SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૧-૧૯૮૯ [જૈન સિધ્ધાંતની વાતા વાતા કરનાર સિધ્ધાંત વિષ્ણુ જીવન જીવે તેા શી ગતિ થાય. રાખ્યે; તેથી આપત પુછાવ્યું, આપની પાસે રૂબરૂ આવી વાત કરી. આપે સ્વદ્રવ્યી પુજા ન કરે તેા પાપ બંધાય તેવુ' ખેા મુકવા માટે સંમતિ આપ. છતાં, અંગત કારણસર મન દુઃખથી વેર વાળવાની હલકી વૃત્તિથી, શાહ કાંતિલાલ ચુનીલાલ તથા શાહ મનહરલાલ પ્રભુદાસે ખટપટ શરૂ કરી. તેમાં સાધુ મહાત્માઓના ઉપયાગ કર્યાં. | ઘેાડ1 દિવસ બાદ કાંતિભાઈના આપના નામથી લખેલ પત્ર દસ્તખત વગરના આવે. તેમાં લખ્યું કે ચાલી આાવતી પ્રણાલિકા બધ કરવા જેવી નથી. આપ રાવિરૂદ્ધની પ્રણાલિકાને માનશો. તે કદી મા યામાં આવે નહીં, એટલે અમેએ શાસ્ત્રની વાત પકડી રાખી. ધર્મસ્થાને તથા સાધુ મહાત્માના ઉપયેગ ધર્મ પામેલા સિદ્ધાતના નાશ કરવા માટે કદી કરે નહીં. પરંતુ ધર્મમાં સ્વાર્થી, સીન અને પ્રમાણિક માયાવી માસી જિતના ઉપયોગ અંગત સ્વાથ સાધવા ખટપટ કરે તે બિચારા યાપ ત્ર છે, આપે પ્રણાલિકાની અલાહ ન આપી હાત તે। તેઓ, ધર્મસ્થાનમાં જે રીતે પાપા બાંધ્યા છે. તે કદી બાંધી શકત નહી. તેએ બિચારા પાપથી બચી ગયા હોત જેએની પાસેથી શાસ્ત્રના નિણૅય લેવાના હે” તે શાસને વફાદારન રહે તેથી કેવી પરિસ્થિતિ પા થઈ ને તેનાથી કેટલુ અન થયું તે સિદ્ધાંતપ્રેમી મહાપુરુષા મારો નક્કી કરાયા. જેથી ખાત્રી થરીકે બામાં વધાર જવાબદાર ણ ગણાય. ઘણા હોવી સિદ્ધગિરિ ઉપર ચાતુર્માસનાં ન જવાય, સુતક લાગે, "પ્રતિક્રમ, પુરુ થયા પાઇ સતાક ભાવુ જોઈશે. બે નિર્જિન ટ્રાય અનેક પ્રણાલિકાને બદલી શાસ્ત્ર મુખની આરાધનાની વાત કરનારે કેસર સુખડની પ્રથાલિકાને મત્વ માપી શાસ્ત્રનો બંકર ક્રોડ કર્યો છે, તે આપના વચનથી જ સિદ્ધ થાય છે. આપે શાસ્ત્ર વિરૂદ્ધની પ્રણાલિકાને મહત્વ આપી શાસ્ત્રને વળગી રહેનારના વિશ્વાસઘાત કર્યો! છે. આપને કાર સિતિ નથી. બાપની. પ્રતિા ગાતા હોય તા સો તે અને ગમે તેવી રીતે રી ઢાળ, તે ઉપરની માતાથી મિત્ર થાય છે. અમે હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે જે કાષ્ઠ સિદ્ધાંત પ્રેમી માપના રાસે કામ કરશે તેા તેના જીવનની મોટામાં મોટી જી હરી અને તેની કિંમત શ્રી મુળી પડશે. સિદ્ધાંતની પાતા કરનાર સિદ્ધાંત વિણ ન જીવે તેની ગતિ થી થાય તે શાસ્રષ્ટિએ ગીતા ભગવા નક્કી કરી શકે. શાસ્ત્રની અને સિદ્ધાંતની યાતા સમની એકાંતે ગેક્ષની ભરધતા માટે ધર્મસ્થાને ઉભા કરવા જોઇએ, તેવા ઉપદેશ આપેલ. આપના વિશ્વાસે પુન્યશાનીઓએ લાખા રૂપીયા ખર્ચી ધર્માંતે ટકાવવા માટે સ્થતા ઉભા કર્યાં, તે જ ધર્મસ્થાનામાં ધર્મ વિરૂદ્ધની પ્રવૃત્તિ કરી . અસંયમી જીવન જીવાય છે, તેવી આપની પાસે વિનંતી કરે તે તેના ખદલામાં માર પડે, અને સંયમના ખપી આત્મા વધારેમાં વધારે ૬ બી. ક્રમ થાય તે માટે પ્રજાના થાય. તેથી પથારમાં પૈસા આપનારાઓને તેમજ સંઘના લયકર અપરાધ કરે છે કે કેમ તે આપે નકકી કરવાનું છે. આપને શાસ્ત્રની વાતા કાવામાં પ્રતિા વધારવા સિવાય બીજું કઈ ક્ષક્ષ નહેતુ, ને વણી રીકતાથી તેમજ અનુશ્રવથી નક્કી થાય છે. ધર્મ ને શાસ્ત્ર પ્રત્યે નના શગ ઢંત તો ધર્મસ્થાનામાં કદી સધી ટકી શકે નહી, મધમાં ન જૈનાચાયની ખ્યાતી પામેલા શાસ્ત્ર ને સિદ્ધાંતની હેામાં જ રહે અને આચરણમાં કે અમલમાં કાંઇ ન હોય તે તેમને માટે અમારે કાંઈ કહેવું નથી, તેના ન્યાય ગીતા” મહાપુરુષા જ કરશે. આપની જગતમાં એટલી બધી ખ્યાતી વધી ગઈ હતી કે આપના સિવાય આ કાળમાં ભગવાનના મા` ટકાવી શકે તેવ કેાઈ નથી; નથી આપના ગુનુ બધુન સાંભળતા ત્યારે અમાને ગુભારી કાર પાર નહાતાઃ અમારૂં કેટલુ' સદ્ભાગ્ય કે આપના જેવા ગુરુ અમેતે મળ્યા; પરંતુ જ્યારે અનુભવથી જાણ્યુ કે આ બધા ગુણના વ્યવસ્થિત પ્રચાર હતા અને કુશળતાપુર્વ કની ઇન્દ્રજાળ હતી. તે વાત જાણવામાં ભાવી ત્યારે અગેને વાતમાં કઈ પાર રહેશ નથી, વિભાવ છે એ આપે હત્ય હકીકત સ્વીકારવા જેવી તાકાત કેળવી હોય તૌ ગઈ ગુજરી ભુલી જઈ, બાપને જે શક્તિ મળી છે તેના સાયંત્ર કરી, હેલ્લી હિંદીમાં ભાત્મિક શાંતિ માટે, ઐવા નિ યતા કે માર મસ્તક જગતમાં ઊંચું લઇને ફરી શકીએ શ્રી ભાલડિયાજીમાં આપે કહેલ છે કે આવતી સાત, પીડવાડા ગામમુ કર્યા પાડી, ત્રાવિત તરીકે પુ. આચાર્યદેવ નિજધ્રુવન ભાનુસુરીશ્વરજીને નીમવાના છે.. આ વાત ખરેખર સત્ય ૐય તો આવે લાંબા ટાઈમ કાઢવામાં કાંઈ ફ્રાયદે નથી, જેટલી વહેલી નિવૃત્તિ લેવાશે તેમાં માપ અને સંઘનું કાણું છે. પરંતુ તેમાં કઈ રમત હશે તે ગુમાવવાનું ઘણુ થશે. હવે આપના હાથથી ૮ કાઈ રમત રમાશે તે આપને અને જૈન શાસનને મહાન નુકશાન થશે. એ જ વિનતી. અમારી વેદના હવે પછી જણાવશુ’, | લી, સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વ`દના સ્વીકારશેાજી, આ અને આવા અનેક પત્ર-પત્રિકાઓ દ્વારા આચાર્ય શ્રીમાં પરીવતન આવે તેવી ભાવનાથી શ્રી હિંષય'એ સારા સ્વાર્થ કરેલ, તેમાં જે વિગતા અને હકીકતા આપેલ છે તે તેા આપણી શ્રદ્ધા અને ભાવનાને હચમચાવી નાખનાર હુઈ તેમાંના આક્ષેપ! પ્રશ્નો રૂપે હવે પછી જૈનમાં આપીશું. સુલેહ અને સ્નેહ ત્યાં સત્યુગ, કલહ અને કલેષ ત્યાં કલિયુગ—સુવાકય મંજુષા
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy