SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] તા. ૨૦—૧ ૧૯૯ શાસ્ત્રની વાતા આચરવા માટે માટે નહિ પણ બેાલવા પુરતી જ હતી. . ટ્રસ્ટ દ્વારા સરકારી બસેથી આ તીમાં મહાનના ઉન્નત શિખર પર દાણા ૧ દેશમુખીય યુક્ત ભૌકિક અને અદ્રિનાય જિનપ્રાસાદના નિર્માણ માટે જમીન અને પરવાનગી મેળવવા ચંદ્રોદય ચેરીટીઝ’ન સ્થાપના કરી તેતેા હેતુ ‘જનરલ-પબ્લીકના ઉદ્ધારના’ છે. તે તેના થા નીચે મુજબ નકકી કરેલ. (૧) ગરીબ સૈંને ગ. (૨) ૬ષાના, ઇસ્પીચ ખાવા. (૩) સ્વાધ્યાય દિવ, જ્ઞાનમતિ, ધાર્મિક પુસ્તકની વાયબ્રેરી, કુલ, કલાસીઝ શરૂ કરવા (૪) વિદ્યાભ્યાસ માટે મદદ (૫) દુષ્કાળ, પુર, ાત્ર ષિગરમાં સામાજિક રાત (૬) સિવાય ઘા કાર્ડમાં તેમ જ ચેરિટીમાં, અને પબ્લીકના માથે ટ્રસ્ટીને ચગ્ય લાગે તે કાર્યાં કરવા. આમ ટ્રસ્ટના મુખ્ય હેતુ સામાજિક ઉત્થાનના અને આનુષંગીક ઝુનુના હોય જે કલ્પના સિદ્ધાંતની સ્પષ્ટ દેશના રાય !!! બાપુ દ્રઢ કા જિનાલયના નિર્માણ કે જિંહાર માટે તથા મળતુ નથી. | શાસ્ત્ર વિરૂદનું કાર્ય ટ્રસ્ટ દ્વારા થયેલ સઈ તેને ઢાંકવા અને આખાય પ્રેજેક્ટને શાસ્ત્રીય ઢાંચા ઓઢાડવા નવું ટ્રસ્ટ ઉભું કરેલ છે. અને લાખા ફ્રાના દાન ઉઘરાવી જિનાલય તૈયાર કરાવાઈ રહયું છે પરંતુ જ્યારે જન્ય જિનાલય બનાવેલ છે તે જમીન ટ્રસ્ટ કે જે “શાસ્ત્રીય રીત" સગત નથી. આ જમીન ઉપર મેલ જિનાલય પણ તાર્કિક કાયદાકીય રીતે જુના ટ્રસ્ટનું જ ગણાય સિવાય કે પ્રથમ ટ્રસ્ટ દ્વારા ખીજા ટ્રસ્ટને પદાકીય રીતે મિલ્કતની સાંપણી થાય. પરંતુ તેમ કરવામાં સરકાર નિયમના અવરાધ હોય, સગવડતા ખાતર આખી વાતને ખીજુ લસ્ટ બનાવી શાસ્ત્રીય આવરણ પહેરાવી ઢાંકપીછોડા કરવામાં આવેલ છે. પરંતુ સરકાર એક જ કામની આધે આખું જિનાલય હસ્તગત કરી શકશે. જ્યારે શત્રુજય પની એક પાવન ટુ ંકા તિČાર કરવાના હોય ત્યારે તે સંપુર્ણ પણે શાસ્ત્રીય વિધિથી જ થવા જોઈએ. તેના બદલે જ્યાં અનાતા જીવા મેાસે ગયા છે તે તીર્થોં ઉપર જ વાહનવહેવાર માટે રા કરેલ છે. તે તેમાં માલ-સામાન, પ્રભુજી, કે યાત્રોર્કાને પણ્ યાત્રા કરાવાય છે. કરૂણાનિધિ પરમ તિર્થંહારક !!! રામચંદ્રસુરિજીએ ઇરાદાપુર્વક તીની આશાતના દેવદ્રવ્યના સિદ્ધાંતની ખુલ્લેઆમ અવગણના કરી ધેર આશાતના પુર્વક દેવદ્રવ્યના સિદ્ધાંતને ભંગ કર્યાં. આ મહાન આશાતનાના ળ આચાર્યશ્રીના તેની પ્રતિષ્ઠા કરાવવા પધારે છે. કાયરે તેમને ધ્યાન બહાર ન જ હોય. આ અંગે અગાઉ આવક શ્રી દીપચંદ વખતચંદ મહેતા (શ્રી બાબુભાઈ હળવદવાળા) એ પુજ્ય આચાર્ય શ્રીતે પાલખી− / | નિ પત્રીકા વખતે તેમજ અન્તમાં તેમના પુસ્તક “યરક્ષા અ મારી મનાયા દ્વારા શાસ્ત્ર-સિદ્ધતિને પરપરા વિરૂદ્ધ ચર્ચવ પ્રવૃત્તિ અંગે તેમણે તા. ૨૬-૬-૮૧ના પત્રમાં જણાવેલ છે કે... ધ્રાંગધ્રા, તા. ૨૨-૬–૯૧ પરમ પુજ્ય, પરમ ઉપકારી પુ॰ આચાર્યદેવ વિજયરામચંદ્ર સરીરજી મહારાજ સાર્ટશની સેવામાં, આ ડીસા. ” દીપચંદ વખતચંદ્રના ૧૦૮ વાર પદના સ્વીકાર છે. વિ. વિ. આપને પત્ર એક લખેલ. તે આપ શુદ્ધ હિંથી વિચારશે તો ખાત્રી કહે કે વ્યાપે જ સમજાવેલ ધર્મનું ફળ છે, લી. અત્યાર સુધી શાસ્ત્ર અને સિદ્ધાંતના નામે જે વાતેા કરવામાં આવી તે નીચેની હકીક્રુતથી શાસ્ત્રના નામે ઉભી કરેલી ઈંદ્રજાળ હતી. શાસ્ત્રની વાતા આચરવા માટે નહીં પણ ખેલવા પુરતી જ હતી. જાપતી પ્રભાવિત પાણીથી વાંદા અજાઈ ગાયના ઇદના ભાગી સમજી શક્યા નહીં, તે બાપના બાપાનુબંધી પૂન્યને જ ભામારી છે, તે હકીકત સત્ય છે કે કેમ તે તે જ્ઞાની ભગવતે જ કર્યુ શકશે. બેંક આપણે બે તિચિં માનીએ છીએ, તે શાસ્ત્ર ષ્ટિક સા ટકા સાચી છે તેમ આપે કહેલ, અને તે સાચવવા માટે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખનારાઓને મોટો વર્ગ હાવા છતાં આપે એ પુનમની બે તેરસ કરી-અને સત્તાષ માનવા ખાતર પક બનાવ્યેા-પરંતુ ખાડી આરા પના શરૂ થઈ. આપે ઘણી વખત જાકમાં કહેલ છે કે રહીશ પણું સત્ય કદી છેાડીશ નહી. તેવી વાતે જ ક 1, કદી કરી બતાવ્યુ` નહીં. હજુ પણ એકલા રહેવાના દંભી અને મયાવી પદ્મકાર્ ચાલુ રાખેલ છે. આપના શાસ્ત્ર પ્રત્યેના પ્રેમ કૃત્રિમ છે ! કેમ અને તેથી કેવુ' પાપ બંધાય તે તા ગીતા પાપભીરૂ ભગતા જ નકકી કરી શકે. / શાસ્ત્ર પ્રત્યે જેમને યાગ પ્રેમ ઢાય વખતે ઐકશ્રી નિધિ ર સાચવવાની વાત ન હોય, પરંતુ શાસનને. મુખ્ય આધાર સયમ છે, તેને જીવવાના અને જીવાડવાને અતિ આગ્રહ હાથ. શાસ્ત્ર મુજબનું જીવન જીવવા કોઈ તૈયાર ન થાય તે એકલા રહેવાના નિણૅય કર્યાં હાત તેા આજે જૈન શાસનની છાયા જગત ઉપર કોઇ જુદી હાત. પરંતુ આપે સાધુજીવનમાં સંયમ માટે ઢાઈ સિદ્ધાંત સ્વીકાયેર્યાં નહીં તેથી જ શાસનની અપ્રભ્રાજના કઈ રહી છે, તેમાં આપ મુખ્ય કારણ છે. આપી પણ ક્રમે છે યા નહીં એ હકીકત આપને સત્ય લાગે છે કે કેમ તે આપે નક્કી કરાતુ છે. પ્રથમની બાળદીયાના ઇતિહાસ અપ સારી રીતે નળું. છે, પરંતુ બે સાલ પહેલા (રારનગરમાં) ત્રણ ખાદીા થઈ અને તે પ્રસંગે તેમના વાલીઓએ લખલુંટ ખર્ચ કરી જૈન શાસનને ઉચ્ચ . વિદ્યા જેમ જેમ પાંગરતી જાય છે તેમ તેમ મૂર્ખતા ઓછી થતી જાય છે.--ધમ ધર ધરસૂરિજી
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy