________________
પાક
PRIL
ROed G. BV. No. 29 JAIN OFFICEIP Box No. 175
HAVNAGAR-364001 (Gujarat) Tele, ૦, C/o. 29919 R,Co 25869
HINDITLD
nitin Mummm
જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/
વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી : રૂ!. ૫૦૧/
Inter,
સ્વ. તંત્રીઃ ગુલાબચંદ દેવચંદ શેઠ
તંત્રી મુદ્રક-પ્રકાશક-માલીક :
મહેર ગુલાબચંદ શેઠ જૈન ઓફિસ, પેિ છે. ન, ૧૭૫, દાણાપીઠ, ભાવનગર
વિર સં. ૨૫૧૬ : વિ સં. ૨૦૪૬ કાર્તિક સુદ ૧૨
- તા. ૧૦ નવેમ્બર ૧૯૮૯ શુક્ર પર
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૧
| જૈન” વર્ષ ૮૬
માખણ અંક-ર | તારા જ પૂ. રાષ્ટ્રીય સંત આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં બેંગલોર નગરમાં યાદગાર અને યશસ્વી ચાતુર્માણ
શ્રી આદિનાથ જન છે. સંઘ તેમજ સમાજ, સ્થાનકવાસી સમાજ, તેમજ તેરાપંથી સમાર માં આ ટ્રસ્ટીગણની આગ્રહ ભરી વિનંતીને | વર્ષે પર્યુષણ પર્વના સુઅવસરે ધર્મપ્રેમી ભાવિકે વિશેષ માન આપી પૂ. આચાર્ય શ્રી આદિ ઉત્સાહ પ્રગટયો હતો, પર્વ દરમ્યાન તપસ્યાઓનું પ્રમાણ વિપુલ દિનિમંડળ સહિત બેરનગરમાં ચાતુ-|
પ્રમાણમાં જોવા મળ્યું. શ્રી આદિનાથ જૈન: Aવે સઘ દ્વારા સાથે તા. ૮ જુલાઈના સવારના ૯-| કરવામાં આવેલ જાહેરાત અનુસાર આ વર્ષે આચાર્યશ્રી મહાસાગર ૩૦ વાગે ભવ્ય સમારોહસહ નગર પ્રવેશ | સૂરીશ્વરજી મ... સો૦
સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ૫૫ ઉપવાસની તપયા પ્રેમકર્યો, આ સુઅવસરના અધ્યક્ષપદે લત્તા કમલચંદ નાહર, ૫૧ ઉપવાસની તપસ્યા મૌનાદેવીપુખરાજ ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી બી. પટેલ, ૩૬ ઉપવાસની તપસ્યા શ્રી ભૂરમલ તલશાજી hખાગઢ, ડી. જત્તી પધાર્યા હતા. પૂજ્યશ્રીના પ્રવ- ૩૪ ઉપવાસની તપસ્યા શ્રી કાલુરામ ગિરધારીલાલ આમ તેમજ ચન શ્રમણનો લાભ કલાસ નગર પ્રવ- રતનબાઈ મેતીલાલ અનપુરે કરી, ૩૧ ઉપવાસ કરનાર તપસ્વી ચન મંડળ દ્વારા વિશાળસમારોહ મંડ
શ્રીમતી નિર્મલાદેવી માંગીલાલ, શ્રી શાંતિસ્વરૂપ મિસ પિચંદજી પનું આયોજન કરવામાં આવ્યું. જયાં પૂજયશ્રીના પ્રવચનોન) મહેતા, શ્રી રતિલાલ પ્રેમચંદ, શ્રી રાધાબાઈ ભંવરલાઢ ફાઉન લાભ નિયમીત આપવામાં આવતા હતા.
મીશ્રીમલ, જીવીબાઈ શાંતિલાલ, ભાગ્યવંતી મનહરલાલ તેમજ - બેંગ્લોર ન રનું જાણે ભાગ્ય જાગ્યું સ ઘના પૂન્યને સૂર્ય સુવાબાઈ નેમિચંદે કરી. સોળે કળાએ ખીલી ઉઠશે. પૂ. આચાર્યદેવશ્રી કૈલાસસાગર- આ ઉપરાંત ૧૬,૪, ૧૮/૩, ૧૫/૫, ૧૩/૧, સિ તપ-૧, સૂરીશ્વરજી મ ના પ્રશિષ્ય પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી ૧૧/૨૩, ૯/૧૦, તેમજ અઠ્ઠાઈની આરાધના કરનારની સંખ્યા પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા, પૂ૦ મુનિશ્રી અરૂણોદયસાગરજી ૧૫૧ની રહી. કુ. જ્ઞાનેશ્વરી નિર્ભયલાલે (ઉ. વ. ૧૫) ઉપ. મ. સા. આદિ શુભ નિશ્રામાં બેંગ્લોર નગરમાં યશસ્વી અને વાસની તપસ્યા કરી, યાદગાર ચાતુર્માની વિવિધ તપારાધના, પર્યુષણ પર્વ આરાધના પર્યુષણ પર્વ દરમ્યાન દેરાસરોમાં ભાવિકેની યર બી. તેમજ પૂજ્યશ્રી ૫૫માં જન્મ દિવસની શાનદાર ઉજવણી થઈ | જામતી રહી, રાત્રીના બધા જ દેરાસરમાં ભક્તિ મંડળીઓ
પર્યુષણ પર્વની ઉજવણી :- મંદિર માર્ગી મૂર્તિપૂજક' દ્વારા ભક્તિરસની ધારા વહેતી રહી.