SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ l કાતિના કાર્યો થયા જિનશાસન આરાધના નદીસત્ર તા. ૩-૨-૧૯૮૯ જૈિન મુલુન્ડ-મુંબઈમાં છવીશ પ્રાચીન ગ્રંથોની શ્રી રાવલા પાર્શ્વનાથાય નમઃ બાર હજાર પ્રતોને ઉજવાયેલ પ્રકાશન સમારોહ | શ્રી ઘાણેરાવ (રાજસ્થાન) નગરે પુત યપાદ વર્ધમાન તપેનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્યભુવનભાનુસુરીશ્વરજી મ. સાઇના પ્રશિષ્ય પ. પુ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્યહેમચંદ્ર રિશ્વરજી મહારાજના આરાધનાથી મઘમઘતા ચાતુર્માસે અનેકવિધ | સહર્ષ જણાવવાનું કે શ્રી ઘાણેરાવ (રાજસ્થાન) નગરે શ્રી તપસ્યા છે. ઉપધાનતપની મંગળમય આ રાધનાએ તથા સાધમિક જીરાવલા પાશ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૪ના મહા વાસપૂર્વક પૂર્ણ થતાં મુલુન્ડ શ્રી સંઘમાં આનંદ-ઉલાસ છવાયો | સદી ૧૩ તા. ૧૮-૨-૮૯ ને શનિવારના પરમ પૂજય આચાર્ય અને પર્યશ્રીની નિશ્રામાં ઉપધાનતપની મંગળ આરાધનામાં ૨૧૫ ભગવંત ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ. પૂ. ભાવિક ખાત્માઓએ આરાધના કરી. આ. ભગવંત ગુણરત્નસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કરવાનું આ ઉપધાન તપની આરાધનાના શુભ દિવસો દરમ્યાન એક શાસન નક્કી કરવામાં આવ્યું છે. પ્રભાવક સુંદર પ્રસંગ ઉજવાયો. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ | શ્રી પ્રતિષ્ઠા મહોત્સવને કાર્યક્રમ તા. ૧૦-૨-૮૯ મહાસુદ દ્વારા પુર મ આચાર્યશ્રીની છેલ્લા ઘણા વર્ષોથી ભાવના-પ્રેરણાથી સાત-| ૫ શુક્રવારથી શરૂ થશે. આ પવિત્ર પ્રસંગે પધારવાનું ભાવભર્યું ક્ષેત્રની 'ક્તિના કાર્યો થયા. જેમાં તદન્તગતિ યુતઋક્તિનું કામ વેગવંતુ આમંત્રણ છે. બન્યું. ને અહેવાલ અમોએ જિનશાસન આરાધના ટ્રસ્ટની વિગતવાર જ લિ. શ્રી એસવાળ જૈન સંઘ-ઘારાવ (રાજસ્થાન) જાહેરખાં પાના નં. ૪થી ૫ર ઉપર આપેલ છે. ગત વર્ષે નંદીસુત્ર આદિ નાર પ્રાચીન ગ્રંથોનું પ્રકાશન કરી તેની પાંચ હજાર પ્રતો આ 5 પૂજાની જેડ મા ભારતભર ! શ્રીસંઘ, જ્ઞાનભંડારે વિગેરેમાં વિતરણ કરવામાં આવ્યા બાદ મા છ-સાત મહિનાના ટૂંકા ગાળા દરમ્યાન ટ્રસ્ટ તરફથી | અહિંસક રીતે બનાવેલી, ગરમી કે ઠંડીની સી કનને અનુકુળ. તા. ૧૫-૮૯ રવિવારના રોજ છવીશ પ્રાચીન શાસ્ત્રોનું પ્રકાશન જ પ્લાસ્ટીકના ડબ્બામાં સુંદર પિકીંગ કરેલી અને એ પ્રભુ-પુજા કરી તેની બાર હજાર મતે ચતુર્વિધ સંઘને અર્પણ કરવામાં આવી. માટેની પુજાની જોડ તૈયાર કરી છે. 'આ મારોહ પુજ્ય આચાર્યશ્રી તથા ૫, મુનિશ્રી મહાબોવિજયજી જ વ્યાજબી ભાવ અને ટકાઉપણાની ગેરેન્ટી આદિ મુ ભગવતે અને વિશાળ ભાવિક વર્ગોની ઉપસ્થિતીમાં ઉજ- 1 બનાવનાર તથા મુખ્ય પ્રાપ્તિ સ્થાનો : વવામાં અાવેલ. પુજ્ય મુનિશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યા બ દ -~: આરટેક્ષ સિન્થટીકસ :-- અતિથિવિ કોષ તરીકે પધારેલ શેઠશ્રી રમણલાલ દલસુખભાઇ શ્રોફ ૨૪, હનુમાન ગલી, ૧લી ક્રોસ લેન, કાલબાદેવી, મુંબઈ-૨, દિપક પ્રગટાવેલ. મુલુન્ડ શ્રીસંઘના પ્રમુખ શ્રી ટોકરશીભાઈએ છવીશ ફોન : ૨૫૫૮૬૯ - ૨૮૬૪૯૩૯ પુસ્તકના બંડલની રીબીન કાપી ઉદ્દઘાટન કરેલ. જે જે ગ્રંથોના - અન્ય પ્રાપ્તિ સ્થાને – સહાયક દ ાઓ હતા તેઓએ પૂજ્યશ્રીને ગ્રંથ વહેવરાવેલ. ત્યારબાદ • સેવંતીલાલ વી. જૈન મુંબઈના આ ગેડીઝ જૈન દેરાસર, શ્રી લાલબાગ જૈન સંઘ, શ્રી ૨૦, મહાજનગલી, પેલે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૨ શ્રીપાળનગ વગેરે અનેક સંઘેને આ પ્રતાના સેટ તથા અભિધાન ગમ પ્રવિણભાઈ જૈન જૈન ઉપરણવાળા) વ્યુત્તપતિ પ્રગ્યા કોશ ભા. ૧-૨ સમર્પિત કરવામાં આવ્યા. બીજી 1. ૧૦, મહાજન ગલી, ૯૬, ઝવેરી બજાર, મુંબઈ-૨ બાર પ્રતા પણ ટુંક સમયમાં શ્રીસંઘના ચરણે સમર્પિત કરાશે. શ્રી વર્ધમાન સંસ્કૃતિધામ મુલુન્ડ શ્રી સંઘના આંગણે ઉજવવામાં આવેલ શ્રી જિનશાસ ૬, ધન મેન્શન, પહેલે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, આરાધના ના વિશાળ કાર્યની સમગ્ર જૈન સમાજમાં ખુબ જ - ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪. અનુદના રવામાં આવી છે, જ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ | ગોપી રા-સુરત :- અત્રે સા વીશ્રી મયણાશ્રીજી (સુર્ય શિશુ)મ ર૭૭૭, જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, નિશાળ, ની પુણ્ય સતિ અર્થે, સંયમ જીવનની અનુમોદનાથે શ્રી સિદ્ધચક્ર રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ * બૃહદ્ધપુજન કથા લઘુશાંતિસ્નાત્ર સહ તા. ૧૫-૧-૮૯થી તા. ૨૨-૧ * તપોવન સંસ્કારધામ પ્રભાવતી દ્રસ્ટ ૮૯ સુધીને અષ્ટાહિષ્કા મહોત્સવ શ્રી જીવણચંદ દયાચંદ મલજી પરિવાર મુ. પિ.: ધારાગિરિ–૩૯૬૪૨૪ નિવસારી - ગુજરાત ] તરફથી શીઃ ધનાથ જૈન દેરાસરે ઉજવાયો છે. આ૦૦ઋછ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - જેમની શક્તિ મંગળ કાર્યોમાં જ વપરાતી રહે છે એમને રિદ્ધિ અને સિદ્ધિ બને મળે છે,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy