SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ R0ad G, BV, No, g JAIN OFFICE • Box No. 175 @HAVNAGAR-64001 (Gujarat) Tele, O, C/o 29919 R.C/o. 25869 EYE સ્વ. તંત્રી ગુલાબચંદ દેવચંદ શેઠ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક : ગુલાબચંદ શેઠ માટે જૈન આફ્રિક્સ, પે। એ. ન. ૧૭પ, દાણાપીઠ, ભાવનગર જૈન વર્ષ ૮૬ અંક-૪૩ રાજકારણમાં પ્રવેશવાની રાજકારણ એ ભાર ની સદા સળગતી વિકટ સમસ્યા છે. આ સમસ્યાએ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારાના વિવિધ ગામાં માત્ર કલેશ અને અશાંતિ જ નથી જન્માન્યા પશુ એણે તા સરય ભારતના મુળતામ ગંગેનાં કાયા સત્યને ણી નાખ્યુ છે. કારણની અસર નીચે ભારતમાં કેટકેટલી સમસ્પા અને ચર્ચા પેદા થતી રહે છે. અને એના લીધે ભારતની પ્રતમાં આચાર્ય વિચારની શિથિલતા અને પ્રમાત્મિકતા કે નિષ્ઠાના હાસ થતા રહેલ છે. તેને અટકાવવા નૈનિષ્ઠાને ચેતનવંતી કરવા ભારતના બંધારણે આપેલ અધીકાર મુજબ નવમી સભાની ચુડી માં નવેમ્બર માસની તા. ૨૨, ૨૪ ૨૬ ના ભારતભરમાં ૫૦ કરોડ લગભગ મતદારા ૭૦૦૦ લગભગ વારેાને મત આપી ભારતનુ' તાત્કાલિક ભાવિ નક્કી કરશે. તેની ઉપેક્ષા પણ હાની કરા બની રહેશે. લેાક ઉમેદ આપણા 'જ્ય ધર્મગુરુદેવેા દ્વારા ગત વર્ષે અમદાવાદનાં શ્રમણુ સામેલ માં લેવાયેલ નિત્ય જૈનાએ રાજકારણમાં પ્રવેશ વાની જરૂર હેય આપણે પૂજ્ય ગુરુદેવાના મક્કમ નિર્ણય અનુ સાર સાકરે સફળ બની રહે તે આજના વર્તમાનના તકાદે। (આ અંગે વિગતે અમેાએ જૈન પત્રના તા. ૩–૧૧-૮૯ ના ૪૧માં અંકમાં વિગતે જણાવેલ છે તે તરફ ચતુર્વિધ શ્રી સ ંઘ ધ્યાન આપે.) શ્રી ગુણવંત શાહે આ અંગે અમદાવાદના સંદેશ પત્રમાં જણાવેલ છે કે :— ચૂંટણી વખતે સમાજના પ્રત્યેક સજ્જને રવા જોઈએ. સંકલ્પ આ પ્રમાણે છે: “મારા ક સમાચાર પેજના રૂા. ૫૦૦/જાહેરાત એક પેજના : રૂા. ૭૦ૢ૦/વાર્ષિક લવાજ્ન્મ : રૂા. ૫૦/આવન સભ્ય ૧ :શ. ૫૦૧/ બિર સ, ૨૫૧૬ : વિ સં. ૨૦૪૬ કાઈક વદ ૫ તા. ૧૭ નવેમ્બર ૧૯૮૯ વાર મુદ્રણ સ્થાન શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬ ૦.૧. શુભચેષ્ટાને હાર્દિક આવકાર ઉભેલા કવારામાં જે કાઈ હાથી. આ ગાળ ઉમેદવાર તેને હું મારા સિક્રિય ટેકો આપીશ”. સથિ કા એટલે કે (૧) હું ચૂટણીને દિવસે એ ઉમેદવારને મત આપવા અવશ્ય થશે. - લ હશે (૨) થેઢાક સમય અલગ ફાળવી એ ઉમેદવારને માટે પ્રચાર કરીશ | (૩) મારા સદ્ભાવના સક્રિય સતત તરીકે એને શીખચ પેટે રૂપિયા અગિયારથી તે એકસો એક વચ્ચેની રકમ કાળા પટે આપીશ. | આવુ નિહં કરનારા સનાને, ખા દેશનુ શુ વા ખેડ છે?' એવા ઉદ્ગારા કાઢવાના કોઈ હક નથી. આપણા દેશના ઘણાખરા સજ્જને છેક મહાભારતના વખતથી કેશરહિંના પ્રિવિયાની માફક કાયમ ઘરના ખૂણા જ પાળતા રહ્યા છે. રામા રોલાએ કહેલું કે માનવ ઇત્સિાસમાં જે દુઃખા સૠચા તે દુજનાને કારણે નથી સર્જાય પરંતુ સજ્જનાની નિષ્ક્રિયતાને કારણે સર્જાયાં છે. આજે પણ સમાજમાં દુર્ગંધના, દુ:શાસના, કર્યાં અને શકુનિએ જ ખરેખર સક્રિય છે. આ તા સ્થિતિ એવી છે કે નિરાશા મન પર ચી ન બેસે તે માટે હઠપુક મનને તૈયાર કરતાં રહેવામાં જ ઘણી શક્તિ ખર્ચાય છે. સો રચના સજ્જન ચૂટણીમાં ઊભા ર તા મત આપુ એવી વૃત્તિવાળા માણસા વાર'વાર પૂછે છે: પસ’ઇંગી જ કયાં છે?” આ પ્રશ્ન વાજબી છે પણ જો આપણે ગુચારાને, સકલ્પ | માફિયામિત્રાને અને દાદાને સ"સદ કે ધારાસભામાં જતા મતયિતામાંથી શકવા ઢાય તો પ્રમાણમાં આહા દુર્જનને પણ 2. આવે એક
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy