________________
તા. ૬-૧૦-૧૯૮૯
33
Exમારી
ઉપવાસ
ઉપધાન તપના મંગળ પ્રારંભ
પાલીતાણા :- સિદ્ધિગિરિની શિતળ છાયામાં અને પૂત્ર પંન્યાસશ્રી અશોક નાગરજી મ. સાહની શુભ નિશ્રામાં શેઠશ્રી બાબુલાલ પુનમચંદ શાહ સુરતવાળા પરિવાર તરફથી આસો સુદ ૧૦ (દશેરા) અંગત વાર તા. ૧૦-૧૦-૮૯ના પ્રારંભ થયેલ છે. - પાલીતાણું :- તખતગઢ મંગલ ભુવન ધર્મશાળામાં ચાતુ: | ર્માસ બિરાજમાન આશ્રી યશોભદ્રસૂરિજી મસા.ની નિશ્રામાં તા. ૧૦-૧૦-૯૯ થી ઉપધાનતપનો મંગલ પ્રારંભ થયેલ છે.
તખતગઢ - પૂ૦ આચાર્યશ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મત્સા. આદિની શુભ નિશ્રામાં આસો સુદ ૧૧ તા. ૧૧-૧૦- મંગળ ૮૯ થી ઉપધાનતપનો મંગલ પ્રારંભ થયો છે.
મોહન ખેડા તીર્થ :- પૂ. આચાર્ય શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મસાની શુભ નિશ્રામાં તા. ૨૦-૧૦-૮૯ ના ઉપધાનતપને
આરાધના મંગળ પ્રારંભ થનાર છે.
ખુડાલા (રાજ.) :- પૂ. આચાર્ય શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા. આદિ ચ ાચાર્ય ભગવંત તથા મુનિ મહારાજની શુભ નિશ્રામાં ઉપધાનતનો મંગળ પ્રારંભ તા.૧૦-૧૦-૮થી થયા છે. પાલીતાણા સ્થિત શ્રી સિદ્ધિગિરિ ભક્તિવિહારમાં ચતુર્માસ - રાની સ્ટેશન (રાજ.) :- પૂ આ શ્રી જયસેનસૂરિજી | બિરાજમાન પૂ. આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરિજી મ. આદિ ભવસાય આદિની શુભ નિશ્રામાં ઉપધાનતપને મંગળ પ્રારંભ તા. આચાર્યો અને મુનિ મહારાજની શુભ નિશ્રામાં આ૦ શ્રી જય૨-૧૦-૮૯થી થર છે.
પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની સમુદાયના સાધ્વીશ્રી સિરોહી (ા .) :- પૂ. આચાર્ય શ્રી વિજયગુણરત્નસૂરિજી
' | અમીતયશાશ્રીજીના શિષ્યા પૂo તપસ્વી સાધવીશ્રી અને નગુણામ.સા.ની શુભ નિશ્રામાં અત્રે તા. ૧૦-૧૦-૮થી વિશાળ
શ્રીજી મo સાઓની ૩૧ ઉપવાસની તપસ્યા સુખ માપુર્વક ઉપધાનતપને મંગલ પ્રારંભ થયો છે.
| પરિપૂર્ણ થઈ હતી. તે નિમિત્તે જુદાજુદા મહાનુભાવો તરફથી જાલના (મહારાષ્ટ્ર) :- પૂ. આચાર્ય શ્રી વારિ ગુસૂરિજી |
છેજિનેન્દ્રભકિત સ્વરૂપ મહત્સવ ગત તા. ૧૪-૧૫ અને ૧૬ મસાની શુભ નિશ્રામાં સમસ્ત બોલેટા મુથા પરિવાર તરફથી
ઓગષ્ટના ભકિતભાવપૂર્વક ઉજવવામાં આવેલ તા. ૧૧-૧૦-૮૯૧ી ઉપધાનતપનો મંગલ પ્રારંભ થયો છે, સુરત :- અકૈલાસનગરમાં પૂ૦ ગણિવર્યશ્રી જિનચંડ
મસુરમાં ઉજવાયેલ પર્યુષણ પર્વારાધના સાગરજી મ.સા. તથા પૂ૦ ગણિવર્ય શ્રી હેમચંદ્રસાગરજી મ.સા૦
પૂ૦ ગણિવર્ય શ્રી વર્ધમાનસાગરજી મસા. આદિ ણાઆદિની શુભ નિશ્રામાં તા. ૧૬-૧૦-૮થી ઉપધાનતપનો મંગળ
| અત્રે ચાતુર્માસ બિરાજમાન છે. તેઓશ્રીના ચાતુર્માસ પ્રવેશથી પ્રારંભ થયો છે.
જ શ્રી સંઘમાં અનેક તપશ્ચર્યાઓ થઈ છે. સાંકળીઅમ, | દુર્ગા (મ.પ્ર.) :- પૂ. પંન્યાસશ્રી નરેદેવસાગરજી મસા | પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમ ૮૫ તથા દર રવિવારે વિવિધ જેવા કે ની શુભ નિશ્રામાં આગામી તા. ૨૩ ડીસેમ્બર-૮થી ઉપધાન | દીપકવતના એકાસણા ૪૦૦; કેળીયા વ્રતના એકાસણા ૩૭૫. તપને મંગલ પ્રારભ થનાર છે
તથા પંચપરમેષ્ઠી એકાસણું ૪૨૫ની સંખ્યામાં થયેલી તેમજ રાજગઢ (મ.પ્ર.) - પૂ. પંન્યાસશ્રી નવરત્નસાગરજી મ| ચાતુર્માસ દરમ્યાન દર શનિ-રવિ ધામિક શિબિર પણ ચાલે છે સારુની નિશ્રામાં તા. ૦-૧૦-૮થી ઉપધાનતપને પ્રારંભ થયેલ. | જેમાં ૪૨૫ ના -મોટા મહાનુભાવો લાભ લે છે.
ઈન્દૌર :- મુનિશ્રી મુકિતરસાગરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના અદ મૃત થઈ મહાવીરબાગમાં તા. ૧૮-૧૦-૮૯થી ઉપધાનતપને મંગલ પ્રારંભ | છે, આરાધનામાં ૨૧-૧, ૧૫-૪, ૧૧-૫, તથા અડ્ડાથી લગભગ
થાણા (મહા) :- પૂ૦ આ૦ શ્રી નિત્યદયસૂરિજી મસા | ૬૦ અને અઠ્ઠમતપની આરાધના ૧૫૦ જેવી થયેલ છે. સ્વપ્ન ની શુભ નિશ્રામાં ઉપધાનતપની મંગલ આરાધના થનાર છે. ' દ્રવ્યની ઉપજ છેલ્લા પચીસ વર્ષમાં ન થઈ હોય તેવી/થઈ છે.
જીભની ભાષા દરેકની જુદી હોય છે, પણ આંખની ભાષા બધાની એક હોય છે.