________________
૩૮૨
તા. ૨૦-૧૦-૧૯૮૯
[જેન
સમ *
વિર ૫૦ પ્રખર વ્યા
મુનિવર
રાધના
ગયા.
તપની ૮૧મી ઓળીના પારણાને લાભ પાડીવાળા પુખરાજભુજ:- સ્થવિર પૂ. મુનિરાજ શ્રી દેવસુંદરવિજયજી મ.ની | જીએ ૫૦૦ સળંગ આયંબિલની ઘેષણ દ્વારા ક. સ્થાનિક શુભ નિશ્રામાં પ્રખર વ્યાખ્યાતા પૂ૦ મુનિવર શ્રી રત્નસુંદરવિજ્યજી | પત્રકારે પ્રભાવિત થતા તપસ્વીના તથા જૈન ધર્મના સિદ્ધાંતની મહના નાના ધેધ જેવા વહેતા પ્રવચન પ્રવાહથી અત્રે શાસન-| પ્રશંસા કરતા લખાણ દૈનિક આદિ પત્રોમાં ચમકયા. પ્રભાવના સુંદર થઈ. પર્યુષણ પર્વની આરાધના ખૂબ ઉલ્લાસમય! મુંબઈ–મલાડ (ઈસ્ટ) - ૫૦ મુક્તિદશનવિજ્યજી મ. થઈ છે. પ્રપનાની ઉછામણીમાં પૂર્વના બધા જ રેકર્ડ તૂટી ગયા. | આદિની શુભ નિશ્રામાં અત્રે ચાતુર્માસ અને ૫ દરમ્યાન વ્યામહાવીરમ વાચન પછી રાત્રિભેજન ન થાય એની તકેદારી | ખ્યાનાદિમાં લેકની હાજરી ઉ૯લાસ સારા રહ્યા. ૭૦ જેટલા રખાઈ. |
| ભળ્યાએ ભવ આલોચના દ્વારા શુદ્ધિ કરી. હજી નવા નવા જોડાઈ સાતેય ગ૭ને રથયાત્રાને વરઘોડે ખૂબ શાસનપ્રભાવક | રહ્યા છે. ચાર વર્ષની ઉમ્મરની બાલિકાની અડ્રાઇથી જેને અને બળે. પયુષણના બધા જ વ્યાખ્યાને વ્યાખ્યાતા મુનિરાજે | ઇતરે પણ પ્રભાવિત થયા. વાચ્યા. કાઠાની હાજરી સુંદર રહી.
સિાહી (રાજ.):- પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિશ્વરજી ચાતુર્માસ બાદ કચ્છની પંચતીર્થને પંદર દિવસીય છરી- | મસા ના ઉપદેશથી ચાલુ સાંકળી અઠમ, ૧૭૦ ભગવાનની પાળતો ત્રાસંઘ કાઢવા માટે એક સ્થાનકવાસી ભાઈ સ્વયં તૈયાર
આરાધના, રવિવારિય શિબિર, જાહેર પ્રવચન, મા ખમણે, થયા, ને સંઘને વિનંતિ કરતાં એ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. છેલલા
સિદ્ધિતપ આદિની ધર્મપ્રભાવના સારી થયેલ. ૫૦ વરર માં પંચતીર્થને આ છે રીપાળા યાત્રા સંઘ પહેલો છે. - પયું ણ બાદ પાંચ રવિવારિય શિબિરની જાહેરાત થતા
પ્રાચીન તીર્થ શ્રી મોટાપશીનાજીની ૮૦૦ જેટલા પાસ વેંચાઇ ગયા. શિબિર જાહેરાતથી યુવાને
યાત્રા કરી માનવ જીવન સફળ બનાવે ખૂબ અrદ ઉમંગમાં છે. સાંગલી (મહારાષ્ટ્ર) :- પંચપ્રસ્થાનારાધક પૂ. આચાર્ય દેવ
શ્રી મોટા પોશીના પ્રાચીન તીર્થ ગુજરાત-રાજસ્થાનની
સરહદ ઉપર અરવલીના રમણીય પહાડોમાં આવેલ છે. ચાર શ્રીમદ્ વિજયજયશેખરસૂરીશ્વરજી મ તથા વિદ્વદ્રય વ્યાખ્યાતા મુનિવર શ્રી અભયશેખરવિજયજી મ. આદિ ઠા. ૧૦ની નિશ્રામાં
| શિખરબંધી દેરાસરો, બે દેરીઓ. તથા એક અધિષ્ઠાયક દેવની
દેરી અત્રે શેરભી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવશ્રી પરિપૂછત ચાતુર્મા તક તથા મહાપર્વની આરાધના સુંદર થઈ. મા ખમણ
આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. ધર્મચક્ર આદિ તપસ્યાઓ પણ જોરદાર થઈ. સ્વપ્નદ્રવ્ય ઉપજ
અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવક-શ્રાવિકાની બે નવક રશીજમણુ આદિ સુંદર થયા.
આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને આ બાજુના જયસિંગપુર, માધવનગર, મીરજ વગેરે સ્થળે સાધુઓ મોકલવાથી બધે જ આરાધના રૂડી થઈ. સિંગરમાં
સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ, અષભદેવ વર્ષોથી યાર થયેલ નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠાનું નક્કી થતા
તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને આકર્ષક પ્રતિમા
એને જુહારી સમ્યગદર્શન નિર્મળ બનાવો. શ્રીસ ઘર આનંદ છવાયે.
અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુરથી એસ. ટી. વિ યવાડા - તપસ્વી પૂ. મુનિરાજ શ્રી દિવ્યરત્નવિજયજી |
બસની સુવિધા ચાલુ છે. મ૦ વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી અજિતશેખરવિજયજી મ. આદિ ઠા ના અત્રેન ચતુર્માસમાં શ્રી સંઘમાં ધર્મનો રંગ વધતો
* “દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. ચાલે છે. રોજના વ્યાખ્યાનમાં ૭૦૦થી હોલ ભરાઈ જતો તેથી
લાભ લેવા વિનંતી છે.' પર્યુષણ કે વ્યાખ્યાનમાં બીજી સગવડ કરાઈ તે ૧૨૦૦ લેકે શ્રી મોટાપોશીના જૈન . દેરાસર ટ્રસ્ટ ભાગ લે શ્રીસંઘમાં બે માસક્ષમણ, ૧૬ સિદ્ધિતપ, પર અઠ્ઠાઇ, ] મ પ. મોટાપોશીના-૩૮૩૪૨૨ વાયા : ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા આદિ અનિક તપસ્યા સુંદર થઈ. એનો વરઘેડ શાસનપ્રભાવક બન્યો. યુવા શિબિર અને બાળકની શિબિરમાં જિનવાણીનો “જિન” પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતી લાભ સ ર લેવાય છે.
જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ " મોકલ્યું હોય તપ ની ૫૦ મુનિરાજ શ્રી દિવ્યરત્નવિજયજી મ.ની વર્ધમાન તેમણે રૂા. ૫૦/- M.0. મેકલાવવા વિનંતી. * * *
** * * * * * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ૦૦૦I સાચે ધર્માત્મા તે છે, જેનું મસ્તક બરફથી પણ ઠંડુ અને હદય માખણુ કરતા પણ કોમળ હોય.