________________
નોન
|
વર્ષાવ આવ છે. દિવાળી કે નાતાલનો ટુકો વેકેશનમાં કે ઉનાળાનો લાંબા વેકેશનમાં કચ્છ, મારવાડ, મૈયાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ની સ્થળામાં માનવાનો મેળા નમેલો જ રહે છે, તેમાં પણ ખાવા-પી અને રહેવાની સગવડા જ્યાં વધુ ય ત્યાં તા ખારામથી કનાળાની લાંબી એવી અને તે ટૂંકી કરવા ઢાય છે. કેટલાક તા તીથળને સહેલગાઢનુ સ્થળ પણુ બનાવતાં
|
હાય છે.
તા. ૮-૬-૧૯૦
કે
પોતાના સ્વજના કે મિત્રવર્તુળની સાથે અથવા મળ સવની સાથે કાર, બસ કે મૅટાટાર જેવાં સાધનામાં યાત્રાએ નળે એ પ્રદેશમાં જવુ ઢાય તે પ્રદેશની આસપાસમાં આવતાં તીની આત્રા ગાય, તેં પ્રદેશની થઈ વ્યક્તિ જાય તો તેને કોઈ પુછે. તેના ખ્યાલમાં રાય તેટલી માહિતી તે આપે. યાત્રિકમ ને ને સ્થળા જાય. દર્શન-પૂજન કરે તે દરમ્યાન ક્યાંથી માહિતી મળે કે અહીં બાજુમા જ ૨૦ કી. મીટરે એક પ્રાચીન વીથ સ્થા છે. માસ દર્શન કરવા લાયક છે. એ જાણીને મન દર્શન કરવા તૈયાર થાય પણ ખરું છતાં તેશે તે નીચેઈના દશન પુનથી ચિત રામ જાય. કારણ કે એએ જે કાર્યક્રમ નક્કી કરીને નીકળ્યા ય તેમાં હવે એ કરવા જતાં માઢું” થઈ જાય તેમ છે. શ્યામે એક દિવસમાં ત્રણ કે તેથી વધુ તીય સ્થળે જવાનુ` ગેડગ્યુ' દાય અને તેમાં પણ સવારની નવકારશી અમુક જગ્યાએ, ખપે નું બાર વાગ્યાનું જમણ અમુક જગ્યાએ અને મજનુ અમુક જગ્યાએ અગાઉથી નક્કી કયુ' હાય, તેમાં જે રસ્તામાં વાહન ખાવાય ચ અને તેને રીપેર કરવામાં એક-દોઢ કલાક એ બીતે તા, તે પછીના બંધ સ્થળે, સમયની નિયમિતત્તા અને બા વસ્થા ઊભી થાય અને પછી કયારેક કોઇક સ્થળની યાત્રા મુલતવી રાખવી પડે.
વળી એક તીર્થમાં થોડા જ સમય રોકાવાના કારણે તે તીર્થના પૂરા પિતા, પૂર્વ ઇતિહાસ કે ત્યાંની વિશેષતા ન જાણી જોઈ શકાય. તે તે સ્થળનું-શાંતિથી ખારીક નિરીક્ષણ થાય તે તે યાત્રા કાયની ચાદગાર પણુ બની રહે. પણ જો ઉપર ઉપરથી દન થાય તા તીથે જઈ આવ્યાના સંતેષ મનાય; અને પાતે કરેલી યાત્રાની સખ્યામાં એકના ઉમેરા થાય એટલું જ. ચ્યા બધી વાતા આ નેક રીતે નીર્થંયાત્રાએ નારાએ વિચારવી ઘટે.
આ યાત્રા પ્રવાસે જનારાને જે પ્રદેશમાં જવુ* હેાય તેની માહિતી લખતી ઢાય છે. રસ્તાની ાકારી પશુ કર્યાથી ક્યાં જઈ શકાય તેની વિગત જોઇતી હૈાય છે. પણ આ જાણકારી મેળવવાની કાઇ ચોકકસ વ્યવસ્થા ન હોવાના કારણે તેમને તેની માહિતી કો નહીં અને તેથી મુખ્ય નીચે જાય, પણ તેની નજીકના નોના દન- વદનનાં લાભથી વ`ચિત રહી જાય છે.
[૧૯૮
ને આ પ્રશ્નનું નિશકણુ લાવવા માટે જૈન માહિતી કેન્દ્ર નામની એક અસ્થા સ્થાપવામાં આવે તા યાત્રિકાને ધણી ચગળત મળતી રહે.
|
|
સંસ્થા દ્વારા અલગ અલગ પ્રાન્તના નાના-માટા તી સ્થળાની, તેની અગવડતા કે અયતાની, તે તે પ્રાન્તની રવે લાઈનની, મોટરના રસ્તા વગેરેની પુર્વી ને પાકી વિતવાર માહિતી હોય તેમ જ રાત્રિમુકામ કયાં થઈ શકે તેમ છે, ભાનશાળા, ધર્મશાળા વગેરેની સગવડ કેવી છે વગેરે બધી ઝીણી માહિતી મળી શકે. સસ્થામાં પગારદાર સારા ઢાંશિયાર માણસ દાય. જે કઈ માહિતી મગાવે તેને તે પૂરી ચાકકસાઈથી બધી જ માહિતી પુરી પાડે
તેમજ નાની નાની ગાઇડ લુકો પણ પ્રસિદ્ધ રવી જે સાચી વ્યક્તિને માહિતી મળે અને તીર્થયાત્રાનો લાશ પણ મળે,
આ માહિતી કેન્દ્ર દ્વારા અલગ અલગ શહેરના જિનાા, ચનકા, ધમ શાળાો, બેજનશાળાઓ, વિચાર પાનાના નામ, સરનામા, ફેશન વગેરે સાથેની માહિતી આપવી,
તેમ જ જ્ઞાનબડારા, વાચનાલયા, પ્રકાશક, લેખક, જૈનપત્ર, પત્રકાર, પઠિતા, વિધિકાશ, ગીતકારા, ચિત્રકાર તેમ જ પ્રાચીન – અર્વાચન, પ્રગટ – અપ્રગટ સાર્જિત્યની માહિતી પશુ સુલભ બનાવવી,
આપણે ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિ ભાવતી સસ્થાઓ, છાત્રા થયા, સહાયક ટ્રસ્ટો, માળા કે ભાગેલાનાની માહિતી કવિત કરવી કે જેથી તેના લાભાર્થીઓને ઉપયોગી થાય
આ ઉપરાંત જૈન ધર્મ અને શાસનની પ્રસાનાની પ્રવૃત્તિમાં સમગ્ર જીધન અર્પતા પૂજ્ય ગુરુભગવંત, તન-મન-ધના કાર્યં કરતાં આગેવાના, ઉદ્યોગપતિએ અને સમાજસેવા કરતાં કે રાષ્ટ્ર સેવા બજાવતા જેનેાની માહિતી આ કેન્દ્ર દ્વારા સક.લેત–સંગ્રહિત કરવામાં આવે.
|
આવી સ્વતંત્ર સંસ્થા સ્થાપવી એ કદાચ દુષ્કર લાગે, પણ જૈનોની એકતા ને રૈનાના અશ્રુધ્ધને ધ્યાનમાં રાખીને આ જૈન માહિતિ કેન્દ્ર – જૈન સમાચાર સેવા સ્થાપ્વાના અમેામે નિલ્ય કરેલ છે, તેને અમલમાં લઈ શકાય માટે બંધાય ફ્રિકાનાં જૈને એકદિલ, એકબેલ અને એકરૂપ બર્ન ને સ’ગતિરૂપે તન-મન-ધનથી સહાયક બની પ્રાણવાન બનાવવા આગળ આવે તેવી શુભ ભાવના,
આ અ'ગેનુ' ટ્રસ્ટ સુરતમાં જ રચાનાર હાઈ તેની વિશેષ વિગત હવે પછી જાહેર કરીશ. તે અંગે રસ ધરાવનાર ભાનાશીલાએ જૈન એફીસ-દાણાપીઠ, ભાવનગરના અક કરવા.
跹