SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ I * ?, તા. ૬-૧૦-૧૯૮૯. કા અને સહ વિચારીને અમને પૂછયું “મહારાજે શહેિબતમે શેઠે જે વીલ કરેલ તે બદલી રહેઠાણ માટેની પિતાની સખાવત આટલી મટી જગ્યામાં ચાર જ જણા રહે છે, ત્યારે અમો આપવા વીલ કરેલ. કેટલી દી દષ્ટિ હતી. પહેલા બિમાર પાડવા ખાડીમાં સનકડી ઝૂંપડી જેવી રૂમમાં પાંચ જણ રહીએ છીએ, અને પછી તેની દવા કરવી તેના કરતાં માંદગી ' ન આવે તેવું રૂમ મળતું નથી. સામાન્ય લાગતી આ વાતચીતમાં કેટલું દર્દ કરવું જોઈએ, પડેલું છે મારા પાસે ઘણા ! ભાઈ-બહેને આર્થિક મુંઝવણથી આ ઉન્નતિની વાત કરું છું ત્યારે થતાં પ્રયત્નમાં એમ લાગે મદદ લેવામાં આવે છે. આ દ જોઈ હદય દ્રવી જાય છે. ! કે “ આભ ફાટયું ત્યાં યંગિડુ કેમ દેવું ?” મદ કે આપીને કે સામાન્ય ને ૧૦-૧૨ની ઓરડી મળતી નથી, ગધાતા સહાય કરીને કેટલા કુટુંબ સુખી થશે ? મધ્યમવર્ગ પોતે લવામાં અને હવા પ્રકાશ વિનાના ઝુંપડા જેવી રૂમમાં આપણે | પિતાને જ ઉદ્ધાર કરી શકે છે. પુરુષાર્થ કરવાની ખામી છે. સાધમૅક થાઈ જીવન વિતાવે છે, જ્યારે સુખી કુટુંબના ત્રણ- | સાક્ત દેખાતા ભાઈ એ પોતાના આજિવાકા માટે લાંબી હાથ ચાર જણ માટે બંગલાઓ અને અલગ-અલગ રૂમ હોય છે કરે તે દુ:ખ છે વળી સામાજિક ચડસા ચડસીમાં આપણાં મધ્યમ અને અમે રૂમે તે ખાલી જ પડયા રહે છે. આ વિષમ પરિ. વર્ગી ભાઈઓ ઉચ્ચવર્ગ ભણી દષ્ટિ રાખી શારીરિક શ્રમની સૂગ સ્થિતિ ટાવાની જરૂર છે. રાખે છે. આધુનિક રહેણીકરણીનું અનુકરણ, ફેશન અને દંભમાં ૫૦ વર્ષના વિચારને સાર્થક બનાવવા, રહેઠાણની મુંઝવણ અટવાઈ ગયેલા આ વગે” સામાજિક જાગૃતિ લાવવાની જરૂર છે. દૂર કરવા પ્રયત્ન ગતિશીલ બન્યા છે. તેમાં અત્રે બિરાજતા ! ધનદોલત એ જ સર્વ કંઈ નથી, દેશના ઉત્કર્ષમાં અને આઝાદી ૫૦ સાધુમહારાજને પણ અપૂર્વ સાથ મળે છે, તે જ રીતે મેળવવામાં આ જ વગે મોટો ફાળો આપે છે. આ કાર્યમાં સૌને અને ખાસ કરીને સુખી ભાઈ બહેનને મધ્યમવર્ગની બહેને એ ઘરમાં નેકર ન રાખ માં ઘરના બધા સહકાર મી એવી આશા વ્યકત કરું છું. આજથી પચીસ વર્ષ | જ કામ કરવા જોઈએ અને ફાલતુ સમયમાં શીવણ વગેરે ના પહેલાં ગુરુવયે દીર્ઘદષ્ટ વાપરી સાધર્મિક ઉન્નતિ માટે | ઉદ્યોગ શીખી લઈ પતિને પડખે ઊભા રહેવું જોઈએ, તેમાં સમગ્ર ઠેકઠેકાણે ય કર્યું અને વિરોધ સામે અડગ રહી અંતિમ સુધી| સ્ત્રી શકિતને ઉદ્ધાર છે. સ્ત્રીશકિતમાં આજે જાગૃતિ આવતી જાય કાર્ય કર્યું હતું . આજે તે સૌની દષ્ટિ બદલાઈ છે, અને શાસન છે. આપણા સાધ્વી સમુદાયમાં પણ નિડર બની ભાવી પ્રજાને પ્રભાવનાનીએછવો સાથે સાધનિક કુંડ પણ દરેક આચાર્યો અને સંસ્કારનું પાન કરાવવું જ પડશે. આજે મને ચાર થાય છે મુનિરાજે કરવા પ્રેરણા આપે છે એ શુભ ચિન્હ છે. કે ભ૦ મહાવીર પાસે ચંદનબાળાએ દીક્ષા લીધેલ તો સૌ પ્રથમ - ૫૦ માત્મારામજી મહારાજે લખ્યું છે કે, સાધમિકવાત્સલ્ય. આ સાથ્વી કેાના શિષ્યા થયા હશે? એટલે સ્ત્રીઓને પણ સમાએટલે એ જ દિવસે સમૂહ ભેગો કરી નવકારશી જમાડવી તે ! નતા આપવામાં આવી છે! સાચું સામિક વાત્સલ્ય નથી પણ પાંચ કુટુંબને ઉત્કર્ષ કરે | આપણું ગરીબ દેશને સમૃદ્ધ થતાં હજી વાર લાગશે અને તે સાચું માધમિક્વાત્સલય છે. દેશનું ભાવિ આર્થિક સ્થિતિ પર નિર્ભર હોવાને લીધે શ્રીમતે આજે આપણે હોસ્પિતાલ બાંધીએ છીએ તે શા માટે? ઉપર જ આધાર રાખવો પડશે, અને છતાંય મધ્યમવર્ગનું ભાવી આપણુ લઈ-બહેને માંદગીમાં ઓછા ખર્ચે સારવાર કરાવી શકે ! આશાસ્પદ છે. કારણ કે ચારિત્ર, શિક્ષણ અને ઉચભાવના આ તે જ હેલું છે, પણ હું તે એમ કહુ છુ માંદગી જ ન આવે | વર્ગ માં જ છે. ધનવાને પણ પોતાના ભાઈ માટે ઉદારતા દાખવે તેવા સ્થાન ઉભા કરોને, હવા-પ્રકાશ આવે તેવા રહેઠાણે ઉભા ! અને મધ્યમવર્ગ આત્મબળ વડે આગળ આવવા શીષ કરે અને કરે જેથી માંદગી જ દૂર ભાગે-પછી દવાખાનાની શી જરૂર? | સાથસાથ આળસને-પ્રમાદનો ત્યાગ કરી, વ્યસ, અને ખોટા અહિં મને એક વાત યાદ આવે છે. મલાડમાં દેવકરણુ મુલ- | ભપકાથી દૂર રહી કરકસર કરી ધનવાને તરફ માનની દૃષ્ટિથી જીની સપાવતેમાંથી આ દેરાસર થયેલ છે, અને તે માટે થોડુ | જોવે તે આ વર્ગની ઉન્નતિ દેખાય છે. અસ્ત... જાણેલ, પણ અહિં આવ્યા પછી વધુ જિજ્ઞાસા થઈ કે શેઠનું | -પૂo સાવીશ્રી મૃગાવતીશ્રીજી મe જીવન વા કવા મળે તે સારું અને તે મેં હમણાં જ વાંચ્યું, | જિનેન્દ્રભકિતના મહોત્સવ માટે : દેનઃ ૬૩૬૫ ૫/૬૩૬૩૭૫૨ તેમાં પૂર્વગુરુવર્યને પત્ર દેવકરણ શેઠ ઉપરનો લખેલે, તે ન સંગીતકાર મનુભાઈ એચ. પાટણવાળા વાંચે. તેમાં ગુરૂવયે લખ્યું છે કેઃ “તમે એ મારી સખા-| જૈન ગીતકાર મનુના અશ્વપાટણવાળા વતનું વી કરેલ છે, તેમાં હેસ્પિતાલ માટે જે વિચારો બતાવ્યા અરવિંદકેલેની, ૧૪૫-ડી, અરૂણનિવાર, છે, તે કામ તમે રહેઠાણ બાંધવા માટે વીલ કરશે. આ પછી વિલેપાર્લા (વે.) મુંબઈ-૪૦૦૮ ૫૬ જ વાં કરણ શેઠ ઉપર વતનું ગુરૂવયે લ / અ માને આવકાર આપે એ ભારતની સંસ્કૃતિ છે. ચાહે સુખ આવે યા દુઃખ આવે સહુને આવકાર આપતા શીખો કાકા , અ હહહહહફ : . : : : : *** *
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy