SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન) આ પરીષ ના ખુબ પ્રસગે અમારા ટ્રસ્ટના રનમાઈ તમાં થી મારા ઉપર સો આવ્યો પત્રકાર પરીયામાં સહયોગી થવા જણાવેલ ટ્રાઇ તેના સ્વીકાર કરવા જણાવું છું”. તા. ૩-૮-૧૦ પ્રમુખશ્રી ચિતતેમના તરફથી પત્રકારત્વ : પ્રજા સાથેના જીવત સપ : અધિવેશનના મુખ્ય વક્તા તરીકે શ્રી મુ'બઈ જૈન ચવક સ'ઘ ના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવન'ના ત્રી. ઠા. રમલાલ ચી. શાહે બાબુ હતુ કે પત્રકાર સમાનીત છે. તેના પર સપના કોઇ પ્રભાવ પડતા નથી. પત્રકાર પેાતાની કલમ માટે પેાતે જ જવાબ દાર હાય છે. પત્રકારના માત્ર એકજ શબ્દ સારા બ્રહ્માંડમાં ફરી વળવા સક્ષમ ડાય છે. પત્રકારે લેાકેા સાથે જીવ'ત સપક રાખવે જરૂરી છે. વનમાં દ્વન્દ્વાર બંને સિદ્ધાંતનો સમન્વય કરવા પણ જરૂરી છે. જૈન પત્રકાર ને રાગદ્વેષથી દૂર રહે તો તે અતશત્રુ બની શકે છે, ધમ અને સમની વધુ સારી સેવા મજાવી શકે છે. જૈન પત્રકાર માત્ર જાગૃત પ્રહરી જ નથી મેાક્ષ માત્રના ચિંક પડે છે. જૈનત્વથી શૈાબતા જૈન પત્રકાર છે એ દનના સમાય કરી જગતને વિશારર આપી શકે છે. સેવા અને કાર્યોમાં જૈન પત્ર-પત્રિકાના સિદ્ધ કાળા ગુજરાત ધાનસભાના સ્પીકર શ્રી શશિકાન્ત લાખાણીએ મંગલદીપ પ્રગ કવીને આ અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યુ. હતું કે આજે પણાં આનદની વાત છે કે કલિકુંડ જેવી તીથ ભૂમિ પર જૈન પત્રકારનું ઐહિંકિ અધિવેશન મળી રહ્યું છે. ભારત ય સ’સ્કૃતિની એ વિશિષ્ટતા રહી છે કે ‘સથા સહુ સુખી થાTM, 'ની મ’બન્ને ભાવનાને ના કરવા આ દેશમાં માનવ સેવાના અનેક કાર્યાં થઇ રહ્યા છે. તેમાં જૈન સમાજ અગ્રસ્થાને છે તને આ સત્કાર્યોની પ્રેરણા આપવામાં જૈન પત્ર પત્રિકાના દ્ધિ ફાળો છે તેની અહીં નોંધ લેવી મને જરૂરી લાગે છે, સમામાં આ સત્કાર્યની વાત ધર ઘર સુધી પહાં ચાડવામાં પત્રક રાએ જ ભાગ ભજવવાના છે. સાથે સાથે સમાજના કાકાને સસ્તા દરે કે વિનામૂલ્યે સારુ અને શિષ્ટ વાંચન મળી રહે તેવી ચાજ ના કરવાની પણ ખાસ આવશ્યકતા છે. જો આપણે સમાજને નવી દિશા માપથી હંશે તે વાંચનની આ યોજના પર વધુ ભાર ચૂકવા પડશે... વિચારોનુ' આદાન-પ્રદાન એ જ | * ૨૫૭ અખીલ ભારતીય જૈન પત્રકાર પરિષદના પ્રથમ અધિવેશન પ્રસગે ભારતભરમાંથી જુદી જુદી ભાષા હિંન્દી, ગુજરાતી, મરાઠી, બગાળી, કન્નડ, બછે, સસ્કૃત, પ્રાકૃત, પાલી થા દક્ષીણુ ભારતીય ભાષાઓમાં પ્રચાર-પ્રસાર કરતા ૪૦૦ પત્ર-પત્રિકામાંથી ૨૪૦ પત્રાનુ' પ્રદશન ગાવાયેલ જેનું ઉદ્ઘાટન જૈન સંઘના આગેવાન શ્રેષ્ઠી શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઇ તથા અધિવેશનના પ્રેરક પૂ આ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ સા॰ ને ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શશીકાન્તભાઇ લાખાણી, વિષમત્રીશ્રી ભુપેન્દ્રસિહજી ચુડાસમા, શ્રેષ્ઠીવયં શ્રી યુ. એન. મહેતા તથા અધિવેશનના પ્રમુખ શ્રી શ્રેયાંસભાઈ શાહ દ્રષ્ટીમાન થાય છે, | વાકશાહીના શ્રેષ્ઠ માર્ગ છે, ત્રણ દિવસના બા ઋષિયાનમાં તમે સૌ મુક્ત મને ચર્ચા વિચારણા કરી એવા નિચા તેલા કે જેથી માત્ર જૈનસમાજ જ નહિં સારાયે રાષ્ટ્રના સમાજ ગૌરન લઇ શકે. શ્રી કલીકુંડ ની સ્થાપના અને શ્રી કુમારપાભાઇનુ ધોળકામાં આગમનથી પ્રતિષ્ઠા વધારો થયેલ ગુજરાત રાજ્યના કૃષિપ્રધાન શ્રી ભુપેન્દ્રસિહ સામાંએ જણાવેલ કે મારા ઘરમાં આપ સૌ જૈન પત્રકારનુ સ્વાગત કરતા +0+0+8+++++ +++ આંખલ ભારતીય જૈન પત્રકાર પરિષદને અમારી અંતરની શુભેચ્છા. એસ. મનસુખલાલ એન્ડ કુાં. ( ગનમેન્ટ માન્ય નિકાસ હાઉસ ) બીલ્ડી’ગ, ૩૯૫, ૩૯૫, કાલખાદેવી રોડ, મુબઇ-૪૦૦ ૦૦૨ ફ્ક ફ્રાન્સ : ૩૧:૫૬૪-૩૧૯૫૬૬, ગ્રામ : ‘ઉદયભાનુ’ટેલેક્ષ : ૧૧-૮૩૯૯૧ SMAN IN ફ્ેક્ષ : ૯૧ (૨૨) ૨૬૪૧૩
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy