SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ . * 8 * * Reen G. BV, Au. 20 JAIN OFFICE: P. 6ox No. 175 BHAVASAR-54001 (Gujara!) Tel. . So. 29919 R.C/o. 25869 સમાચાર પેજના : રૂ. ૫૦૦/જારાને એક પેન : રા. ૭૦ વાષિક લવાજમ : રૂ. ૫૦/આવૃનું સભ્ય ફી : રૂ. ૫૦૧/ વાર સં૫, ગીતા પટ સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ - વીર સં ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ શ્રાવણ વદ ૯ તંત્રી-મુડ-પ્રકાશક-માલીક : છે ? “જૈન” વર્ષ ૮૬ તા. ૨૫ ઓગષ્ટ ૧૯૮૯ શુક્રવાર મહેન્દ્ર ગુલાબચંદ શેઠ મુદ્રણ સ્થાન : શ્રી જેન પ્રિન્ટરી જૈન એ ફિસ, પ.બે. . ૧૭૫, દાણાપીઠ, ભાવનગર S અંક : ૩ર છે દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ Issીના માળાને ચેતનવંતો કરવા..(ર) .' જૈન ધર્મ–શ્રમણ સંસ્કૃતિના રાગી–ભાવનાશીલ બહાર આવે.... શ્રી જીનેશ્વરને આજ્ઞાથી બહાર એવો જે સમૂહ. તેને અધોગતિ રોકવાના વિચારો-ડરાવે સમતિ-અસંમત્તિ ગણાવવા અસ્થિસંઘ' અથવા હાડકાના માળખાની ઉપમા આપવામાં આવી વિનંતી છે. છે. આ શબ્દ પ્રયે ગ નવીન નથી. તે “સંબોધ સતિકા’ વાળા ! અમારા એ લેખના પ્રત્યાઘાતમાં ઘણાનુ દિલ દુભ યું છે. જે પ્રકરણમાં તેનો ઉલ્લેખ થવા પામ્યો છે. ને તેમણે શાસનની બેઆબરૂ ના કરવા જણાવેલ છે. ત્યારે હાલમાં ચતુર્વિધ સંઘના, ચારે અસ્થિ સ્વરૂપ શ્રમણ-શ્રમણી, | તેઓને અમારે પ્રશ્ન છે કે શું આવું કુકૃત્ય કરનાર કે તેમને શ્રાવક-શ્રાવિકાના અંગમાંથી કોઈપણ અંગની શિથીલતા કે બેપ પિષનારને અટકાવવા તે તમારી ફરજ નથી. તે માટે રવાહી તે જૈન ધર્મ અને સંસ્કૃતિને ઘાતક બની રહે છે. અને ! કદિ કેઈ પ્રયને કરેલ છે ! તેની સફળતા-નિષ્ફળતા કે પ્રતિભાવ આ અંગે અમે “ ટન પત્ર” દ્વારા શ્રીસંઘની શક્તિ અને એક્તાનીનું પણ જણાવો. રક્ષા દ્વારા ધમના પિતાના તેજ અને પ્રભાવની રક્ષા કરવા માટે . આ લેખ માટે જેમને સીધેજ સ્પર્શ થયેલ છે તેવા પ્રમાણે ધમની ધગશ, શા ન ! દાઝથી સમ્યજ્ઞતા દાખવીને લેખ આપતા કે તેમના રાગી તરફથી ધમકી પત્રો, પત્રીકાઓ, પત્રો, અનામી રહેલ છીએ અને આવા લેખેને પ્રતિસાદ બને બાજુને આવતા | આવી રહેલ છે. આવી નનામી પત્રીકા માટે તે શું લાવું ને હોય છે. શું કહેવું. તેની તે માત્ર ઉપેક્ષા કરવી રહી. અને એ થિીલાસાધુ સમુદાયમાં થોડાક પણ એવા મુનિવરે છે કે જેઓ ચારીના પિષક-રાગીઓ પ્રત્યે કરૂણા જ દાખવીયે છીએ કેમકે વિચારક અને સંવેદનશીલ છે. અને ધર્મ અને શ્રીસંઘમાં પ્રવેશી તેમના કુટુંબ માટે તે પિષક હોઈ તેમનું આજીવીકાનું માધનગયેલી આમીઓને પારખી કાર્ય–અકાર્યનો વિવેક કરવાની શક્તિ જીહજુરી ને લાચારી હોય તેને માટે વિશેષ શું લખવુ હજુ. ધરાવે છે. તેઓશ્રી દ્વારા અમારા પ્રયત્નોને આવકાર મળતું રહે | તે તેમણે પત્ર-પત્રીકા દ્વારા જ લખેલ છે. પણ આગી જતા છે. તેમજ શ્રીસ' -કાર્યકરો-વિચારો દ્વારા પણ કેન્ફરન્સના ! તેઓ કોર્ટ સુધી પણ જુદી જુદી રીતે ખોટા કારણે ઉણા કરી ઠરાવને સ્વિકારાતા હોય તેવા પત્ર પણ આવતા રહેલ છે, જેને | ઘસડી જાય તે નવાય નહીં. બાકી તે જેમના માટે લખેલ છે સારા પ્રમાણમાં વિકૃતિ મળતા સંયુક્તરૂપે એકઠા થયે “જૈન” | કે લખવા માગીયે છીયે તેમને અમેએ પત્ર પણ લખેલ છે તેમને પત્રમાં પ્રગટ કરી છે. આવા વિચારેના પિષક શ્રીસંઘે પણ તેમનો ખુલાસે મળે અમે જરૂર પત્રમાં આપીશું. તે મા તેમની પ્રતિભાવ નિર્ભય ની શાસનદાઝ અને શાસનરાગથી શ્રીસંઘની નૈતિક હિંમત ને શાસન-ધર્મ પ્રત્યેની દાજ બસ થશે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy