SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ . Tv Regd No. G.BV. 20 JAIN OFFICE P BOX No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele 0.c/o. 29919 R. /o.25860 TIMETITI સમાચાર પેજના રૂ. ૫૦•/ Tv9 વાર્ષિક લવાજમ : રૂ. ૫૦ આજીવન સભ્ય : રૂ. ૫૧ ritu mility સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન એરિસ, પ.પ. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, || એક વખ, ટ૭ || વિર સં. ૨૫૧૬ઃ વિ. સં. ૨૦૪૬ જેઠક ૧૫ તા. ૮ જુન ૧૯હ• યુક્રવાર દ્રય સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૧ જૈન શાસનના આવશ્યક–ઉપયોગી પ્રવૃત્તિ હાથ ધરવાને “જૈન” પત્રનો નિર્ણય જે માહિતી ઉદ- જૈન સમાચાર પ્રા, ના કે ના જ */ શાસનની વાત થાય છે તેને ભૌતિક્તાની દષ્ટિએ દેશનો, રાષ્ટ્રના અને વિશ્વને ખૂબ | રાગ, દ્વેષ કે અંગત ગુણાનુરાગમાં પરોવાઈ બેઠેલ છે અને આધુઝડપી વિકાસ થઈ રહ્યો છે. જીવન જીવવાના સાધનોની ભરમાર | નિક પત્રો, રેડિયો, ટી.વી. જેવા સાધનના લાભથી વ ચેત છે. જેટલી જેવા-સાંભળવા મળે છે તેટલી અગાઉ ક્યારેય પણ સુલભ | તેના માટે કે કેન્દ્રસ્થ માહિતી કેન્દ્રની જરૂરિયાત છે. વાતી, લા ૧૦ વર્ષમાં પ્રચાર-પ્રસાર-પ્રવાસ કે જીવન! આ જન માહિતી કેન્દ્ર – જૈન સમાચાર સેવાનું પ્રમ કાર્ય સુલભ બનાવનાર અનેક સાધને વિકસેલ છે જે પહેલાના કાળમાં | આપણા સમાજના જુદા જુદા સંપ્રદાયનાન્ગચછના કે જ્ઞાતિના જે આમાંનું કશુંય જોવા મળતું નહતું. છતાં ધર્મભાવના અને | પત્રો - સામાયિકે પ્રગટ થાય છે તેને તેમ જ દૈનિક પત્રાને આચરણના બીજ પૂજ્ય ધર્મગુરુઓના પ્રવાસ પ્રયાસથી ઠેર ઠેર | જૈન શાસનના મહત્વના પ્રસંગે-ઘટનાઓ-અધિવેશને અને તેના પાંગરેલા. કાર્યોની માહિતી પુરી પાડવી. અને તે માટે જરૂરી કેવાભાવી આજનો યુરો તે પ્રચાર-પ્રસારને યુગ છે, અને તેથી જ | કે પગારદાર કર્મચારીઓ રાખી બનતા બનાવો નિયમીત મેલાવવા. જગતભરમાં પ્રચાર–માધ્યમેનો વધુને વધુ ઉપયોગ થતો જોવા [ બીજા સાધનની જેમ મુસાફરીના સાધનો પણ બ વધ્યા મળે છે. દરેક સ્ટ્ર, રાજ્ય, ધર્મ, સંપ્રદાય, પંથ કે ઉદ્યોગો | છે; અને મુસાફરી પણ વધી છે. એક સ્થળેથી બીજા સ્થળનું મળતા પ્રચારને યોગ્ય લાભ લેતા હોય છે. અને તેના સારા | અંતર કાપવાની વાહનની શકિત અને ઝડપ પણ ગજબની પરિણામ પણ ચવે છે. જાહેરખબરો દ્વારા અનેક વ્યવસાયોએ] વધતી જાય છે. તેથી વિરાટ એવું વિશ્વ પણ સાંકડું બની ગયું લાખોમાંથી કરે ડોનો વ્યાપાર વધારેલ છે. તેમ ક્રિશ્ચિયન કર્યું છે. વિમાનમાં મુસાફરી કરનાર સવારે મુંબઈથી નીકળી ભાવનમુરલીમ ધમે પણ પ્રચાર-પ્રસાર દ્વારા વિશ્વભરમાં તેના અનુ. | ગર થઈને પાલિતાણા યાત્રા કરે અને બીજે જ દિવસે એ ભાવયાયીઓએ એક સૂત્રે બાંધી શક્યા છે અને તેમાં વૃદ્ધિ પણ નગર થઈને મુંબઈ પહોંચી જાય, આવી વાહનોની ઝડપ વધવાના કરી શક્યા છે. તે આજના યુગની સિદ્ધિ છે. કારણે માણસને યાત્રાને ભાવ જાગે અને થોડા સમય માં ઘણાં પણ આપણે ત્યાં જૈનશાસનના આ અહિંસા ધમની આજે ! તીર્થોની યાત્રા કરવાનો લાભ પણ જાગે. અને તેથી જ આજકાલ વિશ્વને તાતી જરૂર છે ત્યારે તે સાવ વાડાબંધીમાં અને અંગત વાણસને જુદા જુદા પ્રાન્તના તીર્થોના દર્શન કરવાની ભાવના
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy