________________
kegd No. G.BV. 20
JAIN OFFICE IP, BOX No. 175 BHAVNAGAR-364001 ( Gujarat) Tele O, C/o. 29919 R. C/o. 25869
"
826
જૈન વર્ષ : ૮૭
અંક ઃ ૨૮
૧. તંત્રી : ગુલાબચંદ તંત્રી- મુદ્રક-પ્રકાશક-માલીક : મહેન્દ્ર ગુલાબચંદ શેઠ
જૈન આફ્રિસ, પે।. કે. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર,
ચા રાઠ
એક ધ્યાન પાત્ર બાબત
ભારત સરકાર દ્વારા દર નકે દેશની' વસ્તી-ચાતરી કરવામાં આવે. તે પમાણે આવતા વર્ષે સને ૧૯૯૧ ની સાલમાં આપણા દેશની હસ્તીની ગણતરી કરવામાં આવશે અને તેનું કાય અત્યારથી જ ભાતના રજીસ્ટ્રાર જનરલ ઓફ કમીશ્નર એફ સેસન્સ શ્રી નંદા દ્વારા ઘર યાદીની કામગીરીના પ્રારંભ થઈ ગયેલ છે, જેમાં ૭૦ થી ૮૦ લાખ માસા રકાયેલા છે અને તેના ખર્ચ ૮ રાઠ જેટલા અવાયેલ છે.
ભારત જેમ અતિ વિશાળ દેશની વસ્તી ગણતરી કરવી એ કંઈ નાનું” નું કામ નથી. અને તેથી આપણી મધ્યસ્થ સરકાર તરફથી આવા તંગી કાર્યની પૂર્વ તૈયારી રૂપે ઠેર ઠેર પૂર્વ તૈયારીબામાં લાગી ગયા છે. તેથી નવું પ્રથમ ઘેરયાદીની કામગીરીના પ્રારભ કરવામાં આવેલ છે.
કોઈપણ્ રા ૫-રાષ્ટ્રની વસ્તીની જૂના અનેક રીતે ઉપયેગી થઈ શકે છે, મેં સહેજે સમજી શકાય એવી બાત છે. અને તેથી બધા ક્ષેત્રોના કકમ બાકઠા મેળવવાનો દેશે-દેશમાં પ્રયત્ન થતા દેવામાં આવે છે. એ હકીકતાને આધારે અનેક નવી દિશાઓ નકકી કરવામાં આવતી ઢાય ત્યારે ખેતીની પેદાશો, નાના મોટા ઉદ્યોગ, જુદી જુદી જાતિઓ કે વળું, (ભન્ન ભિન્ન ધર્માં અને તેના અનુયાયી આ વગેરેના વિકાસમાં તે તે ક્ષેત્રમાં પ્રવતતી સાચી સ્થિતિનો ખ્ય૩ મેળવવાની દષ્ટિએ માંકઢાશાસ્ત્ર અતિ અગત્વનું સ્થાન ધરાવે ઞ સ્વાભાવિક છે.
આા દષ્ટ વિચારતા તે મત્રીનુ કાર્ય પ્રથમથી જ સાઇ ને કાળદ ધ્રુવ કનું' થવુ એ એ કારણ કે તેને આધારે જ તે પછીનું કા” હામ ધરાનું ય છ, ત્યારે આગામી ભારતની
તે
ပြာ
છે.
વસ્તી ગણતરી હ૧ ના ઘયાદીના ફામમાં અધુરી વિગતા પુછવાના પ્રયત્ન થયેલ જણાય છે.
સહીયાર જાહેરાત એક પેજના : રૂા. ૩૦૦/વાર્ષિક લવાજમ : રૂ।. ૫
ના
આવન સભ્ય : રૂા. ૫૧/
બિર સ', ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ અષા વદ ૫ તા. ૧૭ જુલાઈ ૧૯૯૦ શુક્રવાર મુદ્ર સ્નાન : શ્રી જૈન પ્રિન્ટ દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦•1
આ ઘરયાદીના ફેમ માં જે જે વિગતા પુછત્રામાં ભાવી છે. તેમના મકાનો, ખેતરા, દુકાનો, ઉદ્યોગા, જમીન અંગેના
તેની સાથે લાય
પણ
ખાના નં. ૧૦માં નામ,
ન', ૧૧માં પુરુષ (૧) સ્ત્રી (૨)
ન', ૧૨માં અ. જા. (૧) અ, જ, જા. (૨) હૈ અ. જા. હાથ તા ધમની ખાત્રી કર! કોડ (૧) પછી -૬ માટે દંડ અને શીખ માટે શી લખા.
આ ઘરવાહીમાં શુ ધર્મની કિંમત પુછવી જરૂર હતી ! અને જ્યારે પુછાણી છે તા ચુ તે બાંકતા કાયમી ઘડી બને, તે એક પ્રશ્ન જ છે. ખાના ભારમાં જે પુછાયેલ છે તેના અર્થ તો એમ જણાય કે અનુસુચિત જાતિ કે અનુસુચિત જન સિલેના જ ઘરની ચાદી કરવાની જાણ ન હેાથ! તેમ લાગે છે કે પછી ભારતમાં રહેનારા માત્ર હિંન્દુ કે શીખ જ ાય તેમ ધ્યુાયયા માગતા ચાય તેમ જથ્થાય છે.
આ ફામ' જોતા ભિન્ન ભિન્ન ધર્માં-મુસ્લીમ, ખ્રિપતી, બૌધ, પારસી, કે જૈન ધર્મીઓની ગણના માટે કોઇ સ્થાન જ નથી.
આ અગે અમેએ મુંબઈના આગેવાન-અખીલ ભારતીય અસ્થાઓનુ પણ સારારેલ છે. ને તે આ અને તે ગ્ સક્રીય થવા વિચારણા કરી રહેલ છે. પણ તેમાં સૌ પહેલા આ ચેક-ઘરયાદીનુ કાર્ય જે રીતે થઈ રહેલ છે તેને ધારાકીય રીતે પટકારી સ્થગીત કરાવવાની જરૂર છે, અને થયેલી ગણુત્રી શ્રી અધીકૃત થાય તેમ કરવાની જરૂર છે,