________________
‘તા. ૧૧૯૯૯
ઘેટાઓ અગેનુ” કતલખાનુ ફેબ્રુ, ૮૯ માં શરૂ થશે આંધ્રપ્રદેશના અનંતપુર ગામથી ૭ કિ.મી. આવેલા દુર ‘ કુરગુન્ટા ’ ગામમાં પશુસ વન મંત્રીએ આ કતલખાનાનું ઉદ્ઘાટન કર્યુ હતુ અને પશુ સંવર્ધન શાખાના ડાયરેકટરશ્રીએ આ કતલખાનાના મુખ્ય સ ચાલક છે.
અનંતપુર જિલ્લામાં ધેટા ઉછેર સેાસાયટીઆએ વર્લ્ડ બેન્કની આર્થિક સહાયથી પૈયનના ૧ર કી હૈ. ભારતભરમાં આ ાિમાં બહુ મોટા પ્રમાણમાં ધેટાઓની ઉત્પત્તિ છે. હવે આ સેાસાયટીએ દ્વારા એક યુનિયન બનાવી કેન્દ્ર તથા રાજ્ય સરકારના આર્થિક સહયેાગથી ૨૩ લાખ રૂ।. ના આયેાજનથી નિયમિત ૧૦૦ ઘેટા કાપવાનું કસાઈપનું નાખે છે. મા ઉદ્યોગમાં માંસના ડબ્બાઓ પૈક પર અને ઊન માં પત્ર કરવામાં આવરી
આ બાબતે આપણા સમાજ જાગૃત નહિ અને તે। આવા ઉદ્યોગા અનેક જગ્યાએ નવા શરૂ થશે. આવા કસાઈખાનાના બદલે સરકાર દ્વારા જો ઉનની બનાવટના ઉદ્યોગા પર રૂા. ૨૩ લાખ રશક વામાં બાવે તો જ હિંસા પણ ન થાય, જીવ ભવે અને નિશીના જળવાઇ રહે.
આવા અનેકારી હિંસા કાંડત આપણાં અહિંસા પ્રધાન દેશમાં વિરાધ કરી સત્વરે અટકાવવા હાર્દિક અપીલ છે. -રઘુનાથમલ ( અહિંસાપ્રેમી )બેગ્લુર
મુંબઈ :મી વાર્ષિક ધાર્મિક પરીક્ષા : મન ધાર્મિક શિક્ષણ સ`ઘ તથા આ સંસ્થા સાથે જોડાયેલ 'બૃહદ્ મુંબઈની સમસ્ત પાઠશાળાની વાર્ષિક ધાર્મિક પરીક્ષા સ’સ્થાએ નકકી કરેલ અભ્યાસક્રમ, પરીક્ષાની પદ્ધતિ અને ધારાધેારણ મુજબ દર વર્ષે નિયમીત અને પદ્ધતિસર લેવામાં આવે છે. તે અનુસાર ૧૯૮૯ની સાલની ૮ની વાર્મિક ધાક પરીક્ષા (બેપુ, બા, ચિ. મા અને શિ. સોસાયટી દ્વારા સત પરીક્ષા) ધો. ૨ નથી દરેક પોમ્ફની લેખીત પરીક્ષા તા. ૮–૧–૯૯ વિવારના રાજ ખપેરના ૧ થી ૪ ના સમયે મુંબઈ અને પરામ્બે માં લેામાં આવનાર છે.
રોથી નથી નાચા મેડીકલ ટ્રસ્ટ – મુંબઈ :- રોકી નશીભાઈ નાપાબાઈની દિશતાબ્દી ( ૨૦મી જન્મ જયંતિ ) નિમિત્તે ઉજવણીની કાયમી યાદ માટે ઉપરાક્ત ટ્રસ્ટની મહાજનશ્રી દ્વારા સ્થાપના કરવામાં આવી છે.
આ ટ્રસ્ટની સ્થાપના જ્ઞાતિબંધુઓના સ્વાસ્થય માટે યેાગ્ય માદન અને વૈકિય સારવાર માટે આર્થિક સહાય આપવા કરવામાં આવેલ છે. સરનામુ :– શેઠશ્રી નરશી નાથા મેડીકલ ટ્રસ્ટ, શ્રી ક. દ. 1. જૈન જ્ઞાતિ જન-મુબઇ, ૨૦૨-ક, નથી નાથા સ્ટ્રીક, મુંબઈ-૪૦૦૦૦૯ તેમજ માતુશ્રી કુંવરબાઈ નરશી નાથા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની પણ આ નિમિત્તે સ્થાપના કરવામાં આવી છે.
ગરી
એ તે
--
યાત્રા અર્થે પધારને જિર્ણોદ્ધારમાં સહાયક બના
તપગચ્છ દક્ષક શ્રી માણિનિના આ નિયસ્થાન આ લોકના વર્તમાન ઉદ્ધારક શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા. ના સમુદાયના અને પુજ્ય આચાર્ય શ્રી હેમાચલસુરીશ્વરજી મ. દ્વારા ધારેવ કી સ્તમાં માચાર્ય' પદથી વિભુષિત થયેલ દરમયેાગી પુજ્ય આચાર્યદેવ શ્રી વિજ્યઆનંદઘનસૂરીશ્વરજી મહારાખીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ તીન કોંઢામ પઈ રહેલ છે. તેનુજ થી આગÀાં જૈન વે. મૂ. પૂ. સ તરી યાત્રાળુનો માટે આધુનિક સુવિધાવાળી ધમશાળા, મથાળાની સગવડ કરવામાં આવેલ છે.
આગલેડ આવવા માટે ગુજરાનના મહેસાણા, હિંમતનગર, વિજાપુર, અમદાવાદથી અનેક એસ. ટી. ની બસ મળે છે. આ તીના દર્શીન-જાત્રાના લાભ લેવા વિનંતી
શ્રી માણીભદ્ર જૈન તીર્થ ખેતી શ્રી જૈન શ્વેતામ્બર મૂ, પૂ. સવ દેશન૩૪) મુ. આગલાઢ (તા. વિજાપુર : છે. મહેશાા - ૩ ગુ.)
.
CHEMICALS
( IMPORTERS & EXPORTERS Amritlal Chemaux Limited RANG UDYAN,
SITLADEVI TEMPLE ROAD, MAHIM, BOMBAY-400016
Dealers in Dyes and Chemiculs, Selling Agents for_Sojuzchimexport, U. S... R. for Days, Intermediates and Chemicals & Generel in entors with business contacts ali over the world. ALSO
A Recognised Eligible Export House exporting Dyes, Chemicals, Engineering Goods, Processed
Foods etc.
ALL OVER THE WORLD Phone No. : H, 0, 45 32 51 Telex + 117 - 1514 AMCG IN
Grams RAS K
ગરીબી જ છે, જ્યારે ઈંધ્યા એ મહાગરીબી છે.