________________
*
જેન] તા. ૬-૧૦-૧૯૮૯
[૩૫૧ * જાલના (એમ.એસ.)માં ધર્મારાધનાની થયેલ ઉજવણી અપૂર્વ અવસર !
જરૂર પધારો ! અત્રે બિરાજમાન પૂ. આચાર્યશ્રી વારિ સૂરીશ્વરજી મ. | શ્રી પાંડુરણા નગરે નૂતન નૂતન જિનાલયે શ્રી શીતલનાથજી સા.ની નિશ્રામ ચાતુર્માસ પ્રવેશથી અનેકવિધ તપારાધનાઓનો આદિ જિનબિંબ અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહસવ પ્રસંગે પ્રારંભ થયેલ છે. જેમાં શત્રુંજય મોદક તપ-૭૦, ખીરના એકા
ભાવપૂર્ણ આમંત્રણ સણ-૧૦૦,મગના એકાસણુ-૧૫૦, કેળીયાવ્રત -૧૬૦, દ્રવ્ય૧૦૦, સમુહ આયંબિલ-૬૦૦, ભક્તામર અઠ્ઠમ-૭૨, અખંડ
પ્રશાંતમૂર્તિ વાત્સલ્ય નિધિ પૂ૦ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય જા૫-૩, લુપી નિવી-૬૦, આરાધના સ્પર્ધા, લેખીત સ્પર્ધા,
દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસ મખીક સ્પધી ચિત્રસ્પર્ધા, ગહલી સ્પર્ધા, સમુહ આરતી, રેજ
પ્રવર શ્રી નરદેવસાગરજી મ.શ્રી તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ૦ ભક્તામર પાઠ પ્રભાત ફેરી, રાત્રી પ્રવચન, ધર્મ ગ્રંથ પર પ્રવચન
મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી મકશ્રી આદિ મુનિવરોની પુણ્યનિશ્રામાં પ્રભાવના આ આરાધનાઓ ચાલુ છે.
વિ.સ. ૨૦૪૬ ક. , ૧૩ રવિવાર તા. ૨૬-૧૧-૮થી માગસર
સુદિ ૭ મંગળવાર તા. ૫-૧૨ ૮૯ સુધી અનેકવિધ પૂજન કલ્યાપર્યુષણ પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે થઈ છે જેમાં
કેની ભવ્ય ઉજવણી રથયાત્રા આદિ સહ નૂતન જિનાલયમાં ૧૮ અભિષેક ત્રણ પૂજન, પ્રવચન, ભવ્ય આંગીઓ, ભક્તિ
શ્રી શીતલનાથજી આદિ અનેક શ્રી જિનબિંબની અંજનશલાકા થા ભાવના, વિવિ4 પ્રભાવને, સંઘપૂજને-૧૦૦, અક્ષયનિધિ-૪૦,
પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાશે છિન્દવાડા ચોસઠપહેરી ષધ-પર, દશ વર્ષના બાળકના ૧૦ અઠ્ઠમ, માસ
જિલ્લામાં પ્રથમ વાર જ શ્રી અંજનશલાકા મહોલ્લવની ભવ્ય ક્ષમણ, ૧૭, ૧૬/૧, ૧૧/૩, ૯/૩, ૮,૭૧, અઠ્ઠમ ૧૦૦ તથા
ઉજવણીને પ્રસંગ અનંત પુણ્યોદયે અમેને પ્રાપ્ત થયેલ છે. અઠ્ઠાઈઘર પ ધ-૨૧૬, જેવી વિવિધ આરાધનાઓ સુખરૂપ અને
આ પ્રસંગે પધારવા આપને અમારું આગ્રહપૂણ હાર્દિક નિમંત્રણ ભક્તિભાવપૂર્વક થવા પામી છે.
છે. તે જરૂર પધારી શાસને શોભામાં અભિવૃદ્ધિ કશે. - સ્વામીવા સભ્ય, તપસ્વીઓના બહુમાનનો સમારંભ, જીવદયા | હ 2
| લિ. વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના સબહુ માન પ્રણામ ટીપ, દેવદ્રવ્ય સાધારણ, જ્ઞાનદ્રવ્ય આદિમાં સારી આવકે થઇ છે.
: શુભ સ્થળ :- પૂજ્યશ્રી ૮૬મી ઠામ ચૌહારી એકદની આયંબિલ ઓળીની
શ્રી શીતલનાથજી નૂતન જિનાલય પૂર્ણાહુતિ નિમિત્તે ગત તા. ૨૪-૯-૮–ા અહંદ મહા પૂજન | શાસ્ત્રીવાડ (જી.છિન્દવાડા) સેન્ટ્રલ રેલવે પ. પાંડુર ) (M. P.) આદિ પૂજન તા. ૨-૧૦-૮૯ સુધી ઉજવવામાં આવ્યો, ગરીબ
- તા. ક. કે જે પુણ્યાત્માઓને પિતાની પ્રતિમાજીની અંજનમાણસોને ભેજન આપવામાં આવેલ.
શલાકા કરાવવાની ભાવના હોય તેઓએ પિતાના પ્રતિમાજી વિ. પૂ૦આખી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ નિમિતે | સં. ૨૦૪૬ના કા. સુ. ૧૫ સોમવાર તા. ૧૩-૧૧-૮૯ સુધીમાં ભક્તામર ૫નસહ પંચાન્ડિકા મહોત્સવ, ગુણાનુવાદ સભા | પાંડુરણ (મ.પ્ર.) મેકલવા વિનંતિ છે. અંજનશલાકા થયા બાદ આદિ થયેલ.
પ્રતિમાજી તુરત લઈ જવાના રહેશે. | મુનિશ્રી વિનયસેનવિજયજી મને વર્ધમાનતપની ૨૬ મી અને મુનિશ્રી વલલભસેનવિજ્યજી મને ૨૪મી એની ચાલુ છે.
શ્રી નાગેશ્વર તીર્થે પધારો મુનિરાજશ્રી જસેનવિજયજી મ.ને ૧૫૦૦ એકાસણુ આયંબિલ
શ્રી નાગેશ્વર તીર્થ ભારતમાં એક જ શ્રી પાર્શ્વ નાથ મ. ની ચાલું છે.
કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણ સાત ફણ ધારી કાયોત્સર્ગરૂપે
પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. સાંગલી (મહા)માં પર્યુષણ પર્વની ઉજવણી
હજારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે ભેજનશાળા, ધર્મ શાળા ૫૦ પર પ્રસ્થાન આરાધક સ્વ આચાર્ય દેવશ્રી ધર્મજિત- વિગેરેની સુવિધા છે. યાત્રિકોને આવવા માટે ચૌહલા સ્ટેશને તથા સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. આચાર્ય દેવશ્રી જયશેખરસૂરી- આલેટથી બસ સવસ મળે છે. અગાઉ સુચના આપવાથી પેઢીની શ્વરજી મ.સા. આદિ ઠા. ૧૦ની પાવન નિશ્રામાં શ્રીસંઘમાં જીપની વ્યવસ્થા થઈ શકશે. આમ તપવાળા માટે પુw વ્યવસ્થા છે ૩૦, ૧૬, ૮ અઠ્ઠમ, ચૌસઠપહોરીપૌષધ તથા શ્રી ધમચકતપમાં | (કેન ન. ૭૩ આલોટ) -લિ, દીપચંદ જેને સેક્રેટરી ૪૫ જેવી જેદાર આરાધના તેમ જ દેવદ્રવ્યાદિની ઉપજ પણ | શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી ઘણી જ સુંદર થઈ હતી.
P. . ઉૉલ ફૂા . : ચમહલા [ રાજ સ્થાન ]
* મૂર્તિપૂજક સભામાં અધિક હા, ન
મુનિરાજી વલ્લભરાજયજી મને
મળ છે.
માસક્ષમણ કરવું એ આમામાંથી પરમાત્મા બનવાના પરમપંથ છેતે સ્વાધ્યાય કરી અત્યંતર છે.'થી માક્ષની માં