________________
0569 7
તા. ૪-૫-૧૯૯૦ પરમ સૌમ્યમ્ ર્તિ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રી | તથા તેઓશ્રીના પટ્ટધર વિદ્વતૃપ્રવર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી
| વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં માલવાડા (રાજસ્થાન ) થી નિકળેલા શ્રી શત્રુંજય મહાતીર્થના
છરી પાલિત મહાન યાત્રા સંઘ
સૂરીશ્વરજી મ.સાઢ (તે સમયે ઉપાધ્યાય હતા)ની શુભ નિશ્રામાં ઉપધાન તપની સુદર આરાધના કરાવી ત્યારથી પોતાના મનમાં એક શુભસંક૯૫ કરેલા કે મારે મારા ગામથી સ’ઘ સાથે આવી. આ ગરવા ગિરિરાજને ભેટવું' !!! એ સ’ક લેપ કરે વર્ષોના વા’ણા
ઓષધનું શિખરબધી જ ચીમનતિહાસિક ગાય સાનભ સારી /
માલાવાડની પુગ્યભૂમિ માલવાડા એ રાજસ્થાનમાં આવેલ' જીલ્લા જાહેરમાં ભીનમાલ અને જીરાવલાની સમીપે જિનમદિરા, ઉપાશ્રયે, જ્ઞાન ભ'હારો, ગુરમરિો આદિથી શોભતુ' એક ઐતિહાસિક ગામ છે. ગામમાં શેઠશ્રી મગનલાલ મુળચંદજી ચીમનલાલજીની ઉદારતાની ગૌરવું ગાથા ગાતુ* શિખરખ'ધી ભવ્ય જિનાલય, જૈન બોડીંગ, હાઇસ્કુલ,
|ષધાલય, ધર્મશાળા આદિ છે. ગામના જિનમંદિરમાં બિરાજમાન શ્રી ગાડી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી શાંતીનાથ પ્રભુ આદિ જિનબિ' બા તથા બાડી"ગના જિનમંદિરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ જિનબિંબ તેમજ શ્રી પાર્વનાથ પ્રભુના ૧૦ ભા અને શ્રી મહાવીર પ્રભુના ૨ ૭ ભાના સુદર આર્કષક ચિત્રપટો છે. અહિં ધુમનિષ્ઠ—સ કારી અને ધનાઢય શ્રાવકોના કુ ટ ઓ વસે છે. અહિંના વતની કક્ષા ભાઈ-બહેનાએ વૈરાગ્યવાસિત બની પ્રવજ્યાના પથ સ્વીકાર્યો છે. માલવાડા ગામ શેઠ ઉમાજી ઓખાજી પરિવારથી દીપી રહ્યું છે.
વનું સ્વપ્ન ફંડયુ. આ જ માલવાડાના વતની માધાણી પરિવારના શાહે હ‘સરાજ ભલાજીએ પોતે ગિરિરાજની છાયામાં સં', ૨૦૧૯ ની સાલમાં શાસન સમ્રાટ સમુદાયના પુત્ર આ ભગવંત શ્રી વિજયન દનસુરીશ્વરજી મ૦ સારુ, પુ આચાર્ય ભગવંત વિજયવિજ્ઞાનસુરી* મ0 સો૦, પુત્ર આચાર્ય ભગવત વિજયકÚસૂરીશ્વરજી (સાદ ની શુભ નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરાવી હતી,
થી એમના મોટાભાઇ શાહે વરદીચ'દજીએ પુજ્ય આચાર્ય ભગવત વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મ૦ સારુ પાસે અભિગ્રહ કરેલા કે મારે ઉપધાન તપની આરાધના કરાવવી, પુત્ર આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી તે અભિગ્રહ ૧૩ વર્ષ સફળ થતાં વિ. સ', ૨ ૩ ૨ની સાલમાં પુજય આચાર્ય ભગવંત વિજયદેવસુ રાધરજી મ૦સી૦ તથા પુજય આચાર્ય ભગવત વિજય હેમ, દ્ર
પરમ સૌમ્યભૂત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ