________________
25869 Regd No. G.BV 20 JAIN OFFICE :P BOX NO 1757 BHAVNAGAR-364001 (Gujarat)
29919 R, C/ Tele 0 C
સમાચાર પેજનાં : રૂ. ૫૦૦/જાહેરાત એક પિજના : રૂ. ૭૦૦/
વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય : રૂ. ૫૦૧/
સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ
|| જૈન વર્ષ : ૮૭ ||
વિર સં. ૨૫૧૬ઃ વિ. સં. ૨૦૪૬ ૨ સુદ ૧૨ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક :
તા. ૬ એપ્રીલ ૧૯૯૦ શુક્ર પર મહે ૬ ગુલાબચંદ શેઠ છે. અંક : ૧૩/૧૪
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિ . જૈન ઓફિસ, પ બે. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર,
દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૧૦૦૧ દેવા ધદેવ મહાવીર પરમાત્મા વીર–ધર્મના પુનરૂદ્ધાર: માય...
પ્રશ્ન-દડને બરાબર જોરથી ગ્રહણ કરીબ કર્મોન્સના માટે બહાર આવ ! અને અન્તરના અવાજથી સુપ્ત-પ્રમુખ પ્રજામાં આન્દોલન મચાવ!
. . . લેને રીઝવવા અને સત્ય ભાષણ કરવું એ એ, બીજાથી વિરૂદ્ધ છે. યશવાદને હેમાને પણ સર્વત્ર સત્યની છે કણા કર!
સુહદ ! કાપવાદથી ન ડર! ન ડર! લેકેના અવાદ પુર્ણ કેલાહલને એમ સમજ કે તેઓ કડવું ઔષધ પીવરાવતાં રાડ નાંખી રહ્યાં છે. અને એ સમજી મનને પ્રસન્ન રાખે !
પ્રજામાં ચોમેર ક્રાન્તિ થાય, ત્યારે મહાન્ કેલાડી થે જ જોઈએ. એમાં જ સમાજના ઉત્થાનનું બીજ સમાયું છે. ઉત્પીડન વગર તે પ્રસવ 1ણું યે થતા કે !
માનવરૂપે તે અવતાર લીધે છે, તું પુરૂષ છે, સમજુ છે, તારા કર્તવ્યને સમજ ! ભેગ. તે જાનવરો પણ ભોગવે છે.
સમાજ એ ધર્મનું મંદિર છે. એની પડતી હાલત પર ધ્યાન આપ ! અને એ બાબતમાં તારૂં અવશ્ય કરવા લાયક કર્તવ્ય શું છે, એને વિચાર કર.
ભયને દુર ફેંકી ઉભે થા ! નીડરપણે તૈયાર થા ! તારા પુરૂપાર્થને ફરવ! અને સમાજના ઉત્થાન-કાર્યમાં તરે યેગ્ય
હિસ્સો આપ ! જે પ્રભુના બતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી;
આ ઉત્તમ કર્મ—ગ એ મહાત્માપણું છે. ઈશ્વર-ભકિતના જે પ્રભુની કુનેન ન અમીભરી, દાઝે દુઃખ કાપતી,
કલ્યાણમય આનન્દમાં રમનારા સન્ત આ કમ-થાગના પંથે જે પ્રભુએ મર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના; વિચરે છે. જે વારંક જનદેવના નામ, હાજે સદા વંદના.
– ન્યાયવિશારદ ન્યાયતીથ મુનિરાજશ્રી ન્યાય જયજી.