SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૯-૧૦-૧૯૮૯ [૩૮૫ પ્રથમવાર: અખિલ ભારતીય જૈન પત્રક TTT TTT-જ્ઞાન એ તો પ્રકાશ છે. એવો પ્રકાશ કે જે | જ નહિ પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિની બહુમુલી પડી કે એનું જીવનને અજાળે છે, વિકાસને માર્ગ દર્શાવે છે. અને જીવનના | અગત્યનું અંગ લેખવામાં કદાચ કેઈને અતિપ્તિ લાગે તે અંતિમ ધ્યેય તરફ દોરી જાય છે. આ જ્ઞાનના પ્રચાર-પ્રસાર પણ એમાં વાસ્તવિક્તા પણ રહેલી છે. એમાં શંકા નથી. અલમાટે ઉત્સાહ, ખંત, લગન અને ધીરજપૂર્વક સતત પ્રયત્નશીલ બત્ત જીવન પદ્ધતિ અને વિચાર પદ્ધતિનો ભેદ સંકુચી તા, અજ્ઞાન, રહેવું એટલે શ્રમણત્સ–પત્રકારત્વ, અંધશ્રદ્ધા કે અહંકાર વગેરેને કારણે જન્મેલ લીધે જેનેશ્વરની - દેશ, ધમ, સંપ્રદાય, જ્ઞાતિ અને સમાજની વિકાસ કૂચ | ધર્મવાણી એ વિધવાણી બનવાથી વંચિત રહી જાય છે! સાધવા અને તેના મૂંઝવતા પ્રશ્નો તરફ રાજ્યનું, દેશનું અને | દેશમાં અને વિદેશમાં જેમ જેમ વર્તમાનપત્રો તેમજ અડસમાજનું ધ્યાન દોરવું અને એ પ્રશ્નોની છણાવટ કરી લેકમત વાડિકે, પાક્ષીકે, માસીક જેવા સામાયિકેનું મહત્વ કથા વર્ચસ્વ જાગૃત કરે અને સમાજની ઉન્નતિ થઈ શકે એવા ઉપાયો વધતું જેમાં આપણે જેને પણ તેના અનુકરણીય બની રહ્યા નવા માટે પત્રકારત્વના નૃતન ઉપાયની શોધ આજથી બસ- | અને જન ધમ, સંપ્રદાય, ગચ્છ, જ્ઞાતિ, સંસ્થા વ્યક્તિગત અહી વર્ષ પૂવ થઈ હોય તેમ જણાય છે. તેમાં જૈન પત્ર- આપણે ત્યાં જદી જુદી ભાષામાં ૨૫૦ જેટલા પત્ર/પ્રગટ થવો કારિત્વની શ આત ૧૨૫ વર્ષ પૂવે” થઈ હોય તેમ લાગે છે. | લાગ્યા. જેના ઉપરથી પણ સમજી શકાય છે કે માનપત્રોને પત્રકારિતાની શરૂઆત થઈ અને વર્તમાનપત્રો પ્રગટ થવા અપનાવવામાં અને પત્રકારિત્વને પ્રોત્સાહન આપવા જૈન સમાલાગ્યા, ત્યારે એની પાછળનો હેતુ વ્યવસાયિક એટલે કે આવકનું | જન કાળ કેટલા માટે છે.! સાધન ઉભુ કરવાને નહી પરંતુ વિવિધ જાતને દેશ, ધર્મ, | જૈન ધર્મના પ્રચાર અને પ્રસારના કાર્યમાં પ ની સંનિષ્ઠ સંપ્રદાય, જ્ઞાન સમાજ, શિક્ષણ, સાહિત્ય વગેરેને લગતા વિચારો] સેવા પ્રદાન કરી રહેલ ભારત અને વિદેશથી જે પત્રો ૨૫૦ -સમાચારો 'ગટ કરવાને હતે.... સમયના વહેણની સાથે | થી પણ વધુ પ્રગટ થાય છે તે સર્વેનું તથા સાવ નિક અખમાનવની એ વર્તમાન પત્રો એટલે કે પત્રકાર વિદ્યાને | બારે, સાપ્તાહિક, સામાયિકે, રેડિયો અને ટી.વી જેવા પ્રચાર પગ પણ કમાણીના એક સાધન તરીકે વિકસાવ્યો. તેમજ | માધ્યમમાં આપણું ૫૦૦ જેટલા ભાઈ-બહેનો પત્રકારિત્વનું ઉપયેગી માહિતીપ્રદ સામગ્રી-સમાચારોથી એટલું સમૃદ્ધ કરવું કાર્ય કરી રહેલ છે તે સવે"નું એક અધિવેશને ગુજરાત રાજ્યના વામાં આવ્યું કે વર્તમાન પત્ર એ સમાજ જીવનનું તથા જાહેર | અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે શ્રી કલિકંઠ થે મળી જીવનનું એ અનિવાર્ય અંગ બની ગયું. તેને લાભ-ગેરલાભ રહેલ છે જે વીર સંવત ૨૫૧૬ (વિક્રમ સં. ૦૪૬) ના કયાં ને કેટલા થયે તે એક સંશોધન માગી લે તેવું છે. એવું કારતક વદ ૧૨ શુક્ર ૧૨ શનિ, ૧૩ રવિ તા. ૪-૨૫-૨૬ કરવાની હામ કેણુ દેખાડે ? નવેઃ ૮૯ના આ અખિલ ભારત જૈન પત્રકાર અધિવેશરૂપે મળશે આ વાત થઈ સ” પત્રોની હવે આપણે આપણા જૈન પત્રોની અખિલ ભારત જૈન પત્રકાર અધિવેશન દ્વારા ડીને પત્રકાર પરિસ્થિતિ-વિકાસ અને વિસ્તાર અંગે વિચારીએ. સંઘની સ્થાપના કરવાને આ પ્રયત્ન થઈ રહી છે. તેને જૈન ધ એ વિશ્વમૈત્રીનું ધ્યેય રાખનાર મુળભૂત પ્રકૃતિને | મુખ્ય ઉદ્દેશ્ય જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ભ માન મહાધમ-વિચાર કરીએ તે જૈન સાહિત્યને કેવળ ભારતીય સંસ્કૃતિની | (અનુસંધાન પાના નંબર ૩૮૮ ઉપર ન ગાન વર્ષ ઉષા પ્રગટે છે. વ્યકિતના જીવનમાં કઈ માંગલિક અવસર આવે છે, ત્યારે અભિનંદન છે મછા અને ધન્યવાદની અમૃતવર્ષા કરવામાં આવે છે. પણ આ અભિનંદન શુભેચ્છા અને ધન્યવાદ જ્યારે ઔપચારિક કે કેવળ પોખિક હોય છે ત્યારે એને પરિણામકારક કેઈ વિશેષ અર્થ રહેતું નથી. જ્યારે આવા અભિનંદન શુભેચ્છા અને ધન્યવાદની પાછળ એ આપનારનું હૃદયબળ કામ કરતું હોય એને એ ઝીલનારમાં પુરુષાર્થ પરાયણતા, કર્તવ્યબુદ્ધિ અને સેવાભાવનાનું આંતરબળ પ્રગટેલું હે ય ત્યારે એનું જે કંઈ પરિણામ આવે છે, તે અનેખું હોય છે. અને એને લાભ દીઘ” સમય સુધી માં તે રહે છે. શુભેરછા સાથે: મેસર્સ. એ. ચેકસી કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ | મેન્યુફેકચર્સ : ફોસ્ફટ સેલટ અને બીજા કેમીકલો ઓફિસ : ૧૦૧, એમ. જી. રેડ, શેટ્ટી હાઉસ, બીજા માળે, મુંબઈ-૪૦૦૦૨૩
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy