SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નિ ભારતના રાજકીય વળતા ઉપરથી તેમના ધર્માં નામનિશાન નાબુદ થવાની શકયતા રહે છે.' આ અંગે ગંભીરતા સમજી તે અંગેની કાયાપી સા હાથ ધરો તેમ ભાશા શખીએ. તા. ૧૩-૭-૧૦ ૨૩૮ આ અંગે મુંબઇ સમાચારના જિનેન્દ્ર વિભાગના સપા શ્રી. ધમ પ્રિય' રતિલાલભાઇ પણ સમયસર નગવાની જરૂર રૂપે લેખ લખેલ છે. તે પણ અત્રે સાભાર આપીએ છીએ. જૈન સ્થાઓએ તેમ જ જૈન પાળો (જેમાં અમારા પણ સમાવેશ કરાય છે) અનેને અવાર્ડ આપી છે કે ભારતની થત ગણુત્રી ૧૯૯૧માં જ્વાની છે તેમાં ઘઉંના ખાનામાં જેનાએ “જૈન લગાવવુ. જેથી જૈનાની સાચી સખ્યા કેટલી છે તેની માહિતી પ્રાપ્ત થઈ શકે. પરંતુ તાજેતરમાં આ વસતી ગણત્રીની ધસ્યાદ્રીનું જે ફામ સરકારે તૈયાર કરેલ છે. તેના બારમા ખાનામાં લખ્યું છે કે “આ જા. (1) આ જ ા, (2) ને આ જા. ઢાય તા ધમ'ની ખાત્રી કરા. કાડ (1) પછી હિન્દુ માટે “હિ” અને શીખ માટે ‘શી’ લખા આ સૂચનાના શે। અથ થાય છે તે તે સરકારી ભાષાના નિમ્બ્રાંતા જ કહી શકે, પશુ અવર સાધારણ ગણુને તા એમ લાગે એવું જ છે કે સમગ્ર ભારતને માત્ર બે કામમાં ગળ્યુવામાં આવ્યું છે અને તે છે હિન્દુ અને શીખ, - “બાનું પરિણામ એ આવે કે શીખ શિવાયના બીજા બધા હિન્દુમાં સહાય જાય; પછી શલે તે મુસલમાન હેાય, ખ્રિસ્તી હાય, પારસી હૈ.. બૌદ્ધ ઢાય કે જૈન હાય.. | મુક્તિધામ થલતેજ અમદાવાદ મધ્ય શ્રી મુકિત-કમલ-કેસરચદ્રસૂરીપરછ જૈન વિવા પીઠ, શ્રી કસ્તુરબા મોહનલાલ ભગઢીયા ખાનશાળા, - શ્રી બર્ડન્દ્રભાઇ ત્રીકમલાલ અતિથિગૃહનું ઉદ્ધાટન અમદાવાદથી ૮ કી ચી, દૂર થલતેજમાં યાગનિષ્ઠ પુજ્ય આ. શ્રી કૅસરસૂરીપરછ મના સમુદાયના સૌરાષ્ટ્ર કેરી આ॰ શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ ની દિવ્ય અશિષથી તેમજ તેઓશ્રીની પ્રેરણા અને સદેશની સાકાર થયેલ તીર્થં સ્વરૂપ “મુકિતધામ’” સ'સ્થા દ્વારા શ્રી મુક્તિ-કમલ-કેસર યદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, અતિથિંગૃહ અને જનશાળા પુત્તાના શિખર પહેાચતા તેના નામકરણ સાથેના ઉદ્ધાટન સમારેહ બાદ સ ૨ ના બન્ય રીતે જવાયેલ. સ્વ આામ કરવાની પાછળનો હેતુ ચા છે? તે સમજી શકાતુ નથી.” જૈન સંસ્થાઓ જેવી કે અખિલ ભારતીય જૈન શ્વેતાંમ્બર કોન્ફરન્સ, અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કન્તુ રન્સ, આ નિશાર જૈન તીરત્ર મિઢિ, શ્ર તેાપથી જૈન સત્તા અને કિાભેદ શિયાયની સ જૈનોની માન્ય ગણાવતી પ્રસ્થા શ્રી ભારત જૈન મહા મડળ આ માટે અવાજ ઉઠાવે અને તે પણ સરસર ઉઠાવે તેા જ કાંઇક થઇ શકે નહિ તેા જૈનાનું નામ જ ધ ની યાદીમાંથી નીકળી જાય એવી પરીસ્થિતિનું નિર્માણ થવાના ભય રહે.’’ આ વસ્તુ કરવાની પાળ મા સરકારની શી નેમ છે તે સમજવુ જરૂરી છે. કારણૢ કે જો ભારત માત્ર હિન્દુશ્માનું જ છે. અથવા હિંદુસ્તાનના વતની એટલે જ હિન્દુ એવા બે અર્થ સરકાર ઘટાવવા માગતી. ઢાય તો પછી અનુસૂતિ જન જાતિ અને શીખાને આગ પાકવાની શી જરૂર હતી ? સૌરાષ્ટ્ર કેસરી પુ ॰ ભગવતના પધ્ધર ગીની સૌરાષ્ટ્ર કેસરી “મુકતધામ સ્ કુલન વર્તમાન પ્રેરણાદાત અને સુકાની ૫૦ પુ॰ ભા॰ શ્રી જિયારત્નસૂરીશ્વરજી મના સદ્ ઉપદેશ તથા દેખરેખથી પુણ્` થયેલ આ સંકુલાનુ' ઉદ્યાન તેઓશ્રીની સાનિધ્યનામાં જ સેજાવાના હતા પરંતુ પુષ્પ ભાચાર્યશ્રીનુ ચાતુર્માસ મુંબઈ-નવજીવન સોસાયટી મધ્યે થયેલ ઢાઈ તેમની ભગા અનુમતિ અને ખાશીવાદથી તા. ૨૪-૬૦ ના રોજ મગળ ઘાટન સમારોહ યોજવામાં આવેલ 5 શ્રીમતી પુષ્પાબેન રસીકલાલ કોટાલાલ ાં મુક્તિ-કમક્ષ કેશાચદ્વીપરછ જૈન વિદ્યાપીઠનું ઉદ્ધાટન જૈન અધના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈના શુભ હસ્તે કરવામાં આવેલ. કદાચ એમ પણ કહેવામાં આવે કે મા તે માત્ર મકાનાની ગાત્રીના જ ધામ છે અને વહિત સ્ત્રીનાં ધામ" નવા હવે બાવવાનાં છે. તો પ્રશ્ન એ થાય છે કે આ વામમાં શા માટે જનજાતિ, અનુસૂચિત જનતિ, હિન્દુ અને શીખો અલગ અલગ લખતાની સૂચના કરવામાં આવી ?’” શ્રી કસ્તુરબા માનલાલ બગડીયા જૈન ભોજનશાળાનું ઉદ્ ઘાટન જૈન સમાજના ઉદારદિલ શ્રી ઉત્તમભાઈ કહેતાના ધ પત્ની શ્રીમતી શારદાબેનના શુભ હસ્તે કરવામાં આવેલ. 6 શેઠશ્રી મહેન્દ્રબાઇ ત્રીકમલ અર્નિથીગૃહનું ઉદ્ઘાટન શ્રી જશયલ કસ્તુરભાઈના શુભ હસ્તે કરાયેલ, એટલે આ વસ્તુની પાછળ કોઈ મહાન રાજકીય હેતુ સમાયેલા હાથ એમ માનવું અધોગ્ય નથી.' “માટે માત્ર જેના જ નહિ, પારસીમ્બા, સુસ્લીમ, ખ્રિસ્તી એ, બૌદ્ધ, બધાયે વેળા સર્વાંગ બનવાની જરૂર છે. નહિં તે આ પ્રયાગે પ્રભુમાં, તપારાધના, સાધિ કે ભકિત વિ. કલ્લાસ પુ થયેલ. આ ઘરયાદી પછી આગામી ૧૯૯૧ ના ફેબ્રુઆરી માસમાં વસતી ગણતરીની યાદી આ પર મભૂતમીના આધારે થશે ત્યારે જૈન ધમના એકેએક અનુયાયી પોતાના ધર્મને જૈન ધમક તરીકે જ નોંધાવે અને એ માટે બધાય ગામા-શસુરાના જૈન કે જપાને અત્યારથીજ જાગૃત થવાની હાકલ છે. આપણી ઉપેક્ષા કે એકાળજી આપણી વસ્તીના અપુરતા આંકડા દર્શાવશે જે નુકશાન રૂપ થશે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy