SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] પ્રવચનેાથી એનામાં ધર્માંની જાગૃતિ ખૂબ સુંદર આવી. પર્યુષણ પની આરાધના માટે જુદા જુદા સ્થળાની વિન'તી | આવતા પુ॰ પાદ આચાય દેવેશશ્રીએ ઉદારતાથી ત્યાં પણ આને મેાકલવા કૃ॥ વરસાવી. સાધુ- | આ કેસરવાડી :- ૨૦૦૦ વર્ષ પુરાણા શ્રી આદિનાથ ભગવાનના આ તીર્થસ્થળમાં ચેાસઠપ્રહરી પૌષધમાં કરવા માટે બધી જાતની અનુકુળતા હૈાવાથી મદ્રાસ અને આસપાસના ગામેાથી દર વર્ષે અહીં એ માટે આરાધકો દોડી આવે છે. દર વર્ષ કરતાંએ સંખ્યામાં વખતે વધારા સુંદર થયા. પૂ॰ મુનિરાજ શ્રી ગુસુંદરવિજયજી મ॰, પૂ॰ મુનિવરશ્રી મતિસુ`દરવિજયજી મ૰ આદિ ઠાણા અને પૂ૦ સાધ્વી મ૰ર્ન નિશ્રામાં ભાઈ છ્હેનેાની આરાધના સુંદર થઇ. પ્રવચનમાં આલેાચના આદિનું મહત્ત્વ બતાવતાં અનેક ભાવિકાએ આલેાચના દ્વારા શુદ્ધિ કરી. સાધારણભવતઃ– પૂર્વ મુનિરાજ શ્રી કુલાધિનિજયજી મના રોમાંચક નવી વાતોથી ભરપૂર પ્રવર્ચનાથી આરાધનામાં સારો વેગ આન્યા. સ્વપ્ન આદિ દ્રવ્યની ઉપજ સારી રહી. તપસ્યા રુડી થઈ. પૂર્વ સાધ્વી શ્રી અનંતકીર્તિશ્રીજીએ પણ અનેક સ્થળે પોતાના આજ્ઞાવી સાધ્વીએ પથ્થરાધના નિમિત્તે મેાકલી શ્રાવિકા મેનેાની આરાધન મા ખૂબ ઉત્સાહ વધાર્યો. તા. ૨૭-૧૦-૧૯૮૯ પાવન પગલાં થતાં જ શ્રી સઘમાં આરાધનાનું સુંદર વાતાવરણ સા` એલ છે. દર રવિવારીય વિવિધ અનુષ્ઠાના તેમજ પર્યુષણ મહાપતી ઐતિહાસિક આરાધનાઓની અનુમેાદનાથે મા. વદ ૨ રિવવારે તા. ૧૭–૯–૮૯ના ભવ્યાતિભવ્ય મહાપૂજાનું સાયાજન કરવામાં આવેલ. જેમાં પરમાત્માની ઝવેરાતની ભવ્ય અગરચના ફુલાની સજાવટ, પ–અત્તરની મહેક ર’ગબેર’ગી લાઈટા દિપકની રોશની, વિવિધ રચનાઓ, બાળક-બાલિકાઓનુ ભવ્ય સ્વાગત જેમાં પાવાપુરી જલમ દિર, સમેતશીખરજી તીર્થ, મધુવન દશા - ભદ્રની ભવ્ય સવારી, પાંચ પાંડવા, ચામર વિજતા ઇન્દ્રો, પર માત્માને પીઠ ઉપર બેસાડી કળા કરતા માર, છડીદારે ....ચેપલીનેા... ફ્રાજઢારાના ડ્રેસયુક્ત બાળકો.... આમ અનેક વૈવિધ્ય અને વિશેષતાપૂ મહાપૂજાનુ ભા. વદ ૨ રિવવારે બપે ૩-૦૦ વાગે વાજતે ગાજતે ઉદ્ઘાટન થયેલ. ઉદ્ઘાટનથી મડી રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધી દશનાર્થીઓના અભૂતપુ ધસાર રહેલ. ખીજા દિવસે પણ જૈન જૈનેતા દશનાર્થે ઉમટેલા... ત્રીજા દિવસે ૧૦-૦૦ વાગ્યાથી ૧-૦૦ વાગ્યા સુધી ખ"ભાતની ૬ સ્કુલાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શિક્ષક-શિક્ષીકાએ દશનાર્થે પધારેલા. મહાપુજાનાં દર્શન કર્યા બાદ દરેકના મૂખમાંથી અનુમેાદન ઉદ્ગારા પ્રશંસાના શબ્દો નીકળતા હતા કે શું ભગવાનની આગી, શુ પરમાત્માની શાભા ? શું યુવાનાની મહેનત ? શુ રત્નાએની ભવ્યતાં આપણા તે આજ મન નયન અને જીવન ધન્ય બની ગયા. ટીપટ્ટુર (કર્ણાટક) પુ॰ ૫૦ શ્રી વિમળસેવિય ગણી મ૦ની નિશ્રામાં અત્રે ચાતુર્માસિક આરાધના ખૂબ સુંદર ચાલી રહી છે. પર્યુષણા પમાં સ્વપ્નદ્રવ્ય આદિ ઉપજ દર વર્ષ કરતાં પાંચ ગણી વધુ થઇ. ૩૫ ઘરની જૈનાની વસ્તીમાં અઠ્ઠાઇ અને તેની ઉપરની તપસ્યા ૩૦ ઉપર થઈ. પૂ॰ વ્યાખ્યાતા મુનિવર શ્રી નભૂિષણવિજય મના ક્ષમાપના પરના પ્રવચનથી કુટુ‘ખામાં કલહુ દૂર થઈ શાંતિ પ્રસરી. - અનેક પર્યુષણા બની ઠેરઠેર ધર્મ આરાધના. ટીટુરના આગેવાન શ્રાવક મનસુખલાલ મણિલાલ શાહ લખે છે. “ પૂવ પહેલા એક વ્યાખ્યાન રવિવારના બપારના ૬-૩૦ થી ૫ ૩૦ સુધી પૂ॰ મુનિરાજ શ્રી ન...દીભૂષણવિજયજી મળ્યું રાખેલ. એ વ્યાખ્યાન એટલુ બધુ અસરકારક નિવડ્યું કે બાને મનામન ખૂબ જ શાંતિ થયેલ ૨/૩ કિસ્સામાં તા ક્ષમાપનાના રહસ્ય જાણ્યા પછી અંદરોઅંદર એકબીજાને ખમાવેલ અને ક્ષમાપના આપેલ અને લીધેલ. તેના તેા ભવિષ્ય સુધરી ગયા અને તેઓના ઘરમાંથી કકાસ નિકળી ગયા યા એક વાત તા વ્યાખ્યાનથી ચાક્કસ બની ગઇ કે તેના ઘરસંસારમાં ઠેરઝેર મરી | ગયા અને સેાનામાં સુગંધ ભળે તે પ્રમાણે એકબીજાન થઈ ગયા. ખંભાત : - શ્રી વિશા ઓશવાળ જૈન ઉપાશ્રયે પૂજ્યપાદ વમાન તપાધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ ના. પ્રશિષ્યરન શાસનપ્રભાવક આચાર્ય દેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી | મહારાજના શિયરત્નના ૫૦પૂ૦ મુનિરાજ શ્રી નિપુણુચČદ્ર વિ. મસા॰ તથા 1૦ પૂર્વ મુનિરાજ શ્રી અક્ષય»ાધિ મ॰ સાના મુનિ ભગવતની વાણીમાં કેટલા જાદુ છે કે બધાન મેગનેટની વિતરાગ મા ઉપર ચાલવાના પહેલા મંત્ર છે-ક્ષમા. ક્ષમા મેાક્ષનું દ્વાર છે. · દાદાવાડી:- અત્રે શ્રી સુમતિનાથ ભગવાનનું ભવ્ય જિનમદિર છે. પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનસુ દરવિજયજી મસા॰ તથા પૂ॰ મુનિરાજ શ્રી સૂર્યકાન્તવિજયજી મ॰ સાહેબ પર્યુષણાની આરાધના કરવા ૧૧ વર્ષ બાદ પધારતાં શ્રી સ ́ધમાં આનંદ આનદ છવાયા હતા. આઠેય દિવસ પ્રભુજીને લાખેણી આગી થઇ. સુપના આદિના બાલીએ ખૂબ સારી થઇ. શ્રી સ`ઘે હવેથી કાયમ સુપનાની બાલાઆ મેલાવવી તેમ નક્કી કયુ ... પાઠશાળા જે બંધ પડી હતી તે શરૂ કરવાનુ નક્કી થયું. પાઠશાળા, જીવદયા-અનુકા, સાધર્મિકભક્તિ આદિ ટીપે ખૂબ જ સુંદર થા પામી હતી. પર્યુષણના પ્રથમ દિવસે હિંસા બંધ કરવી જોઇએ તેવી પ્રે ણાથી આજીવન રાત્રિભાજન અને અન’તકાય ત્યાગના નિયમે થયા હતા. |
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy