ મિક્ષન થવું સ્વાભાવિક છેતેમ છૂટા પવુ શ્રાવિક છે. આટલી મોટી સખ્યામાં તમે બધા પત્રકારો અઢી ખાવા મ તેનાથી મને અત્યંત આનંત થાય છે. ‘પત્રકાર’ એ ચાર અક્ષરમાં ઘણાં ગુઢાથ સમાયેલા છે પત્રકારનું જીવન પચત્ર હાવુ. જોઇએ. પત્રકારની સામે અનેક પડકાર અને સમસ્યાઓ આવે તેના બહાદુરીથી સામના કરવા જોઇએ. પત્રકારિત્વમાં નિષ્ઠા અને પ્રામાણિકતાની સાથે નિડરતાનું તત્વ પણ હેાલુક જોઇએ કોઈની હશે કે શરમમાં આવ્યા સિવાય પત્રકારોએ પાતાની કલમ ચલાવવી જોઈએ. જૈન પત્રકારો જૈનત્વના ગૌરવને નજર સામે રાખીને જ પોતાની કલમ ચલાવી જોઇએ. ધમ અસાંપ્રદાયિક છે. ક્રિયા સાંપ્રદાયિક છે, આચાવકાશ કહી સાંપ્રદાયિક બનતા નથી.
*
|
ભારતભરના જૈન પત્ર-પત્રિકાઓના માંસી, સપાદા, તત્રીઓ અને પ્રચાર બંને પ્રકારના મહત્વના ક્ષેત્રમાં કાર્યકર્તા માની એકજ જગ્યામ ભાગ્ય પ્રાપ્ત થયું ન હતું તે આજે પ્રથમ અધિવેશન મળી રહ્યું છે, ત્યારે મળવાથી સ્વાભાવિક આનંદ થાય અને તેથી પ્રયાજકાને ખુબજ ધન્યવાદ આપુ છું. આ સ ંમેલનની પ્રેરણા પ. પૂજય આ. શ્રી રાજેન્દ્રસૂશ્વિરજી મ. સા. એ આપેલ હાઇ તેમને પણ્ વંદન કરૂં છું. જૈન ધર્મ અને નિશાસન એ પરમાત્મક પ્રદાન લોક પ્રદાન અને પરમાર્થ પ્રદાન છે. ભાપણે જાણીએ છીä કે વિશ્વમાં જૈનો બહુજ અલ્પ સંખ્યામાં છે, વધુ સખ્યામાં હાઈ એ તાજ સારૂ એવું હું માનતા નથી. કારણ કે કાન્ટીટી કરતાં કવાલીટી વધુ મહત્વની છે. એમ હુ" ચાકકસ માનુ છું. પણ્ એક ચીજ સ્પષ્ટ છે જ કે જૈન ધમમાં રહેલી ગહનશક્તિ તે તેના અનુપમ (અનુપા) સંદેશ આપો જેટલા સુંદર અને શ તશાળી રીતે કરવા જોઈએ તે કરી શકયા નથી અથવા કરવાની જરૂર સમજી શક્રયા નથી. વર્તમાનકાળ એ સંગઠનના યુગ છે. તેમજ પ્રચાર અને પ્રસારના યુગ છે. આપશ્રામાં કહેવત છે કે બેલે તેના બોર વડુચાય છે
ઉદા
આજે આપણા ધર્મ પ્રત્યે કેટલા ઉદાસીન છીએ તેનુ” તાહરણુ વસતી ગણતરીની નેાંધનું છે. વસતી ગણતરી થાય ત્યારે આપણે ધમના ખાનામાં જૈન લખવતાં નથી અથવા તે। આ વિષય પર બેદરકાર રહીએ છીએ, પરિણામે ગત વેળાની વસતી ગણતરીમાં જૂનાની વસતી માત્ર ૩૨ લાખ જ દર્શાવવામાં આવી છે. મારા અંદાઝ મુજ્બ સારાએ ભારત વર્ષોંમાં જૈના એક કરોકથી વધુ છે. આવતી કાલ નવી વસતી ગળુતરીનુ કામ શરૂ થવાનુ છે. જૈન પત્રકાર મિત્રાએ આ તક ઝડપી લેવા જેવી છે. તેમ્ના પત્તાન પત્રામાં જૂના વસતી ગણુવરી વેળાએ ધર્મના
૨૫૯
અધિવેશનની મા ઉદ્ઘાટન બેઠકનુ લાચન માખ્ય સચિવ શ્રી કુમારપાળ વી. શાહે કર્યુ હતુ. જ્યારે આરવિધિ શ્રી હંમશાલ શાંતિલાલ ગાંધીો કરી હતી.
ખલ ભારતીય જૈન પત્રકાર પરિષદના સમેલનને અમારી અંતરની શુભેચ્છા... FROM A WELL WISHER