SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૨] છે તે. ૧૧-૧૯૮૯ ઉપધાન તપ : પુજયશ્રીની નિશ્રામાં તા. ૪-૧-૮૮ થી હસ્તિના રિમાં ઉજવાયેલ શાનદારચાતુમોસ તા. ૬-૧૨-૮૮ સુધી અઢાર દિવસની ઉપધાનતપની આરાધના કરાવ પૂજ્ય આચાર્ય શ્રી વિજયેઇન્દ્રજિસુરીશ્વરજી મ. સા.વામાં આવી જેમાં ચાતુમાસ પ્રારંભે જે મહાનુભાવ આરાધનામાં આદિની શુ નિશ્રામાં હસ્તિનાપુર (જિ. મેરઠ, યુ.પી.)માં ન જોડાઈ શકયા તેઓએ પણ લાભ લીધો. ઉજવાયેલ યાદગાર ચાતુર્માસ, વિવિધ આરાધનાઓ, કાર્ય | દિવાળી આરાધના : દિવાળીના શુભ દિવસે ભ, મહાવીર ક્રમો તથા ઉસની શાનદાર ઉજવણી-દિલ્લી તરફ વિહાર | સ્વામી નિર્વાણ અને અનંતલબ્ધિ નિર્વાણ ગુરુ ગૌતમ-વામીના કેવળ જ્ઞાનની આરાધના તથા માંગલીક, નવસ્મરણ અને ગૌતમસ્વામીના રાસન - પંજાબ કેસરી, યુગવીર આ. શ્રી મદ્ વિજયવલ્લભસુરીશ્વરજી | કામ ઉજવાયે ભ. સાના ધર પરમાર ક્ષત્રિદ્ધારક આ. શ્રીમદ્ વિજયેન્દ્રદિન | ચાલુ વર્ષે કાર્તકી મેલા વાવક ઉત્સવ પુ. આ• શ્રીની સુરીશ્વરજી મ.સા. ની પાવન નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના નિશ્રામાં ગત તા. ૨૧ થી ૨૩ નવેમ્બરના ધામધુમ અને ઉત્સવ સુંદર રીતે થયું પર્યુષણ પર્વ દરમ્યાન પ્રથમ ત્રણ દિવસ અષ્ટાનિકા. | પુર્વક ઉજવાયે કાર્તકી પુનમના શુભ દિવસે પાવન તીર્થની યાત્રા વ્યાખ્યાન શ્રવણ કરાયું. ત્યારબાદ ક૯પસુત્ર વાંચનનો પ્રારંભ થયો. | [ અર્થે મોટી સંખ્યામાં ભાવિકોએ પધારી સુ દ લાભ લીધે. ક૯૫ત્ર વહોરવાનો લાભ રઘુવીર જૈને લીધા. ભગવાન મહાવીર આમ સમગ્ર ચાતુર્માસ પુજ્ય આચાર્યશ્રી આદિ મુનિ ભગવાચન, ચૌદ સોની બેલી, બારસાસુત્ર, સંવત્સરી પ્રતિક્રમણ ઘણાં | વતની શુભ નિશ્ર માં આરાધના, વિવિધ કાર્યક્રમ, પ્રેરક વ્યાખ્યાને, 'ઉત્સાહપુર્વક થઈ. આ પાવન પર્વ પર્યુષણ પ્રસંગે જુદા જુદા ઉત્સ, સ્વામિવાત્સલ્ય અને જીવદયાની સારી એવી ટી. દ્વારા પુર્ણ ૨.જ્ય માંથી અનેક ભાવિકે પધાર્યા. • કરી પુજયશ્રી આદિએ દિલ્હી તરફ વિહાર કર્યો, પુજયશ્રીની નિશ્રામાં - પર્યુષણ દરમ્યાન ૧૯, ૧૩, ૧૧, ૯ અને અઠ્ઠાઈ તપની | આત્મવલ્લભ સ્મારક શિક્ષણ નિધી દ્વારા તૈયાર થયેલ શ્રી આત્મવલભ ભવ્ય આરાધી સારી એવી સંખ્યામાં થઈ. આ તપસ્વીઓને ભવ્ય સંસ્કૃતિ મંદિરની અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ છે. ૧ ફેબ્રુવરઘોડો નીકળે હતો. સંક્રાંતિ કાર્યક્રમને પ્રારંભ આચાર્યશ્રીએ આરીથી ભારે ઉત્સાહ અને ઉલાસપુર્વક યે જાનાર છે. તેમજ પુજયશ્રીની મંગલાચરણના કાર્યક્રમથી શરૂઆત કરી. ત્યારબાદ તપસ્વીએ ની | હાથ નિશ્રામાં જ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું ૨૫મું અધિવેશન કરાશે માળાના કાર્યકમ થયો. પુજ્યશ્રીએ ઉપધાન તપ અ સુ દરે વ્યાખ્યાન | : 0ાથી પાલીતાણા : પૂમનિ શ્રી હેમરત્નવિજયજી મ.• આપ્યું. પુજય ગણિવર્ય શ્રી જગત્યંદ્રવિજયજીએ પણ આ પ્રસંગે ભકિતભાવભર્યું પ્રવચન આપ્યું. તેમજ મુનિશ્રી વિરેન્દ્રવિજયજીએ આદિ કલિકુંડ તીર્થ ધોળકાથી વિહાર કરી પાલીતાણા પધારશે. સંક્રાંતિસ્તંત્ર સંભળાવ્યું. ત્યારબાદ લાલા રઘુવીર કુમારે સંક્રાંતિ કીતિધામ-પીપરલાથી મુંબઈ નિવાસી મણીબેન ભાયચંદ પરિવાર ભજન ગાયું અને મહાપુરુષ ચરિત્ર નામની પુસ્તિકાનું વિમોચન કર્યું. આયોજિત છરીપાલિત સંધ સાથે મહા સુદ-૫ના પાલીતાણાનગર સાથે સાથે સ્વ નિવાત્સલ્યને લાભ પણ તેમણે લીધો. પ્રવેશ કરશે. ચઉવિહાર છઠ સાથે સાત યાત્રાને સમુહ ક ર્યક્રમ તથા મ. શુ. ૧ગ્ન દાદાને ૧૮ અભિષેક તથા ધ્વજદંડની પ્રતિષ્ઠા પ્રસંગે ૫બ કેસરી ગુરુદેવની પુણ્યતિથિ : પુજ્યશ્રી ઉપસ્થિત રહેશે. પરમ દાકારી, પંજાબ કેસરી આ. શ્રી વિજયવલ્લભસુરિજી મ. સા. ની વાસ તિથિ તા. ૬-૧૦-૮૮ના રોજ આયંબિલત૫ અને ગુણાનુવાદ સભા સાથે ઉજવવામાં આવી.. ક્ષમાપના.સંક્રાંતિ અને નવપદ ની આરાધના : | - તા. ૧૬૧૦-૮૮ના ક્ષમાપના સક્રિાંતિરૂપે મનાવવામાં આવ્યો કાશ્મીરનું નવી ફસલનું અસલી કેશર w નવપદ આરાધ સામુહિક રીતે કરાઈ. આ નવ દિવસો દરમ્યાન | જિનમંદિરે માટે કાશ્મીરના ભાવ પર ઘેર બેઠાં શ્રીપાલરાજાને અસ તથા આયંબિલતપની વિધિપૂર્વક આરાધના કરાઈ.] તાજ કેશર મંગાવો! થોકબંધ માલ માટે ભાવ વર્તમાન અચ્છાધિપતિ પૂ. ગુરુદેવને જન્મ દિવસ : | પુ. આચાર્ય દેવશ્રી વિજયઈન્દ્રદિન્નસુરીશ્વરજી મ. સા. ના ૬૫માં | તથા નમુનો મંગાવો ! જન્મ દિવસ કારતક વદ ૮ તા. ૭-૧૧-૮૮ ગુરુવારના રોજ ધામ- * પે મ ચં દ એ ... કા. ક ધુમપુર્વક મનાવવામાં આવ્યો. જેમાં પ્રત્યેક સંઘોને આમંત્રિત કરવામાં આવેલ. | કે, રામમુન્શી બાગ, શ્રીનગર–૧૯૦૦૦૪ (કાશ્મીર) દહેરાસર માટે પવિત્ર - તમારૂં પિતાનું કલ્યાણ ઇચ્છતા હો તો તમે તમારૂ સંભાળે..
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy