SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 6] 25857 તા. ૨૭-૧૦-૧૯૮૯ રિદ્ધિ-સિદ્ધિ સંપાતની મનેાકામના ! મળ્યાં છતાં, મહાન લબ્ધિ, રિદ્ધિ સિદ્ધિ અને સુખ એમના અધિકારીઓએ એ બધામાં ન રચતાં, અને ત્યાગ ધર્મના માગ સ્વીકાર્યા હતા, તે પણ આપણે યાદ રાખવુ જોઇએ. રિદ્ધિ સિદ્ધિઓની ઇચ્છા હોવા છતાં એને માટે દરેક દિવાળીએ માગણી કરવા છતાં શા માટે હમેશા આપણને દુ:ખ ચિંતા, ઉદ્યોગ અને વ્યાકુળતા અનુભવવા પડે છે ? ચેપડાના સરવૈયા માંથી આ હકીકત શું ન સમજી શકાય ! આપણી જીવનપદ્ધતિમાં જ દોષ છે. અને રિદ્ધિ-સિદ્ધિ મેળવવા માટે તે જીવન પદ્ધતિનું સરવૈયું કાઢવુ જરૂરી છે. સરવૈયામાંથી આપણને ખાતરી થશે કે દુ:ખ, ચિંતા, ઉદ્યોગ અને વ્યાકુળતા એ આપણા પેતાના જ દોષોનુ પિરણામ છે. આ રીતે ચાપડાપૂજનની સાથેાસાથ આપણી જીવનપદ્ધતિને વિચાર કરી પૃથક્કરણ કરવું પણ અત્યંત જરૂરી છે, વધુ માન ભારતી ઇશ્વરનેશનલ ફાઉન્ડેશનની બહુવિધ પ્રકાન, વિડી, આડીયા કસેટ પ્રવૃત્તિઓ છ વખત વિદેશયાત્રાનો અનુવા અને આવશ્યકતાઓને લક્ષ્યમાં રાખીને તેમજ દક્ષિણ ભારતમાં પણ જરૂરી હોઇને પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને વધુ માન ભારતી 4 ટરનેશનલ ફાઉસ્ટેશન પરિવારના સક સભ્યાએ અગ્રેજી (અને હિન્દીમાં પણ) અનેકવિધ જૈન ધર્મ પ્રચાર પ્રસારની પ્રવૃત્તિએ આદરી છે. આ ક્રમમાં પ્રા, ટોલિયાના વિદુષી કલાકાર સુપુત્રી કુ. પારુલ ટોલિયા (કે જેમનુ વર્ષો પહેલા જ માર્ગ આળગતા કરુણ બસ એકસ્માતમાં અવસાન થયું અને જેને પત્રકારત્વમાં સાત એવાર્ડ મળ્યા છે!) સ’પાદિત JAINISM ABROH (વિદેશામાં જૈનધર્મ) સ્મારક પુસ્તક અને તેના દ્વારા અનુવાદિત અને રેકડીગ કરેલુ અગ્રેજી “ MAHAVIR DARSHAN' (પૂર્વ આ યાદેવસૂરિના ચિત્ર સ’પુટપર આધાસ્તિ ) વિડિયા અને આડિયા કેસેટ સ્વરૂપ હવે પ્રકાશિત થશે. તેના જ અવાજમાં ‘રત્નાકર જીવન-પચ્ચીસી’ (હિન્દી અને ગુજરાતી), જૈન રાસગરખા, મેરીભાવના, અનુભવવાણી, મંગલાષ્ટક વગેરે કૅસેટા હળુણાં જ પ્રકાશન પામી છે. પ્રા. ટોલિયાનાં બીજા ડાકટર સુપુત્રી (જિન્દલના બેગ્લારમાં I.N.Y.S, મેડીકલ ઓફિસર)ની પુસ્તિકા “WITH VEGE TARIANISM" તૈયાર થઈ ચૂકી છે. ચાપડમાં લખાતી આપણી માંગણીઓ જૈવિધથી જે કરે, પૂજન ચિત્ત ધરતઃ લાભ સવાયા તેથી, ગૃહી નિશદિન લડત, લક્ષ્મી આવે તે પરે, મહાવીર નામ ધરન, -ગૌતમ નામ સ્મરણ થકી, મન પ્રફ્લાઇ રહેત. દીવાળીના પ સાથે ચાલુ વર્ષની પૂર્ણાહિત થાય વર્ષના પ્રાર’ભની તૈયારી રૂપે વેપારીઓ દ્વારા ચાપડા થાય છે. ને ચાપડામાં સૌ પ્રથમ લખે છે કે : છે. અને પૂજન નમઃ વદૈવીરમ્, શ્રી પરમાત્માને નમઃ, શ્રી સદ્ગુરુભ્યો શ્રી ગૌત્તમ સ્વામિની લબ્ધિ હળે, શ્રી આદીશ્વરનેા ભંડાર ભરપુર હેાન્તે, શ્રી ભરતચક્રવર્તીની ઋદ્ધિ હૈાને, શ્રી બાહુબલીજીનું ખલ હાજો, શ્રી અભયકુમારની બુદ્ધિ હાળે શ્રી કયવન્ના શેડનુ સૌભાગ્ય હો, શ્રી ધન્ના-શાલીખદ્રની સંપત્તિ ને, અને જિનશાસનની પ્રભાવતા હો, લેખાય છે, અને ીદ સાલ, મહીને, વહીવટ વી. લેખાય છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ પૈકી ધર્મને પ્રધાન પુરુષાર્થ માનવાનો શાસંકારાના ઉપદેશ છે. પરંતુ આ વર્તમાન યુગમાં ધર્મ નું સ્થાન અર્થ (ધન) લઇ ખેડેલ છે, રાન્તથી રક સુધી સ કોઈ અવની ચિંતામાં મગ્ન છે. સત્ર ધનવાનની જ પુછા હાય છે. ધનવાન પુરુષ પછી ભલેને કેટલેાય પાપી, અનાચારી, વિધર્મી, કરૂપ વગેરે હાય પરંતુ જગતમાં એની જ પ્રતિષ્ઠા ગવાય છે. જ્યારે નિધનની પરિસ્થિતિ વિશમ છે. આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે પુન્યાયની મુખ્ય સહાય ોઇએ, તે માટે આપણે આપણા ચાપડા પૂજનમાં એ મહાન પુણ્યાત્માઓને યાદ કરીએ છીએ, ને તેમની જેવી િિદ્ધ સિદ્ધિલબ્ધિ-સ’પતિ પ્રાપ્ત થાય તેવી મને કામના વ્યકત કરીએ છીએ, આવી, માગણી કરતી વખતે તેમના અને આપણા લક્ષ સંબધની અસમાનતાના ખ્યાલ કરી એમના અને આપણા જીવનલક્ષ વચ્ચે કેવી કેવી અને કેટલી સુસ’ગતી રહેલી છે. તેની જાણકારી આપણને થાય તે માટે એ મહાપુરુષોના જીવન પ્રસંગો જાણી યતક ચીત પ્રયત્ન કરીએ. [જૈન નવા વર્ષમાં જૈન પત્રના ગ્રાહક ખાતુ–ચાખ્યુ. કરવા નમ્ર વિનતી. જેથી વધુ પોતાનું લવાજમ માલાવી અરસપરસના સબંધ બની રહે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy