SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮) તા. ૨૫-૮-૧૯૮૯ તો આ પત્ર ૮૫ વર્ષના પ્રકાશનકાળ દરમ્યાન કોઈ 1 જ બેસી રહેવામાં માને છે. તે અને તેમના ૨ મુદાયના સર્વ પક્ષ-સમુથ કે વ્યક્તિનું બનેલ નથી. તેને કદી કઈ લાગે કે લવના કે ધર્મમાં ઉણા ઉતરેલ ને તેમણે તેમની પ્રલોભનથી ખરીદી શકયું નથી. ત્યારે કાચના ઘરમાં બેઠેલા એ | માલીકીના સ્થાને- ચાના-શથી?દ્રો ઉભા કરેલ છે તેની ઉઘાડી ૨ શ્રમણો ધરા કે પાંજરાપોળમાં બેઠા બેઠા કહે કે “જૈન” પત્રને માહિતી સભેર સમુદાયપતિઓ ઉપ જાહેરપત્ર આપીશું, નામે દસ લાખ આપી અમારી વિરુદ્ધ લખવા પ્રેરેલ છે. આ તે બાદ મુંબઈના તે શેટા શહેરના ત્રિ, ઘો દ્વારા કયા કે ભી... પાણી પહેલા પાળ બાંધી પોતાના દુષણને | શ્રમણાને પાપ આચરવાનો છુંદોર આપી જૈનધમગારવને રિકવાની વાત સમજવી. હળેલ છે. તે શ્રીસંઘે-તેના દ્રસ્ટીઓ સાથેના ખુલા પગસં. ૨૦૪૨૫ટ્ટક કે સં. ૨૦૪૪ના શ્રમણ સંમેલન માટે જૈન આપવામાં આવશે. પત્રમાં જે રીતે સપોટ આપેલ છે તે તેની મુળભુત નિતી–પીતી આ બધું જૈન પત્ર પુરતું સિમિત રહેશે. અને તેને પણ રૂપે જ જૈન સંઘની એક્તા અને આચાર શુદ્ધિના યજ્ઞમાં તર્પણ અવગણવામાં કે ઉપેક્ષા વૃત્તિથી સ્વિકારાશે તે તેને પ્રત્યાઘાત તરીકે જ ભાગ ભજવેલ અને તે અંગેના જુના લેખો પણ બેલ ચાર વર્ષ પહેલા બાવળાવાળા-જિનચંદ્રવિજયજી પ૦નું જે વર્તપુરાવે છે. બાકી શ્રમણ સંમેલનની પત્રીકાઓ કે શ્રી જૈન માનપત્રોમાં પ્રગટ થવાની જૈન સંઘની - શાનના ગૌરવ ને શાસન સેવા ટ્રસ્ટ દ્વારા પ્રગટ થતું વિસ્તૃત સાહિત્ય જાહેરાત પ્રતિભાના ચિંથરા ઉડેલ તેમજ ઉડતા થશે...! રૂપે જ પ્રગટ થતુ હતું. તેમાં પણ જૈન પત્રએ રાહત આપીને મોટો ફાળો આપેલ, છતાં પણ તેણે નકકી કરેલા સમય કે રકમ આવું ના બને તે પહેલા જેમને માથે જેનર ઘની નેતાગીરી છે-જે અધિનાયક છે. તે ગંભીર ભાવે વિચારશે .. પગલા ભરશે. પણ પુશ્તી આપી શકેલ નથી... પત્રના નિતી નિયમ પ્રમાણે તે જે શમણે વર્તમાન પ્રવાહમાં અટવાયા વિના શ્રમણ ધર્મને સુપેરે કઈ પણ મક્ષ કે વર્ગની જાહેરાત લેવી પત્ર પેટી રૂપે લેખો પ્રગટ કરવી તે તે પત્રકારને ધર્મ છે.... આપણું ભ્રમણ ધર્મની પાળી રહેલ છે. તેઓ શક્તિશાળી, ભાવનાશીલ અને શાસનની શાન અને શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારા અને અયોગ્ય આચરણ દાઝ ધરાવતા એકત્ર મળી વિચાર કરે અને જરૂર પડે ભદ્ર થયેલને દ્વારા ખુલા પડેલા ચિત્રભાનુ, તિંદ્રવિજય, મનોજ્ઞવિજ્ય કે ઉઘાડા કરે, જરૂરી ઉપાયે હાથ ધરવાને પુરૂષાર્થ કરે તે સંઘ જનચંદ્ર જવાઓ પણ જાહેરાતરૂપે કે તેથી પણ વધારે ચાર્જ અને ધર્મની શોચનીય સ્થિતિમાં જરૂર આવકારદાયક ફેરફાર આપીને બહેરાત મોકલાવી છે ત્યારે ત્યારે કદી પ્રગટ કરી નથી. | થઈ શકે. તે પૈસાને પાપી પૈસા ગણું અને સ્વીકારેલ નથી... જૈન પત્રને | | સંઘ અને ધર્મના શુદ્ધિકરણને આજ મુખ્ય ઉપાય છે. આ કદી અમે બે વ્યવસાય કે ધંધા તરીકે સ્વીકારેલ નથી. માત્ર મિશન| યજ્ઞમાં જોડાવા અમારૂ સૌને આમંત્રણ છે. તરીકે જ સ્વીકારેલ હેય પૈસાને ગૌણ ગણેલ છે. અને તેથી જ બુડલા (રાજ.)માં પંચાહિષ્ઠા મહોત્સવની ઉજવણી જૈન પત્ર પાસે કદી કંડ-સદ્ધરતા જેવું બનેલ નથી. તે તે તેના ગ્રાહકો-વચકેના બળ ઉપર જ નભેલ છે. અમને આશા અને - અત્રે પૂ. આચાર્યશ્રી નવિનસૂરીશ્વરજી મ.સા., પૂ આ શ્રી શ્રદ્ધા છે તે જ નભાવશે. જિનભદ્રસૂરીશ્વરજી મ.સા૦, ૫૦આ૦શ્રી હિરસૂરીશ્વરજી મ. જેનJત્રના ગતાંકમાં આપણે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહા સા, પં.શ્રી યશોવર્મવિજયજી મ.સા. આદિ ઠાણું ૩૩ની નિશ્રામાં રાજેને વિનતી કરતા ને સંઘોએ પાળવા અંગેના મુદ્દાઓ જોયા. શ્રી જૈન છે. સંઘના ઉપક્રમે ૫૦આ ભ૦શ્રી લબ્ધિસૂરીશ્વરજી આ અંગેનું શાસ્ત્રીય આધારે અને તેની સ્પષ્ટ સમજુતિ અંગે મસા.ની ૧૩મી સ્વર્ગવાસ તિથિના ઉપલક્ષમાં છે. ૬ ઓગષ્ટથી એક વિસ્તૃત લેખ હવે પછી ક્રમશ પ્રગટ કરીશું.. તા. ૧૦ ઓગષ્ટ દરમ્યાન વિવિધ આંગી, પંચક કપૂજા, અંતધર્મ,સિંધ અને શ્રતના અગ્રણી, રખેવાળ અને આધાર, 1 રાયકમ પૂજનશ્વર્ણિ પ્રકારના પૂજા તુમ જ પાથ નાથ ૩૬ અભિશ્રમણ સંમેલનના પ્રવર્તક અને આચાર્ય સંઘના પિતા પોતાના | એક આંગી વિગેરે ગત પંચાહિકા મહોત્સવ ઉજવવામાં આવેલ. સાધુ-સમયના અધિનાયક-ગચછાધીપતિ અને વડીલ આચાર્ય | અત્રે પૂ. આચાર્યશ્રીની શુભ નિશ્રામાં તારીખ ૧૩મહારાજ આદિ ધનાયકો જેઓએ સંથની અને વિશેષ કરીને , ૧૪-૧૫ ઓગષ્ટના ત્રણ દિવસીય ૧૫ થી ૪ વર્ષ સુધીની પોતપોતાના શિષ્યો-પ્રશિષ્ય-સમુદાયની આચાર શદ્ધિની અને ! ઉંમરવાળા નવયુવાન ભાઈ બહેને માટે ભવ્ય સંસ્કાર મેલા એક્તાની મધારે પડતી ઉપેક્ષા કરીને શિથિલતાને વિસ્તારવાનો | (શિબિર)નું આયોજન કરવામાં આવેલ. જે છે વાચનદાતા અવસર આપતા રહેલ છે. તટસ્થ કે નિષ્ક્રય મૂક સાક્ષી બનીને! પં. પ્રવરશ્ર યશવમં વિજયજી મ. સા. હતા. - ક્ષણ સુખ તે ખરજવું ખણતાં યે મળી જાય, પણ એ સુખ શી કિંમતનું ? મ ક -માન માન ન મ મ મ મ મ મ મ મ ન જે .
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy