SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જેન]. - તા.૬-૧-૧૯૮૯ નથી સહી છીએ મહા રજુ કરવા તૈયાર કરી વધેની જ આત્માને શાસ્ત્રવેશારદ કવીરત્ન, પિયુષપાણી આચાર્ય ભગવંત શ્રીમદ્ શારદ વીરન. પિયષપાણી આચાર્ય ભગવંત શ્રીમદ | (૩) ક્રીજરમાં રાખેલી-થીજાવેલી તમામ વાનગી અભય છે. જેથી વિજયઅમૃતસુરીશ્વરજીને વાત કરી માર્ગદર્શન આપવા પ્રાર્થના કરી. આઈસક્રીમ અને કુલ્ફીને જેન વાનગીઓ કહેવાય ની દીર્ઘદા આયાય ભગવંતે તે બધા ગ્રંથો એમના વિદ્વાન શિષ્યરત્ન | (૪) પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ કઈ વાનગીમાં ફલાવ ને ઉપયોગ ધર્મધુરંધરવિજયજીને બતાવવા સુચન કર્યું અને ગુરૂ આજ્ઞા તહત્તી નથી થયો તેમ દર્શાવેલ છે. જ્યારે વાનગી નં.1 ફલાવર કહી પુજય ધર્મપુરંધરવિજયજીએ ઉંડું સંશોધન કરી, વર્ષોની અથાક ઉપરાંત બટેટા વાનગી નં ૧૫૯ માં ગાજર એ બટેટા જે. મહેનત કરી શ્રી સિદ્ધચક્ર પુજન તૈયાર કર્યું. અને આ સિદ્ધચક્ર કંદમુળ છે તેને ઉપયોગ વાનગીમાં કરેલો છે. 1 : પુજન આપણી મમક્ષ રજુ કરવા માટે આપણે એ સદ્દગત ગુરૂ-શિષ્યના |(૫) માખણ, મધ, મદિર ને માંસ એ જેને માટે મહાવિગઈ કહે ઋણી છીએ. વાય છે. તેને તે તમામ જૈનો ત્યાગ જ હોય. માખણનો આજે ૯ મી ઉણ પુજન, પદ્માવતીપુજન, ભક્તામરપુજન, વિદ્યા- ઉપયોગ પણ વાનગી નં. ૧૬ભાં દર્શાવવામાં આવે છે. દેવીપુજન ખરે ખર લેભાગુ શ્રાવકે એ પિતાની ઉદરપુર્તી માટે ભણા- | (૬) વાનગી નં. ૧૬૩ માં બટેટા અને માખણને ઉલે ન કરવામાં વવાનું શરૂ કર્યું છે. કીત ભુખ્યા સાધુ ભગવંતે હાજરી આપે છે. આવ્યો છે. ધર્મના નામે ધc [ગ ચલાવે છે એને ભેળા ભકત બાબા વાક્ય આ ઉપરાંત જૈન શાસ્ત્રમાં ખાદ્ય-અખાદ્ય અંગે ઘણી વિગપ્રમાણમ’ આવા પુજને ભણાવવા છુટે હાથે લક્ષ્મી વાપરે છે. પરંતુ, તથી સસજ અપિવામાં આવી છે. દા. ત. જૈન સિદ્ધાંત પ્રમાણે વર્ષના એટલા માટે જ મહારાષ્ટ્ર દેશદ્ધારક સુવિશાલ ગચ્છાધિપતી પ્રવચન ત્રણ ચોમાસા (ભાગ) પાડવામાં આવ્યા છે. દરેક માસમાં કઈ કઈ પ્રભાવક સ્વનામ ધન્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી આ 1 વસ્તુ ખવાય અને નહી ખવાય તેની વિગતે જો કઈ રન સાધુપુજનોમાં અનુમતી આપતા નથી. વૈષ્ણવોના છપ્પન ભોગની આપણે | સાધ્વીજી મહારાજને મળીને લીધી હતી અને આ ચોપડીને શરૂઆતમાં ટીકા કરીએ છ એ. પુજન પ્રસંગે ફળ નૈવેદ્ય થાળ ભરીએ છીએ. | જણાવી હતી તે ઘણુ યોગ્ય થયું હોત, સાચી દષ્ટી કયાં છે. સમજણને અભાવ- એટલું જ નહિ પણ સત્ય વળી જૈનો મહિનાની પાંચ તિથીએ અને કેટલાક પર તિથીએ વસ્તુ સ્વીકારવાની પણ પડી નથી. લીલોતરી ખાતા નથી. આ દિવસમાં કઈ વાનગી બનાવી શકાય –હિરાચંદ સ્વરૂપચંદ ઝવેરી(મુંબઈ)| તેનું એક અલગ પ્રકરણ આપ્યું હોત તે ઘણુ સારૂ થયું હોત. કારણ જેનો ચેતે...! | કે લીલોતરી ત્યાગના દિવસે જૈન યુવાન વર્ગ “બહાર ખાસ થઈ ગયો છે તેમને આ વાનગીઓ મારફત પાછા “ઘરની રસેડા” માં લાવવાનું , * હમણાં મુંબઈની પ્રકાશન સંસ્થા ઇસમન પ્રકાશન તરફથી પુણ્યનું કામ થઇ શકત. સુમનની જૈન વાનગીઓ” નામની એક વાનગીની પુસ્તીકા બહાર આટલી ગુટીઓ બાદ કરતા આ પુસ્તકની લેખક શ્રીમતિ પાડવામાં આવી છે. આજકાલ અભક્ષ્ય વાનગીઓ જયાં ને ત્યાં ખવાય દિપીકા 'ઝવેરને ધન્યવાદ,.. છે અને ખુદ તન ધર્મ ને ત્યાં અંગત રીતે અને શુભ પ્રસંગોએ –બી. એમ. શાહ (સુરત) જમણેમાં પણ જેન સિદ્ધાંત પ્રમાણે રાંધવાની, પીરસવાની અને ખવાતા પણ પદ્ધતિએ જે ખરેખર વૈજ્ઞાનિક છે તેને તીલાંજલિ અપાઈ શ્રી નાગેશ્વર તીર્થે પધારે ગઈ છે તેવા સમયે આ પુસ્તક એક મહત્વના ભોમીયાની ગરજ સારશે શ્રી નાગેટવર તીર્થ ભારતમાં એક જ શ્રી પાર્વથ ભ, ની તે અપેક્ષાએ રઘુ. પરંતુ વાંચતા આ માન્યતા ભ્રામક પુરવાર થઈ. | કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણ સાત ફણાધારી ઉત્સગરૂપે -| પ્રથમ તો આ પુસ્તકની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ જણાવેલ છે કે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. જેન સિદ્ધાંત વાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કર્યું છે જે તદ્દન - હજારે યાત્રિકે દર્શનાર્થે પધારે છે. ભોજનશાળ ધર્મશાળા ખે છે. વળી તેમાં જણાવેલ છે કે આ પુસ્તકની વાનગીઓમાં વિગેરેની સુવિધા છે. યાત્રિકોને આવવા માટે ચૌમહલા સ્ટેશને તથા કયાંય કદમુળ” નો ઉપયોગ થયો નથી તે ધરાર ખોટુ છે. આલોટથી બસ સેવીં સ મળે છે. અગાઉ સુચના આપ થી પેઢીની (૧) વાનગી નં -૧૫ માં વિદળ નહીં થાય માટે દહીંને વરાળ નીકળે | જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠમ તપવાળા માટે પુર્ણવ્યવસ્થા છે. છેએટલું ગરમ કરવાનું બરાબર જણાવ્યું છે. પણ પછી તેજ (ફેન નં. ૭૩ આલેટ) –લિ. દીપચંદ જૈફ સેક્રેટરી દહીંને ફ્રીજ માં મુકવાની વાત બરાબર નથી. કારણ કે જેન! સિદ્ધાંત મુ બ ફ્રીજમાં મુકેલ વસ્તુઓ અભક્ષ્ય બની જાય છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢીને (૨) વાનગી ન. ૧૦૭માં દહીને ગરમ કરવાની સુચના આપી નથી. | P, 0. ઉન્હલ B સ્ટે. : ચૌહલા [ રાજાથાન] . - જીવ સમતાની સાધના માટે સામાયિક કરતો હોય છે, પણ મમતા મૂકી એ કરતા નથી.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy