SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ જન] તા. ૮-૧૨-૧૯૮૯ ૪૪૧ આપણે પરમ કર્તધ્ય સાધર્મિક-વાસથ લેખક : સાહિત્ય વારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ - - વત ન સમયમાં જે કંઇ પુન્યનું કાર્ય કરવા જેવું ને ફરજરૂપ હોય તે તે “સાધમિક-વાત્સલ્ય” એ લે કે આપણા સ્વામી ભાઈઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિ તેને માટે પાંચ વર્ષ જે પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવર તથા આગેવાને દયાન આપે તે ભગવાન મહાવીરના શાસનને સૂર્યોદય થતાં વાર નહિં લાગે. આ સાધમિક-ડાત્સલ્ય અગે આપણા સ્વ. સિદ્ધ હસ્તક લેખક–પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહનો સચોટ સમજુતી આપતી ચા લેખમાળા દરેકને ઉપગી હાઈ અત્રે આપી રહેલ છીએ. આ સાધમિકતા અંગે પૂજ્ય ગુરુદેવ વ્યાખ્યાન યાદીમાં વિશેષ મહત્વ આપે, દરેક સંઘમાં ને તીર્થોમાં સાધર્મિકને કામે રાખે, તેમજ વ્યવસાય ઉદ્યોગ કે રાજકીય ક્ષેત્રમાં સાધર્મિક ભાઇને માટે પ્રયત્ન કરે...... -તંત્રી : મહેન્દ્ર ગુ’ બચંદ જૈન ધર્મરૂપી મહાસાગરે અદ્ભુત, અપૂર્વ કે અજોડ કહી | આ પ્રયોગ છે. શબ્દશાસ્ત્રીઓ તેને સમાસ કહે છે, એ લે સાધન શકાય એવાં અનેક રત્નો (વીચારો) આ જગતને આપેલાં છે| નિક-વાત્સલ્ય એ એક પ્રકારને સામાસિક શબ્દ છે. અને તેના પ િત્ર પ્રકાશથી સ્થળે સ્થળે સુખ-શાંતિ તથા સામાસિક શબ્દનો અર્થ પ્રાપ્ત કરવો હોય તે રથમ તેને આનંદ-મંગલનું વૃદ્ધિ થયેલી છે. આ રત્નને (વીચારોને) | વિગ્રહ કરવા જોઈએ, એટલે કે જે પદો જે રીતે જે કાઈ ગયાં પ્રકાશ પામવો અને અન્યને તેને પરિચય કરાવો, એ જીવનનું | હોય, તે પદેને તે રીતે છૂટાં પાડી બતાવવા જઈ ને. અહીં પરમ સૌભાગ્ય છે, એમ અમે માનીએ છીએ. આજ સુધી અમે સાધર્મિક-વાત્સલ્યને વિગ્રહ કરતાં “સાધમિકનું વાત્સ મ” એવી એ દિશામાં પ્રયત્નશીલ રહ્યા છીએ. સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે અને તેથી સાધર્મિક અને વસલ્ય એ જૈન ધર્મના ધર્મરનોમાંના એક વિશિષ્ટ ધર્મરત્ન સાધર્મિક- બે શબ્દોનો અર્થ સમજ જરૂરી બને છે. ] કરો પરિચય આપવા અમે ઉદ્યત થયા છીએ અને તથા! જેમ કામિક શબ્દ કમ પરથી બનેલ છે, નાગ કિ શબ્દ અમારું હૃદય :ઉત્કટ આનંદની લાગણી અનુભવી રહ્યું છે. નગર પરથી બનેલું છે અને વ્યાવહારિક શબ્દ વ્યવાર પરથી " લાંચને પણ એવો જ આનંદ આપશે, એમ બને છે, તેમ સાધમિક શબ્દ સધર્મ પરથી બનેલો છે. ત્યારે માની લઈએ, તે તે વધારે પડતું નથી. વધારામાં તે પાઠકેને | કરણની પરિભાષામાં કહીએ તે સાધર્મિક એ સધર્મ સહિત એક એવા કર્તવ્ય તરફ ઉત્સાહિત કરશે કે જેના પર જૈન શાસન રૂપ છે કે જે શબ્દના છેડે ઈક પ્રત્યય લાગવાથી અને આગળના કે સંઘના અભ્યદયને માટી આધાર છે. આ ધમ રનનું શુ ? અક્ષરમાં રહેલા વરની વૃદ્ધિ થવાથી સિદ્ધ થાય છે. નામ છે-સાધમિક-વાત્સલ્ય, તાદ્ધના રૂ૫ સ્વાર્થ કે સંબંધને દર્શાવનારું છે, પ્રલે સાધપ્રથમ શાખ નો અર્થભાવ કહેવો અને પછી તેના વિવિધ મિકનો અર્થ સધર્મથી યુક્ત કે સધર્મવાળો થાય છે છે. વન કરવું. આ પરિચયપદ્ધતિને અનુસરી અને પ્રથમ હવે સધર્મ એટલે શું ? એ આપણે સમજાનું રહ્યું. તેનો અર્થ તથ ભાવ કહીશું. સધર્મ શબ્દ શરીરમાં રહેલાં મસ્તક અને ધડની જેમસ અને સાધર્મિક- વાક્યના અર્થ : ધર્મ એવાં બે પદોથી બનેલું છે. તેમાં સ એ ઉપસી છે અને - સાધમક-દાસભ્ય શબ્દમાં વચ્ચે એક લઘુરે બા આવેલી છે, | ધર્મ એ પ્રકૃતિ છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઈચત છે કે તે બે શબ્દોનાં જોડાણને સંકેત કરે છે. આ જોડાણ સાધક કેત છે. આ રડાણ સાધક ! એક જ શબ્દ જુદાં જુદાં શાની પરિભાષામાં જ દો અર્થ શબ્દના છેડે આવેલા સંબંધદર્શક ષષ્ઠી વિભક્તિના પ્રત્યય લેપ બતાવે છે, એટલે અહીં ઉપસર્ગનો અર્થ વિન, શનિ - થવાથી સિદ્ધ થયેલ છે. પાસે પાસે રહેલી બે ઓરડીએને આફત નહિ, પણ શબ્દની આગળ લગાડવામાં અ તે એક છે, માટે એડા બનાવવા હોય તે વચ્ચેની દિવાલ પાડી નાંખ- તને પ્રત્યય સમજવા અને પ્રકૃતિને અથ” કુદરત કે સ્વભ વામાં આવે છે અથવા બે પક્ષને મનમેળ થતું ન હોય તે | નહિ, પણ મૂળ શબ્દ સમજે. સ ઉપસણ સીિ કરકરોની અખતરા કપ બાબત દૂર કરવામાં આવે છે, તેના જેવા ' વગેરે અનેક ભાવાને દર્શાવનારું છે. તેમાં અહીં તેને સમાનને " શુભ રૂપ છે, પરિભાષામાજિક ઘદર્શક થકી વિભક્તિના શરીરના આક્ત નહિ પણ અને પતિનો અર્થ કુદરતને સ્વભાવ આમાં પડવા છતાં ચંદન સુવાસ આપે છે, તેમ કષ્ટમાં પડવા છતાં સજજન સમભાવની સુવાસ આપે છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy