SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ તા. ૨૭-૧૦-૮૯ શ્રી પ્રતિ કમલ-કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુકિતધામ ગાંધીનગર, હાઈવે રેડ, મુ. થલતેજ, પિ. અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન નં. ૪૯૧૯૮૩ મહાન પુણ્યના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાને અમૂલ્ય અવસર સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મુક્તિ-ધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાશિષથી અમદાવાદ શહેરથી ૬ કિ. મી. સરખેજ ગાંધીનગર હાઇવે રોડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુક્તિધામ” સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરન સરળ સ્વભાવી મધુવક્તા પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના શુભ દિને પ્રથમ તીર્થ દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા જિનશાસન રક્ષકા શ્રી ચકકેશ્વરી માતા એવં આવતી શ્રી પદ્માવતી માતા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠાદિ પ્રસંગો અપૂર્વ શાસન પ્રભાવના સહ વિર્ષોલ્લાસથી વૈજવાયેલ. પૂજશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગુજ્ઞાનનું સિંચન પણ થવું જોઇએ. “સંસ્કાર વિનાનું જીવન તે પાયા વગરનું મકાન આજનો વૈજ્ઞાનિક, વિલાસી, વર્તમાન યુગમાં બાળકનું ભૌતિક સુખ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ સાચુ તથા આધ્યાત્મિક સુખ હણાતું જાય છે. બાળકોમાં આર્ય સંસ્કૃતિનું વિસર્જન થતુ જાય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થતું જાય છે. તેથી બાળકને ધાર્મિક સંસ્કાર સાથે નૈતિક જીવન જીવવાની તાલીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિધામ સંસ્થામાં ભવ્ય જિન મંદિર, ગુરૂ મંદિર, ધર્મશાળા, ભેજનશાળ ઉપાશ્રય, આદિ સ્થાનો નિર્માણ થયા છે. તદ્દઉપરાંત પૂજ્યશ્રીની ભાવના મુજબ જૈન વિદ્યાપીઠ પણ નિર્માણ થઈ રહી છે, સં ૨૦૪૭ના ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂજ્યશ્રીને દેહવિલય પામતાં આ સંસ્થા સ્થાપનાનું કાર્ય તેમના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં ટ્રસ્ટીગણ સંભાળી રહ્યા છે. વિધાપીઠને મુખ્ય ધ્યેય-મધ્યમ વર્ગના જૈન બાળકોનું ભાવિ મજબૂત બને તે માટે વિદ્યાપીઠમાં બાળકે (Free of Chars) વિના મૂલ્ય ભણાવવાનો ઉદ્દેશ છે. તેથી આ કાર્ય માટે એક ટીકીટ ડ્રો રોજના રાખેલ છે. તેની વિગત નીચે મુજબ છે. તે આ ડ્રો યેજનામાં આપશ્રી યથાશક્તિ લાભ લઈ વિદ્યાપીઠના કાર્યમાં સહભાગી બનશે. - “ભવ્ય ડ યોજના''. ક પહેલ લકી નંબર આવે તેનું નામ “વિઘાથી ગૃહના મકાન ઉપર લખાશે.” ક બીજે લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હલ ઉપર લખાશે.” * ત્રી લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હોલની અંદર લખાશે.” એક કીટ ખરીદનારનું નામ “આરસની તકતીમાં લખાશે.” લકી છે માં જે ભાગ્યશાળીને નંબર લાગશે તેમને પત્રથી જાણ કરવામાં આવશે. ક છે ! આયેાજન ૫ પૂ. પં. શ્રી યશોવિજ્યજી મસાની પાવન નિશ્રામાં કરવામાં આવશે. પ. પૂ. પં. પ્ર. શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં પચાસ વર્ષ પ્રાચીન રાયણવૃક્ષ નીચે પ્રથમ તીર્થપતિ ! દેવાધિદેવ પ્રદેશ્વર દાદાના ૪૧ ઇંચના પગલા તથા પૂજ્યશ્રીના દાદાગુરૂ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજ્યચંદ્રસૂરીશ્વરજી મ.સા૦ તથા પં. . ગુરૂદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ.સા.ના પગલા જેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. કમલ મંદિર ભવ્યાતિભવ્ય બની રહેલ છે. આ ઉત્તમ તથા મંગલ કાર્યના આદેશ આપવાના બાકી છે માટે જે ભાગ્યશાળીઓને આદેશ લેવાની ભાવના હોય તેઓ એ પ. ૫ પં. પ્ર. શ્રી યશોવિજયજી મ. સા.ને મળવા વિનંતી છે. લી. મુક્તિ-કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જિનેન્દ્ર એ જયંતીલાલ એમ. બગડીયા ૨. નવીનચંદ્ર બી. દીઆરા ૩. ટોકરશી દામજી શાહ ભ વતી ટેક્ષટાઇલ, પાંચ કુવા, ૭, રાજેન્દ્ર વિલાસ, દોલતનગર, રેડ નં.૭ ૩, દલાલ કોટેજ બીલ્ડીંગ, સેવારામ | અમદાવાદ-૩૮૦૦૦૧ બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૪. લાલાવાની રેડ, મુલુન્ડ (પશ્ચિમ) મુંબઈ-૮૦ એ ઘર : ૪૪૮૨૦૬ ટે. ઘર : ૬૦૫૩૨૫ દુકાન-૩૪૬૦૯૩ ટે. ઘર : પ૬૧૭૮૮૪ તા. ક: પુજ્ય પંન્યાસશ્રી યશોવિજ્યજી મસાનું ચાતુર્માસ પ્રાર્થનાસમાજ શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન દેરાસર–બઈમાં છે. 听听听听听听
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy