________________
જૈનો
તા. 9-૭-૧૯૮&
[૨૩૩
શાસનપ્રભાવનાપૂર્વક સ. ૨૦૪૫ ના ગામે ગામ થઈ રહેલ ભવ્ય ચાતુર્માસ વેશે.
* શાસન સમ્રાટ સમુદાયપતિ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ॰ આદિ મુ`બઈ-૫૪ શાંતાક્રુઝ-વેસ્ટમાં શ્રી કુંથુનાથજી જૈન દેરાસર-ઉપાશ્રયે ભવ્ય પ્રવેશ તા.૯/ના કરશે
* ડેલાવાળા સમુદાયપતિ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયરામસૂરીશ્વરજી મ આદિનુ ચાતુમાંસ કુવાળા મુકામે (તા. દિયાદર જિ. અનાસકાં) ભવ્ય પ્રવેશ કરશે.
પૂજ્ય આચાર્ય શ્રી નીર્તિસૂરીશ્વરજી મા સમુદાયપતિ પૂ॰ આ॰ શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ॰ આદિ તખતગઢ (જી. સિરેાહી- રાજસ્થાન) મુકામે ચાતુર્માસ પ્રપેશ કરેલ છે.
પૂજ્ય આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મ૦ના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી દનસાગરસૂરીશ્વરજી મ૦ આદિના પ્રવેશ મુંબઈ-પાયધુની શ્રી આદિશ્વર જૈન પચની ધમ શાળા મધ્યે થયેલ છે.
* પૂંજ્ય આચાર્ય દેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ॰ના સમુ· દાયપતિ પૂજય આચાર્ય દેવશ્રી વિજયઇન્દ્રદિન્તસૂરીશ્વરજી મ॰ આદિના ચાતુર્માસ પ્રવેશ લુખીયાણા (પંજાબ)માં શ્રી આત્માનદ જૈન ભવન પુ ના બજારમાં ભવ્ય રીતે થયેલ છે,
.
* પૂજ્ય આચાર્ય દેવશ્રી મેહનસૂરીશ્વરજી મા સમુદાય પતિ પૂજ્ય અ ચા દેવશ્રી યશે દેવસૂરીશ્વરજી મ આદિ પાલીતાણા-સાહિત્ય મ`રિમાં બીરાજેલ છે,
* પૂજય આચાર્ય દેવશ્રી વિજયદાનંપ્રેમસૂરીશ્વરંજીમ ના સમુદાયના પૂ॰ આચાર્ય દેવ શ્રી ભુવનભાનુસૂરીજી મ॰ આદિના પ્રવેશ તા. ૯- ૭–૮ના જૈન આરાધના ભવનમાં ૩૫૧, મીન્ટ
સ્ટ્રીટ મદ્રાસ નુકામે થનાર છે.
* પૂજ્ય આચાર્ય શ્રી વિજયકારસૂરીશ્વરજી મળ્યા સમુદા યંના પૂજ્ય શ્રી યશેવિયસૂરીજી મ॰ આદિના પાડીવ જૈન સંધ દ્વારા (જ. : સિરાહી રાજસ્થાન) થયેલ છે.
પૂજ્ય આચાર્ય દેવશ્રી કેસરસૂરીશ્વરજી મના સમુદાયપતિ પૂજય આચાર્ય દેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ આદિના પ્રવેશ પાલીતાણા-ગીરીવિહારમાં ભવ્ય રીતે થયેલ છે.
* વાગઢવાળા પૂર્વ આચાર્યશ્રી કનકસૂરીશ્વરજીમના સમુ દાયપતિ પૂજ્ય આચાર્ય દેવશ્રી કલાપ્રભસૂરીજી મ॰ આઢિ શ્રી વીશા આસવાન જૈન સંઘ દ્વારા આધાઇ (તા. : ભચાઉ-કચ્છ) મુકામે પ્રવેશ કરેલ છે,
* પૂજ્ય આચાર્ય દેવશ્રી હિમાચલસૂરીશ્વરજી મળ્યા સમ્રદાયપતિ પૂજય આચાર્ય દેવશ્રી વિજયલક્ષ્મીસૂરીજી મ॰ આદિ મુ. નગર(જુના (જી. : બાડમેર રાજસ્થાન) મુકામે પ્રવેશ કરેલ છે.
|
心
હે માનવ વિચાર કે, સુખ ભાગવે સુખ જાય, અને
........0457496.
* આચાર્ય દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ૰ના સમુદાયના પૂ આ॰શ્રી રાજયશસૂરીશ્વરજી મ આદિ મુંબઇ-વાલકેશ્વર, શ્રી
આદિશ્વર જૈન દેરાસરે પ્રવેશ કરેલ છે.
પૂજ્ય આચાર્ય દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મન સમુદયના પૂજ્ય આચાર્ય શ્રી સુખાધસૂરીશ્વરજી મ આદિના અમદાવાદ જૈન નગર, પાલડીમાં પ્રવેશ થશે.
* પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીના સમુ દાયપતિ પૂજય આચાર્ય દેવશ્રી વિજયરામચ`દ્રસૂરી વરજી મ આદિ પાલીતાણા–મહારાષ્ટ્ર ભુવનમાં પ્રવેશં કરેલ
* પૂજ્યશ્રી બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરીશ્વરજી મ॰ના સમુદાયના પૂર્વ આ શ્રી ભુવનશેખરસૂરીશ્વરજી મ કેશવનગરમાં ખીરાજમાન છે.
અમદાવાદ
* પૂજ્ય શ્રીમન્ મેાહનલાલજી મના સમુદાયના ગણુનાયક પૂ॰ આશ્રી ચિદાનંદસૂરીશ્વરજી મ॰ આદિ મેગી જૈન ઉપાશ્રય, વાચૌટા, સુરત પધારેલ છે.
* અચલગચ્છના પૂજ્ય આચાર્ય શ્રી ગુણાદયસાગ સૂરીજી મ આફ્રિ તેર જીનાલય તીથે—ગુણનગર મુ : તલસાણા-કચ્છમાં પ્રવેશ કરેલ છે.
શ્રી.જિન- -
* આચાર્ય દેવશ્રી કલાપ્રભસાગરસૂરીજી મ॰ આદિના પ્રવેશ મુંબઈ-મુલુન્ડ જૈન સઘના ઝવેરીરોડના જિનાલયે થયેલ છે. * ખરતરગચ્છના વમાન સમુદાયપતિ પૂ॰ ઉદયસાગરસૂરીશ્વરજી મ૦ આહિઁ ધમતરી (સદરબાર) મધ્યપ્રદેશમાં શ્રી જય'તસેનસૂરીશ્વરજી મ॰ આદિના ખીમેલ (વયા-રાની * શ્રી ત્રિસ્તુતિક સમુદાયના વર્તમાન સમુદાય પૂર્વ અ રાજસ્થાન)માં પ્રવેશ થયેલ છે.
કરેલ છે.
વિમળજી મ॰ આદિ શ્રી નેમિનાથ જૈન દેરાસર માઠીપુરાશ્રી વિમળગચ્છના સમુદાયના પૂજય મુનિરાજશ્રી પ્રધ્યુમન
મુંબઈ મધ્યે પ્રવેશ કરેલ છે.
* પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ તથા પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ૦ આદિ મહાસુખભવન વિલેપાર્લા-મુ`બઈ-૫૬માં પ્રવેશ કરેલ છે.
* પૂજ્ય આચાર્ય દેવશ્રી વિયલબ્ધિસૂરીજી મ૰ ખાદી પાલીતાણા તલાટીને સિદ્ધક્ષેત્ર ભક્તિવિહારમાં પ્રવેશ ફરશે.
* પૂજ્ય આચાર્ય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ આદિ શ્રી આદિનાથ ટેમ્પલ-ચીકપેડ, એગ્લારમાં પ્રવેશ કરશે.
દુઃખ ભાગવે દુઃખ જાય, તે તુ શું કરે છે. ?
****
******6.