SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ * *"મુપો. રાંધેમ • ૮૨%૦. જિ ગાધીનગરે : . . છે. ' ' ‘GI 1* છે Reyd G. BV. No. 20 JAIN OFFICE : Box No 175 BHAVNAGAR- 64001 (Gujarat) Tele. O, C/o 29919 C/o 5869 15 hort t" Tm illumini નાએ વાર પેજન : રૂ. ૫૦૦/' ' " પેજના : રૂ. ૭૦૦/ { {ક લવાજમ : રૂા. ૫૦/ INDIA my Iloh વીરસ ૨ ૫૧૫ : વિ સં. ૨૦૪૫ આ સે સુદ ૬ તા. ૬ એ કબર ૧૯૮૯ શુક્રવાર સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ તંત્રી-નુદ્રક-પ્રકાશક-માલીક : મહેન્દ્ર ગુલાબચંદ શેઠ ફિમ, પે સે. બં, છ, દાણાપીઠ, ભાવનગર | જૈન વર્ષ ૮૬ | લાસ | અંક ૩૭ - મુદ્રણ સ્થાન ત્રી જેન પ્રિી જૈન દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ Je મધ્યમવર્ગની ઉન્નતિ કઈ રીતે? મધ્યમવર્ગની ઉન્નતિ કઈ રીતે ?' વિષય વ્યાપક છે અને | અહિંસાના પગથિયા છે. જૈનમાં કરૂણા, અનુકંપા , તેમ મધ્યમવર્ગની સમસ્યા એ સામાજિક સમસ્યા છે, વળી આવા સાધમિક ઉન્નતિ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. મધ્યમ ઉન્નતિના પ્રશ્નો છે' વધુ પડતે પ્રકાશ ફેક એ પણ સામાજિક વર્ગની ઉન્નતિ માટે પૂવ કાલીન દાનેશ્વરીઓ એમે દઢરી, કાર્યકરેનું જ ક્ષેત્ર છે. જગડૂ!. કુમારપાળના જીવન તરફ દષ્ટિ કરવી જોઈએ, પૂ૦ | મધ્યમવર્ગ નસમાજ અને સંસ્કૃતિનો પ્રાણ છે, દેશની આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી રાજા કુમારપાન મધ્યમ અંદર આજે જે પરિસ્થિતિ છે અને સમસ્યા ઉભી છે, તેના વર્ગ માટે જે કાર્ય કર્યું તે પ્રસંગને આજના રાજ્યક્ત છે અને દાનેશ્વરીઓએ નજર સામે રાખવા જેવા છે. માટે ૫ વર્ષિય યોજનાઓમાં મધ્યમવર્ગની ઉન્નતિ માટે કઈ | પૂર્વ વચારણા કરી લેજના અમલમાં મૂકી નથી. આમ વ્યાપક અંધારા રૂમમાં જતા ગભરામણું લાગે છે અને તે માટે પ્રકાશ કરવો પડે છે, તે રીતે સમગ્ર સમાજનો વિચાર કરીએ તે દૃષ્ટિએ જોઈએ તે મધ્યમવર્ગની ઉન્નતિ રાજયનાતિ અને સમાન મધ્યમવર્ગ આજે અંધકારમય જીવન જી રહ્યો છે. જરિ ઊંડું જની જાગૃતિ પર છે. નિરીક્ષણ કરવામાં આવે તો દિલ દ્રવી ઉઠશે! મધ્યમવર્ગના શેષશુ-નીતિ કાળાબજાર, સંઘરાખોરી અને દર વર્ષે રજૂ, | માનવી જે રીતે જીવે છે તેની વ્યથા આપણું ગુરુવવા વિજયથતાં ખાધવાળા બજેટને લીધે દિન-પ્રતિદિન મોંઘવારીને આંક વલભસૂરીશ્વરજીને ખૂબ હતી અને દુઃખ થતું હતું, જ્યારે વધી જાય છે. તેથી રોજ-બરોજની વપરાશની ચીજવસ્તુઓ | તેઓએ મુંબઈમાં ચાતમોસ કર્યો ત્યારે સાધર્મિકભાઈએ ઉત્કર્ષ ઉપર વેરો વધતું જ જાય છે. આથી સૌથી વધુ શાષવું પડતું | માટે અમુક રકમ ભેગી કરવા નિર્ણય લીધો અને તે લોક પૂરો હાય અને સહન કરવું પડતું હોય તે મધ્યમવર્ગને જ. ન થયો ત્યાં સુધી દુધને ત્યાગ કર્યો હતો. તેઓએ કઠેકાણે સારાયે મધ્ય વર્ગમાં જૈન સમાજનો વિચાર કરીએ ત્યારે | ઉપદેશ આપી સાધર્મિક ઉત્કર્ષ માટે કાર્ય કર્યું છે અને તેઓની ખ્યાલ આવે છે. માનસીક શ્રમ કરનારો મોટો સમુદાય જૈનોમાં | પ્રેરણાથી મુંબઈ અને પરાઓના દેરાસરમાં “સાધર્મિક કિતની છે. જેમાં અમિ સા છે. અહિંસાને બે પાંખો છે. જેમ કે | પેટી રાખવામાં આવે છે, પક્ષીની એક પાંપ ન હોય તો એ ઉડી શકતું નથી, તેમ જ | ગામડાઓને વેપાર ભાંગતો ગયો અને જેથી મધ્યમવ શહેર સિક્કાની બંને બાજુ સારી હોય તે જ સિકકો ચાલે. તેવી રીતે ' તરફ ખેંચાઈ રહ્યો છે. આજે મુંબઈના જ વિચાર કરીએ મારે એક અહિંસાનું પણ , જૈન-આપણે વાયુકાય જીવેની પણ હિંસા | તાજેતરનો જ પ્રસંગ યાદ આવે છે. અમારા ભાયખલા છે ચાતુન થાય તેની ખૂ’ | કાળજી રાખી બે છી એ. પશુ ખરેખર આ | માંસ દરમ્યાન એક નવ-દશ વર્ષને બાબે અમારી પાસે આવે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy