SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ *********** મન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી શ્રી સંઘના ચામાં નમ્ર વિનંતી નિવેદક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, ૭, ત્રીજો ભેાઇવાડા, ભુલેશ્વર, મુ બઇ-૪૦૦૦૦૨. જ્ઞાન વિના પશુ મારિખા, જાણા ઈષ્ઠ સસાર; ત. ૩-૨-૧૯૮૯ જ્ઞાન આરાધનથી લડે, શિવપદ સુખ શ્રીકાર. આ. વિજયલક્ષ્મી મ. સા. જ્ઞાન વિનાનું જીવન પશુ જીવન તરીકે જ્ઞાનીએ જણાવે છે. અહિં જ્ઞાન તે “ સમ્યગ્નાન ” જગતના જીવાતે સુખશાંતિનું સાધન સમ્યગ્નાન છે. અજ્ઞાનના અંધકારને નાશ કરનાર સમ્યગ્નાન છે. પશુ જીવનમાંથી સાચુ માનવજીવન બનાવનાર સભ્ય જ્ઞાન છે. જગતના જીવે આવું સમ્યગ્નાન પામે તે માટે ગણધર ભગવતે વગેરે આપણા પૂર્વાચાય ભગવતાએ શાોર ચ્યા શ્રી મુર્ખાસ્વામિ, મામા, દેવયાચક ગણિ, નિબસ સમાજમા, ઉમાસ્વાતિમ, વજ્રસ્થા, રિદિ સિ કાલ રાત ઢંમર, મારી, દર, મગીરી, ખસયદેવસૂરિ, નન્ડર, મુનિ મુર્તિ, હરિ મોપાધ્યામ કવિ પગશિ, ઉમા. પ્રતિવિજ્યઋગણિ, ઉપા. વિનયવિજયજી વગેરે આથાય. ભગવતએ ભાષણા પર ઉપકાર કરવા સુખ, તરસ, નિંદ્રા, થાક વગેરેને ગણકાર્યા વગર લાખા શાસ્ત્રોની રચના કરી. પરંતુ વિષમકાળે પોતાના પન્ને ફેરવી ઘણા શાસ્રોત નષ્ટ કર્યાં. આમ છતાં “ ભાંગ્યા ભરૂચ ’ના ન્યાયે હામ શાસ્ત્ર ચચા નાનભ’ચારામાં મોજુદ છે. આપણા નિકટના આવા ગમતાને પણ્ અનેક ધુન લખાવી પ્રકાશિત કરી રક્ષા કરી છે. આ બધા શાસ્ત્રોની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે. શાસ્ત્ર રક્ષા કરવાના ત્રણ ઉપાયે છે. ૧, પ્રાચીન શાસ્ત્રોને મજબુત કાગળ ઉપર સારા અક્ષરે લખાવવા અને જ્ઞાનભડારા કરી સુરક્ષિત રાખવા, પ્રાચીન શાસ્ત્રોને પ્રકાશિત (મુદ્રિત ) કરી ભારતના અનેક નાનડારામાં પહાંચાડી દેવા. પ્રાચીન શાસ્ત્રોને અનુસરીને નુતન શાસ્ત્રોના નિર્માણ કરવા, નગર 1 ૩, “ શ્રી જિનશાસન આરાધના દ્રષ્ટ" દ્વારા અમે પ્રથમ બે ઉપાયા ચાલુ કર્યાં છે. આજ સુધીમાં લગભગ એ હજાર ગ્રંથૈા (૨૫ લાખ લેાક) હાથવણાટના મજબુત કાગળ પર લખાવ્યા છે. ત્રીશ લહીયા હાલમાં લખવાનુ કામ કરી રહ્યા છે. આજ સુધીમાં ૪૭ શાસ્ત્રમંથા (લગભગ ૨૧૦૦૦ નકલા) પ્રકાશિત કરી ભારતભરના લગભગ ૩૫૦ જ્ઞાનડારામાં મા લાવ્યા છે. હજી હજારો ગ્રંથા લખાવવા છે તેમજ હજારા પ્રાચીન ગ્રંથા પ્રકાશિત કરવા છે. અનેક સધાના થા દાનવીર શ્રેષ્ઠીઓના ઉદાર સહકારથી આ કાર્ય સુલભ બન્યું છે. આપના તરફથી શાસનને આ · પવિત્ર કર્યુંમાં સહકારની અપેક્ષા છે. એકાદ પ્રાચીન શાસ્ત્રનું પ્રકાશન કરી જ્ઞાન છણાહારના લાભ લો. હું ખાતા રહેલ પ્રાચીન ગ્રંથ લખાવી શ્રુતરક્ષાના લાભ લે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થનારા ગ્રંથા ર્તનું મામ કિંમત લાભ લેનાર ૫૦૦૦ ગ્રંથનું નામ શ્રી વિમલનાથ ચરિત્ર સુખાધ સમાચારી શ્રી શાંતિનાથ ચરિત્ર ગદ્ય 2 શ્રી શાંતિનાથ ચરિત્ર પ્રદ્ય નવપદ પ્રકરણ ભા. ૧ [૪૯ જ્ઞાનસાગર શ્રી ચ'દ્રસુરી શ્રી ભાવચદ્રસુરિ શ્રી અજીતપ્રભ સુરિ દેવગુપ્ત સરિ શ્રી ઝમ આરાધના ટ્રસ્ટ વિમલનાથ સમયથી 2 +8+8+8+++++ ૮૦૦૦ વિશ્વન’દીકર સંઘ પાલડી, અમદાવાદ ૧૮૦૦૦ શ્રી વિલેપાર્લા ઈસ્ટની શ્રાવિકા હતા ૨૦૦૦. ૨૦૦૦૦ અગડી ગયેલા સામાજિક જીવનથી દેશની, ધર્મની અને સમાની એક પણ સમસ્યાનું નિરાકરણુ અશકય છે. -ભ૦ મહાવીર +0+0+0+10+0+0+0+ ********
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy