SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જેની તા. ૨૦-૧-૧૯૮૯ ૯િ કરવામાં આવે છે. તેથી આવા દોષો દુર થવાને બદલે ઉલટા વધુ | અને તેથી શ્રી સંઘની શિથિલતાને બહુ ઉત્તેજન મળે છે. એટલે સમસ્ત વ્યાપક બને છે. તેથી જે સંવશુદ્ધિ અને ધર્મશુદ્ધિને ટકાવી રાખવા | શ્રી સંઘના સંગઠનને નબળું પાડે એવા જે કંઈ ના-મોટા પ્રશ્નો કે હોય તે દેષિતને દોષિત કહેવાની હિંમત આપણે દાખવવી જોઈએ. | કારણે હોય તેનું આપણે બનતી ત્વરાએ નિવારણ કયું જોઈએ. હું જાણું છું કે આપણે બજાવવાની કામગીરી કંઈ સહેલી કે | સદગૃહસ્થ ! આ પ્રસંગે મારે આપને એટલું પષ્ટપણે જણાવી સુખદ નહિ પણ કઠણ અને કડવી છે. આમાં કોઈને અનધિકાર ચેષ્ટા | દેવું જોઈએ કે કેવળ મારા કહેવાથી કે મારા અનુર થી સંઘશુદ્ધિ, કરવા જેવું લાગે, એ પણ બનવા જોગ છે. પણ પરિસ્થિતિની અનિ- સંઘરક્ષા કે સંઘ-સંગઠનના આ મહાન કામની જવાબ નારી સ્વીકારવામાં વાર્યતા એવી છે કે એ આપણને આવા મુશ્કેલ કાર્યની જવાબદારી | આવે એમ હું મુદ્દલ છતે નથી... અહીં વિચાર કરતાં જે આપ લેવાની ફરજ પાડે છે. સૌને આવી જવાબદારી સાથે લેવાનું બરાબર ન લાગે કે એ માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને માટે બાહય આક્રમણ કરતાં આંતરિક | આપણે તૌયાર ન હોઈએ અને તેથી આ બાબતને પાટલેથી જ અટનબળાઈઓ વિષે વિશેષ હાનિકારક સાબિત થાય છે. બહારના ઝંઝા-| કવી દેવાનું ઉચિત લાગે તે એ માટે મારે આપને વિશેષ આગ્રહ કે વાત કરતાં અંદરખાનેથી ચુપચાપ આગળ વધતી ઉધઈ કયારેક ભારે દબાણ કરવાં, એ બરાબર ન ગણાય. છેવટે તે આ 5 વસ્તુ અંતરભયંકર નુકસાન કરી બેસે છે એ આપણા સ્વાનુભવની વાત છે. આપણે માંથી જ ઉગવી જોઈએ, અને હૃદયપુર્વક સ્વીકાર જોઈએ. એમ આ પ્રયત્ન આપણી આંતરિક ક્ષતિઓને દુર કરીને જૈન સંઘને બાહય થાય તે જ આ અંગે અત્યારે કે ભવિષ્યમાં મતભેઈ ગેરસમજ થતાં અને આંતર રીતે શુદ્ધ અને સશક્ત કરવાનું પવિત્ર કાર્ય છે, એટલે | અટકે અને બધાના હાર્દિક સહકારથી એમાં ધારી સફળતા મળી શકે. આવી જવાબદારી ઉઠાવવામાં આપણે કંઈ ભૂલ કરતા નથી એવો મને ! ...બાકી મારા પિતાના મનમાં તે આ કામમાં વ્યાજબીપણા, વિશ્વાસ છે. ઉપયોગી૫ણા તેમજ જરૂરીપણું વિષે જરાય શંકા નથી. જે હું મારા મેં શ્રમણ સંઘની ક્ષતિઓની વાત કરી એને અર્થ કોઈ એવો મનની વાત એક જ વાકયમાં કહેવા માંગું તે મારે વિવું જોઈએ કે હરગીઝ ન કરે કે આવક સંઘ ખામીઓથી મુક્ત છે. પહેલી વાત તે [ પાધડીને વળ હવે છે આવી ગયો છે અને ન સંઘની શુદ્ધિ એ છે કે અત્યારે શ્રમણ સંઘમાં જે કાંઈ ક્ષતિઓ દેખાય છે તે માટે અને એકતાની બાબતમાં જરાય ગફલત રાખવા જેમ નથી. હવે શું શ્રાવક સંઘ ની જવાબદારી ઓછી નથી. ઘણીવાર તો આપણે દષ્ટિરાગ, | કરવું તેને નિર્ણય આપ સૌએ કરવાને છે. આપણી વિવેક વગરની ભક્તિ કે આપણી સ્વાર્થપરાયણતા જ આવી | (તા. ૧૭ એપ્રિલ ૧૯૬૩ના રોજ શ્રી સંઘ સંમેલન માં આપેલ પ્રવ.. ક્ષતિઓને ઉત્તેજન આપે છે. એટલે શ્રાવક સંઘ જે જાગ્રત હોય તે| ચનને સંક્ષેપ) સંઘશુદ્ધિની સમગ્ર પરિસ્થિતિમાં ઘણે આવકારદાયક ફેર પડી જાય એમાં શક નથી. ' સ્થા. જૈન કોન્ફરન્સના અધ્યક્ષશ્રી લંકડ ધાર્મિક કાર્યોમાં, ધર્મોત્સવોના વહીવટમાં તેમજ જાહેર સંસ્થાઓના શ્રી અખિલ ભારતીવષય છે. સ્થાનક્વાસી જૈન કેન્ફરન્સ સંચાલનમાં, સ્વાથવૃત્તિને કારણે આપણામાં કેટલેક સ્થાને વ્યવહારશુદ્ધિ | નવી દિલ્લીની સાધારણ સભાની બેઠક નવા અધ્યક્ષ ની ચુંટણી અર્થે અને ખાસ કરીને અર્થશુદ્ધિમાં જે ઉણપ આવી ગયેલી જોવામાં આવે મળેલ. જેમાં મુંબઈના ઉદ્યોગપતિ અને સુપ્ર દ્ધ સમાજસેવક છે તે અક્ષતવ્ય છે અને તેથી શ્રાવક સંઘના તેજ અને પ્રભાવમાં શ્રી રાજમલ એસ. લુકડ મોટી બહુમતી મેળવી કો ફરન્સના અધ્યક્ષ ઘણી ખામી આવી ગઈ છે. તરીકે ચુંટાયા છે. જાહેર જનતામાં જૈન મહાજનનું માન અને વર્ચસ્વ પહેલાં જેવું | ', પૂજય સાધુ-સાધ્વીની લેખીત ૫રંક્ષાઓ રહયું નથી એનું કારણ મુખ્યત્વે વ્યવહારશુદ્ધિની આ ઉણપ જ છે. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મએ તૈયાર કરેલ મુનિ જીવનની એમ મને લાગે છે. આવી વ્યક્તિઓથી લેકેને માહિતગાર કરવા | બાળપેથી (ભાગ-ગેથી) ઉપર ૫૦ સાધુ-સાધ્વીજી મારાજોની લેખીત જોઈખ. વળી શ્રાવક સંઘની ધાર્મિક ભાવનામાં જે ખામી આવતી પરિક્ષા થોડા સમય પૂર્વે લેવાયેલ. તેમાં મોટી સંખમાં સાધુ-સાવી દેખાય છે. અને ધાર્મિક આચારાના પાલન તરફ જે ઉદાસીનતા | મહારાજોએ ભાગ લીધેલ. તેના પરિણામ સ્વરૂપ ૧ સાધુ-સાવીએ જોવામાં આવે છે, તે પણ ચિંતા ઉપજાવે એવી છે. આ રીતે શ્રાવક | ઉચ્ચ ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયેલ. સંઘમાં જે કાઈ ક્ષતિઓ દેખાય તેને દુર કરવા માટે પણ પ્રયત્ન - આ પુસ્તકની જે બીજી-ત્રીજી આવૃત્તિ બર પડેલ છે. તે કરવાની જરૂર છે.... ઉપરથી તૈયાર કરવું. આ પુસ્તકની ઉપલબિ માટે ૧ માર્ચ મને તો એમ પણ લાગે છે કે શ્રી સંઘનું સંગઠન શિથિલ થવાને | ૧૯૮૯ પછી જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપોળ, રીલીફ લીધે આપણામાં મારા-તારાપણાને દોષ અને દૃષ્ટિરાગ પેસી ગયા છે. | રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ના સરનામે સંપર્ક કરો. કપડા પર લાગેલા ડાઘ કાઢવા રખાતી કાળજી, તેટલી જ ચિતા આત્મા પર લાગેલા ડાઘ કાઢવાની રખાતી હોય તે? –રત્નામૃત ૪૪ જ જ જયંકજ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy