SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ xv] મહુવા માં ઉપધાનતપમાળારોપણ અને મુનિની કુશલચ દ્રવિજયને પ્રવર્તકપદ અત્રે ચાલી રહેલ ઉપધાન તપમાં ૧૬૧ મહાનુભાવા ઉપધાનતપની આરાધના ભક્તિભાવ પૂર્વક કરી રહયા છે. પાષવદ ૧ના ઉપધાનતપની માળ રાખવામાં આવી છે. તેમજ મુનિશ્રી કુશલચદ્રવિજયજી મસાને આજ દિવસે તા. ૨૨-૧-૮૯ના રાજ પ્રવ`કપદ એનાયત કરાશે. પુજ્ય મુનિત્ર કુરાલચ દ્રવિજયજી મ સાથે ૮૦ વર્ષની બુઝગ વયે પણ્ આરાધક આત્માની પ્રસન્નચિત્ત જ્ઞાન-ધ્યાન-જપ સાથે તપે ધર્મની સાધના શ્રી રયા છે તેમણે જૈન સમાજને અમુલ્ય કાળા આપ્યા છે. જેમાં (૧) શ્રી નામ-વિજ્ઞાન-કસ્તુરસુરિ સ્મૃતિ શ્રેણીનુ (દસ પુસ્તિકા) સપાદના કરી ત્રણેક લાખ નકલે તે ઘર ઘરમાં ફેલાવી હજીરા બાળકો, વકા, શિક્ષીતાને જૈનત્વના સંસ્કાર પામવા તે પુસ્તિકાએની પરીક્ષા આપી કઈક પામ્યા છે. (૨) વિશ્વમાં એક અને અજોડ રીતે પ્રતિષ્ઠા પામેલ પાલીતાણામાં ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને 4. ૨૦-૧-૧૯૮૯ શ્રી કેશવનગર અમદાવાદ મધ્યે પુજ્ય આચા .ભગવતશ્રી વિજયભુવતરશેખરસુરીશ્વરજી મ. સા., પ્રવર્તક પંન્યાસથી મહિમાવિન્યૂ મ. સા. તથા તપસ્વી મુનિરાજથી દેવેન્દ્રવિજયજી મ. સા. આદિની શુભ નિશ્રામાં કેશવનગરના મુખ્ય જૈન દેવાલયની જમણી તથા ડાબી બાજુએ તાજેતરમાં તૈયાર કરવામાં આવેલી દેવકૃલિમાં શ્રી નાકોડા ભૈરવ અને શ્રી પદ્માવતી માતાની પુનીત પધરામણી. - - મગલ કાર્યક્રમ તા. ૨૬–૧–૯ પોષ વીંદે ૪ ગુરુવારના રાજ નોંગલિક તરીકે કુંભસ્થાપના દેશ પાલપુજન, ન દાવત પુજન તે અષ્ટાદેશઅભિષેક વિગેરે વિવિધ 'વિધાનના મોંગલ કાર્યક્રમ. ત સમવસરણ્ય મહામંદિરનું કાર્ય પોતાની જાતનું સાચું સમપ ણ કરી જિનશાસનને આ અમુલ્ય મહામંદિરની ભેટ ધરી છે. આવા મુનિવરશ્રીએ કરેલ જિનશાસનની નિષ્કામ શક્તિ અને પ્રભાવનાના પુણ્ય પ્રક'ને પરિણામે તથા ગુરુકૃપા પાત્ર બતી સુવિશુદ્ધ સંયમની સાધનાના કારણે પ્રવતક પદવી પ્રાપ્ત કરી રહયા છે. જેતપુર-પંચાહ્નિકા મહાત્સવ : પુયુગદિવાકર આચાય શ્રી વિજયધ સુરીશ્વર. મેં સાના સમુદાયના સાધ્વીશ્રી યિવદાશ્રીજી મના શિષ્યા સાધ્વીશ્રી પદ્મયશાશ્રીજી મસા॰ના અત્રેના ચાતુર્માસ નિમિત તેમના સસારી પિતાશ્રી સ્વ. શેઠ મોહનલાલ દેવ"હું પરિવાર તરફથી તેઓના સંયમ જીવનની અનુમોદનાચે શ્રી પદ્માવતી માતાજીના પુજન સહિત પચાન્તિકા મહાત્સવ ઉજવાયે. તા. ૨૭-૧-૮૯ પેષ વિદે ૫ શુક્રવારના રાજ કુમારયેાગે સવારે શુભ મુહુતૅ શ્રી નાકોડાજી ભૌરવદેવ અને પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા તેમજ બપોરે વિજય મુર્હુત શ્રી પાર્શ્વપદ્માવતી પુજન તા. ૨૮-૧-૮૯ પેષ વિદે ૬ શનિવાર રાજ. પંચકલ્યાણક પુન કેશવનગર શ્રી શાંતિ જૈન મહિલા મંડળ દ્વારા ભણાવાશે લી. શ્રી મુનિનુંવ્રતસ્વામી જૈન શ્વે. મૂ॰ પૂર્વ સંઘ : મહોત્સવનુ શુભ સ્થળ : શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પાણીની ટાંકી પાસે, હાઇવે રોડ, કેશવનગર, અમદાવાદ - ૩૮૦૦૨૭ શત્રુ જય તીર્થ નિર્માણુ ચેાજનામાં લાભ લેવા વિનંતિ લિક તાથ ધોળકામાં ૧૮ વીઘા નવીન જમીન સંપાદન કરી ૯૦ હજાર ચા-ફુટના વ્યાસમાં શત્રુ ંજય ગિરિરાજની રચના થશે, ૪૦ ફુટ ઉંચા પર્વત બનાવી તેના ઉપર ૨૦ જિનાલયેા અને ૨૫ પ્રતિમાજી પધરાવવામાં આવરો, હવે ફૂંકત ખેજ ટુંકના આદેશ બાકી છે તેમજ મે।તી ! દુકની ભમતીમાં ૨૨ દેરીઓ બાકી છે, વહેલે તે પહેલા. લાભ લેવાની ભાવના હોયતા તાત્કાલિક સંપર્ક સાધવા વિનંતિ છે, હવે થાડાજ માદેશે બાકા છે. શ્રી તેજપાળ વસ્તુપાળ જૈન ચેરીટી ટ્રસ્ટ કલિકુંડ તીર્થં ધેાળકા (જિ. અમદાવાદ. ) જય ત્રિભુવન તી-ન દાસણુ મહેસાણા કલેાલ હાઈવે ઉપર ૧૫ વીઘા નવી જમીન સપાદન કરી મનમાહન પાનોય ભગવાનના પ્રાચીન પ્રતિમાથી આપની જય ત્રિભુવન તીનુ નિર્માણ થઈ રહયું છે, ભેાજનશાળા, ધર્મશાળા, ભાતાખાતાં વિગેરેનું નિર્માણ થઈ ગયું છે; જિનાલયનું નિર્માણકા હવે શરૂ થશે. તીર્થ નિર્માણની અનેક યોજનાઐમાં લાભ લઈ શકાશે જ્યારે પણ આપ અમદાવાદથી મહેસાણા તરફ જાઓ ત્યારે હાઈવે ઉપર જ આવેલ જય ત્રિભુવન તીનાં દેન કરવાનું ચુકશે નહિ. →→ સપર્ક સ્થળ :બાબુલાલ મગનલાલ શાહ ૧૦૩, સુમ’ગલ ફલેટ, નવર`ગપુરા, રસાલામા – અમદાવાદ. ***************** કોઈ પણ માનવી એમ કહી શકશે કે એ મારુ જીવન તર્કને ભુલ વિનાનું ગાળ્યું છે. - સાધના પ્રકાશ
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy