SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] તા; ૨૦-૧૦-૧૯૮ છત્રાતિછત્રના વિષયમાં સત્ય નિરૂપણ.... [સાહિત્ય–લારત્ન આચાર્ય દેવશ્રી યાદેવસૂરીશ્વરજી દ્વારા નવા વિષય ઉભા કરી ચર્ચા આરંભેલ તે અમારા સહપત્રોએ એક તરફી છાપી બીજા વિચારાને સ્થાન નહીં આપતા આ પ્રશ્ન વિશેષ આધારે આપતા ગણીવર્ય શ્રી હેમચન્દ્રસાગરજીના લેખ પ્રસ્તુત છે...] ‘ગુરુજી શેનુ સ’શેાધન ચાલે છે ? ’ એ તે સમજાય તેવી વાત છે. માથા પર ધરાતાં છત્રી માથા ‘વત્સ' હમણા એક નવી જ ચર્ચા ઉપડી છે, છત્રાતિછત્ર'ની કરતાં મેાટી હાય છે, માથા પર પહેરાતી ટોપી કે ટોપા માથા વાંચ્યુ· હશે ને. કરતાં મેાટો હાય છે. તપેલી પરનું ઢાંકણું તપેલી કરતાં માઢુ જ હાય છે ને ? એ જ રીતે છત્ર પણ ઢાંકનારી વસ્તુ છે. તે ‘કલ્યાણ સુઘાષા’ ‘હા, ગુરુજી' પાલીતાણામાં બિરાજમાન પૂ॰ યશે દેવસૂરિજીએ | તે પેાતાની નીચે રહેલી વસ્તુ કરતાં માં જ હાઇ શકે. આથી જણાવી છે એ જ ને ? ' સ્પષ્ટ પ્રતીત થાય એમ છે કે જો ત્રણ છત્ર હાય તેા નીચેના છત્ર કરતાં ઉપરનું છત્ર માટુ' હાય અને એની ઉપરનું છત્ર એના કરતાં પણુ માટુ' હાય. જો નીચે જ છત્ર માટુ' માની લેવામાં આવે તે પછી એની ઉપર છત્ર કરવાની જરૂરત જ નથી હેાતી. કેમ કે મેાટા છત્ર ઉપર નાનું છત્ર માનવાથી છત્રની વ્યાખ્યા ઢાંકનાર કે આવરણ કરનાર એ અસિદ્ધ થઇ જાય છે. *બસ હા એ જ! એને જરા તપાસુ છું કે આખરે સાચુ" શું છે ? । વીરાગત | ‘પરંતુ એમણે તે બધુ સ્પષ્ટ જણાવી દીધું છે, સ્તાત્ર તથા આગમના પાઠ, પાતાના તર્ક, પ્રાચીન પર પરા અને પ્રત્યક્ષપુરાવા ચિત્ર સહિત રજૂ કરીને ખુલ્લુ આપ્યું છે...! હવે એમાં તપાસ શી ?' અતાવી તે ફૅટ મારી દે હા; વસ ! એમને એમ વાંચી જનારના મગજમાં કરતાં બેસી જાય અને એમની માન્યતા ઉપર સિક્કો એવી એમની રજૂઆત છે, પરંતુ દરેક તત્વનું તથ્ય તે। સ'શાધન ીએ ત્યારે જ હાથમાં આવે. તા આપને કે તથ્ય હાથ લાગ્યું ? ’ ‘વત્સ ! પ્રયત્ન કરીએ એટલે કઈક તા મળે જ ને ?' ‘ગુરુજી! મને ય આ (વષયમાં ઈન્ટ્રસ્ટ છે મને જરા સમવા દે ?' એનુ” | સાંભળ ત્યારે ખરાબર ધ્યાન દે જે, આપણે ટુ ધ પેાઇન્ટ વિચારીએ રાવ પ્રથમ આપણે આપણી થાડી બુદ્ધિ જ લઇએ. આ વિષે આપણી બુદ્ધિ અને તર્ક શું જણાવે છે તે જોઈ લઈએ પછી શાસ્ત્રની વાત કરીએ.’ કસી [૩૬૯ 6 હા, ગુરુજી!' • એ રીતે અહીં પણ એ જ રીતે સભવી શકે છે. અને વળી આ ત્રણ છત્ર શૈાભા માટે છે. શે।ભા માટે નિર્માયેલી વસ્તુ સ્પષ્ટ દેખાય એ રીતે જ રાખવામાં આવતી હેાય છે. પરમાત્મા પાસે આવનાર વ્યક્તિની નજરમાં ત્રણેય છત્ર કયારે આવે ? જો ઉપર મુજબ રાખવામાં આવે તે જ! જો નીચે જ મેટુ છત્ર ‘ખરાખર ગુરુજી!' પહેલી તાર વાત એ કે છત્ર એટલે શું ? છત્ર એટલે માનવામાં આવે તેા ઉપરનાં એ છત્ર નીચેના મેાટા છત્રની પાછળ આવરણુ અધવા ઢાકણું, ચામાસામાં વરસતા વરસાદમાં લાક એઢે છે ને ? એને શુ' કહેવાય ? છત્રી' | કેમ કે આપણને ઢાંકી દે છે જેથી વરસાદનું પાણી આપણા પર ન આવે આવરણ કરી દે! ’ અને આવરણ કરનારી કે ઢાંકનારી વસ્તુ જેનું આવરણ કરે કે ઢાંકે તેના કરતાં મેાટી જ હાય ‘ગુરુજી!’ વાત આપની વ્યાજખી લાગે છે, પરંતુ છત્ર એ પરમાત્માની શાભાનું અતિશયનું અંગ છે ને?' હા. એ રીતે પણ ઉપર મુજબ છત્ર ઘટવીએ તે જ શાલે. રાજાના દરબારમાં રાજાના સિંહાસન ઉપર ઉમ્મર લટકતુ હાય છે. જોયુ* છે ?? ‘હા, જોયુ છે. અને આપના દહેરાસરમાં પણ જોયા છે, ' • એમાં નીચેના વ્યાપ બિલકુલ ઓછે. હાય હૈં અને પછી ઉપર વધતાં વધતાં મેાટા થતા જાય છે ખરાખર ને જ ઢંકાઇ જાય. પછી આવનાર વ્યક્તિ જોઇ શકે ી રીતે ? - ‘ગુરુજી ! આપશ્રીની વાત બરાબર જણાય છે તે પછી તેઓશ્રીએ વીતરાગસ્તાત્રનાં પાંચમા પ્રકાશના આઠમા શ્લોક ‘તવૈત્મ્ય મુખ્ય પુતિ:' ટાંકી જે વાત જણાવી છે તે શું ખાટી ?' વત્સ ! આ શ્લોકના અથ બરાબર સમજવાની જરૂરત છે, બંધ જવાબ બદલાય પણ શાસ્ત્રના જવાબ કયારે પણ ના બદલાય. +-+-+-+-+-+-+-+ ++++++++
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy