SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ન] તા. ૪૫-૧૯હ૦ • [ ૫૫ વાયાં એ સંક૯પથી શીધ્ર સિદ્ધ થાય માટે ચાલુ વરસીતપની | રાખ્યા વિના બાપાજીની આરાધના ચાલુ રખાવી “અરે !! કસોટી આરાધનામાં શ્રી વરદીચ'જી હસરાજજી માધાજીએ એવુ ના તા કેઈ પાર ન હતા સ ધ નિકળવાના ૧૫ દિવસ પહેલાં જ નક્કી કર્યું કે જ્યાં સુધી ગિરિરાજને સઘ કાઢવાને મન- એમના નાના દિકરા ચુનીલાલને હાર્ટની તકલીફ થઈ ડોકટરે રથ પુરા ન થાય ત્યાં સુધી ભારે વરસીતપનુ પારણુ’ ન | સાફ ના પાડેલી કે તમારે ટેલીફાન પણ લેવાને નહિ. સ’પુણ કરવુ. દરેકમાં કાઢી તો આવે પણ આમા તે આકરી | આરામની જરૂર છે. આ સાંભળી બાપાજી ચિંતામાં પડી ગયા. કે કસોટી થઈ, એક-બે કે ત્રણ નહિ પણ દશ દશ વર્ધાના | હેવે સઘનુ' શુ' થશે ? તેમને ચેવિહાર અઠુંમના પ્રારંભ કર્યો વાણાં વાઈ ગયા, હુષિત હૈયે વરસીતપ ચાલુ ને ચાલુ | પણ હિંમત હગી ગઈ ત્યારે પુત્રવધૂ માહિનીએને હિંમત આપી રાખ્યો. પણ આખરે તેઓ કસોટીમાંથી પાર ઉતર્યા. વર્ષોથી | ને કહ્યું કે બાપાજી બનવા કાળે જે બનવાનું હશે તે બનશે, સેવેલું સ્વપ્ન સફળ બન્યુ' શા વર દીચંદના ધમપત્ની | પણ આ મહાન કાય” પણ કરવુ’ જ છે. હવે તો આચાર્ય મહારાજ સ્વર્ગસ્થ ક‘કુબેનની પણ ઘણી ભાવના હતી, પણ તેઓ | શ્રી પણ માલવાડાની નજીકમાં આવી ગયા હશે. એટલે આપણે આવા સુકૃતે જોવા રહ્યા નહિં. પણ તેમના કુટુંબ પરિવારે | તૈયારી કરી મુંબઈથી માલવાડા પહોંચવુ જરૂરી છે. પણ તમારા તેમની બધી જ ભાવના પણ કરી. દીકરાને સુ'બઈ રાખીને જઇએ તેમને આરામ થઈ જશે પછી તે શાહ વરદીચ"દજી પતે એમના નાના દીકરા ચુનીલાલની જાતે માલવાડા આવી જશે. આ રીતેના વળૉક ઉતારીને પુત્રવધુ સાથે ૧૭ વર્ષથી રહે છે, એમની પુત્રવધૂ મેાહિનીબેન જેમનુ’ હિનીબેન બાપાજીને લઇને માલવાડી આવી ગયા અને સલની સ્વાથ્ય સુખાકારી રહેતુ’ નથી છતાં તે પોતાની જાતની કાળજી તૈયારી જોઇને વરદીચ'દજીને ભાવ આવ્યા કે પહેલી તીથમાળા માહિનીને જ પહેરાવવી છે. ત્યારે માહિનીબેન કહ્યું કે પહેલી માળા બાપાજીને બીજી માળા તેમના દિકરાને અને બીજી માળા મારે પહેરવાની. આ રીતે નિર્ણય લેવાયા અને તેજ રીતે તીર્થ માળા પહેરાવવામાં આવી - સુ બઇથી માલવાડે! સ'ધ માં પધારવા માટે શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરી શ્વરજી મહારાજશ્રીના પટ્ટાલ'કાર શાસ્ત્રવિશારદ પુજ્ય આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિશ્વરજી મસા૦ના પટ્ટધર સૌમ્યમૂર્તિ ૩ આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મઠ સી૦ તથા તેમના શિષ્ય વિદ્વાન પ૦ આચાર્ય શ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મક સાંજ આદિ કે-જેઓ તે સમયે વિલેપાર્લા (વેસ્ટ) માં ચાતુર્માસ બિરાજમાન હતા. તેએાને અતિ આગ્રહે પુર્વક વિનતિ કરતાં પુજ્ય શ્રી પોતાના શિષ્ણુ-પ્રશિષ્ય ગgિશ્રી પુંડરીકવિજયજી, મુનિશ્રી વાચરપતિ વિજયજી, મુનિશ્રી ગુણુશીલવિજયજી, મુનિ શ્રી લલિતોગવિજયજી, મુનિશ્રી સુબોધવિજયજી, મુનિશ્રી વારિવેણુવિજયજી, મુનિશ્રી મિત્રસેનવિજયજી આદિ સપરીવાર કારતક વદ ૩ની પાલથી વિહાર કરી ઘાટકોપર-સુલટું આદિ પરામાં થઈ દાલતનગર પધાર્યા. ત્યાંથી કા. ૬. ૧૦ના શુભ દિવસે વિહાર શરૂ કર્યો. હાઇવેના રસ્તે આગળ વધતાં વધતાં ભીલાડ પધાર્યા ત્યાં શાહે રામચંદ ગેનાજીએ સુંદર ભક્તિ કરી. ત્યાં ડેલા કાળા સમુદાયન મુનિશ્રીગૌતમવિજયજી મ. સયા જે એ પુજ્ય આચાર્ય મહના પરિચીત હતા. એટલે તેઓ આચાય મસા૦ના દશ”નથી ભાવવિભોર બની ગયા. ત્યાંથી વાપી પધાર્યા. ત્યાં માગશર સુદિ ૪ના દિવસે પરમ વિદ્રપ્રવર પૂજ્યપાદ અાચાર્ય મહારાજ ગણિથી પુતરીકવિજયજી મહારાજને પંન્યાસપદ પ્રદાનના પ્રસ'ગ શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ | ઘણો ઉલ્લાસપુર્વક ઉજવાચા, આ પ્રસંગે દેલતનગર એરીવલી–
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy