SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ભીવંડી (થાણા)માં નવી ચાલ આ વર્ષ પૂ॰ પં. શ્રી શ્રેયસવિજયજી મ॰ તથા મુનિશ્રી ચદ્રશેખર વિજયજી મ૦ ની શુભ નિશ્રામાં તેમની શુભપ્રેરણાથી પર્યુષણમાં વીરપ્રભુના જન્મ વાંચન સમયે નાળીયેર ફાડવાથી અનેક રીતે વીરાધના થતી હાઇ નાળીયેર ફોડેલ નહી, ને શ્રીસંઘ તરફથી નળીયેરના ગેાટાની વ્યવસ્થા કરવામાં આવતા દરેકે તે પ્રથાને આવકારેલ અને દોષોથી દુર રહેનાર આ નવી ચાલની પ્રશંસા કરેલ. (બેાર આદી સ્થાનામાં આ ગેાટાની શેષ આપવાની પ્રથા છે.) પ્રતિક્રમણમાં પ્રાયઃ બાળકેએ જ ઉત્સાહથી આદેશપૂર્વક ભાગ લીધેલ. તા, ૭-૧૧-૧૯૮૯ મહા (પાષ) વદી ૫, મંગળવાર તા. ૧-૧-૧૯૯૦ [જૈન પાળીયાદ (બાટાદ)માં નવાન્શિકા મહેાત્સવ / પુ॰ સાધ્વીશ્રી સૂર્ય પ્રભાશ્રીજી મસા॰, શ્રી હષ પ્રભાશ્રીજી મ૰ આદિની શુભ નિશ્રામાં ચાતુર્માસની તથા પર્યુષા પની અનેરી અનેકવિધ ધર્મ આરાધના, તપશ્ચર્યાં અનુમાનાથે તેમજ પૂ॰ આચાર્ય દેવશ્રી વિજયપ્રભવચંદ્રસૂરીશ્વરજી મ૦ની સ્વર્ગાંરાહુ તિથિ તેમજ સાધ્વી શ્રી મણીશ્રીજી મ૦ ની ૮મી સ્વર્ગારાઢણુ તિથિ નિમીત્તે પાળિયાદ દેરાવાસી જૈન સĆઘના ઉપક્રમે નવાન્તિકા મહેાત્સવ ઉજવાયેલ. જેમાં શ્રી સિદ્ધચક્રપુજન ભકિતભાવથી થયેલ. પ્રભુજીની અંગ રચના, રાો ભાવના વિગેરે વિવિધ કાર્યક્રમા થયેલ. શ્રી નીતિ––મહેન્દ્ર મગલપ્રભ-અરિહંતસિદ્ધસૂરીશ્વર ગુરુભ્ય નમ: શ્રી શિવગંજ–સુમેરપુર નિવર્તી શ્રી નાકેાડાજી તીથી જૈસલમેર—નાકાડાજી તીના છ'રીપાલિત પયાત્રા સંઘ પાવન નિશ્રાદાતા :- તીર્થોદ્ધારક ૫૦ પુ॰ આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતી ૫૦ પૂ॰ આચાર્યદેવશ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મસા॰ તેમજ ૫૦′૦ આચાર્ય દેવશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મસા॰ આદિ મુનિભગવંત જૈસલ ર તીર્થમાં સવ યાજકોના સઘનુ મ ગણ ્યમાં સન ૨૦૦૬ પાય (માગશર - મનાકાજીતીમાં સવસાયિ શ્રી વદી–૧ બુધવાર માઘ સુદી ૮, શનિવા તા. ૧૩-૧૨-૧૯૮૯ al. ૩-૨-૧૯૯૦ પ્રેરણાદાતા :– પૂજ્યપાદ ગુરુભગન્તા તેમજ ગચ્છાધિપતીશ્રીના આજ્ઞાતિની પૂર્વ સાધ્વી શ્રી લલીતપ્રભાશ્રીજી મ॰ આદી સપરીવાર ૬ પૃર સાધુ-સાધ્વીજી ભગવંત આદી ચતુર્વિધ શ્રી મુર્તિપૂજક સંઘને પત્ર સ`પર્ક` માટે :- (૧) પૂ॰ આચાર્ય શ્રી હેમપ્રભસૂરિજી મ સા, ફાલના, (જિ. જાલેાર) મુ. પેા. પાદરલી-૩૦૭૦૩૦ ફાન : ૩૯ તખતગઢ (૨) (જિ. પાલી-રાજ.) મુ. પા. રાણીગાંવ-૩૬૦૧૧૫ ફોન : ૨૫૩ રાની (૩) શા. એસ. ી, પી, રોડ, ગાળ દેવળ, નબજાર, મુ*દ-૪૦૦૦૦૪ ફ્રાન ઃ ૩૫૯૨૫ સંધ પ્રયાણુનુ શુભ સ્થળ ઃ શ્રી શતીનાથ ભગવાન જૈન તી પેઢી મુ. જાડા, વાયા: સુમેરપુર, સ્ટે.: જવાઇબધ પા, નેતરા, (જી. પાલી-રાજસ્થાન) ફાન : ૫૮૦ (સુમેરપુર) પધારવા હાાદક આમંત્રણ છે. C/o. શા ઇંગમલ સાઇ સ્ટે : શ્રી ગજરાજ કે. શાહ સ્ટે. રાની જસરાજ રતનચંદ એન્ડ કુાં, ૧૭૬, ૩૫૫૬૬૩ આયાજક તેમજ વસ્થાપક :શ્રી જાકેાડાથી જેસલમેર છ'રીપાલીત પદયાત્રા સધ સમીતીના જય જનેન્દ્ર સહ પ્રણામ ગુમાવેલી વસ્તુની ગમગીનીમાં પાનાની પાસે હેાય તે વસ્તુ પણ માનવી ગુમાવી બેસે છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy