SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જેનો તા. ૨૩- ૧૯૮૯ ( સ, શંખેશ્વર તીર્થે – ધાર્મિક શિક્ષણ - પયુ ષણ આરાધના માટે લખે ! * પર્યુષણ પર્વની ઉત્તમ આરાધના માટે પત્ર લહાર કરે. * શિબિરનું સફળ આયોજન..... હદયસ્પર્શી દષ્ટાંતે, પ્રસંગો અને બેધ સહિત વિશિષ્ટ જૈન ધર્મના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર તીર્થ ક્ષેત્રે પ્રવચન સાંભળીને તમે અને તેમા સ પ્રસન્નતાજેતરમાં જ તેની એક ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા પુલકિત બની જશે. થયેલ છે. તે , શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદે ૫. * દક્ષિણ ભારતના વિશિષ્ટ શહેરોની ખાસ પસંદ . ધનંજ્યભાઈ જે, જૈન પૂ૦ મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજની સાંનિધ્યતામાં ગ્રિષ્માવકાશકાર્ડન ૧૫ દિવસીય જૈન ધાર્મિક શિક્ષણ શિબિરનું સી-૧૦, અરિહંત સોસાયટી, ૪થા માળે, દામાદ વાડી સામે, સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. અશોક ચક્રવર્તી રેડ, કાંદિવલી (ઈ.) મુંબઈoo ૧૦૧ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તરફથી ભેજાયેલી આ શિબિરમાં વડોદરા, અમદાવાદ, મધ્યપ્રદેશ, ઊંઝા, જૈસલમેર પંચતીર્થીની યાત્રાર્થે પધારે રાધનપુર, થરા, ડીસા, પાટણ, સુરેન્દ્રનગર આદિ ચારે બાજુથી - પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જેસલમેર પંચતીથી પોતાની સારી સંખ્યામાં યુવકે આવ્યા હતા. સવારને ૫ વાગ્યાથી રાત્રે પ્રાચીનતા, કલાત્મકતા અને કાવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જેસલમેર ૧૦ વાગ્યા સુધીની ભરચક દિનચર્યામાં જાણીતા વિદ્વાન મુનિશ્રી| પંચતીથીના અન્તર્ગત જેસલમેર દુર્ગ, અમરસાગર, લૌદ્રવપુર, અરૂણુવિજયજી મહારાજ રોજના ૫ થી ૬ કલાસ લઈને તેમાં | બ્રહ્મસર અને કિરણ સ્થિત જિનાલયમાં બધા મળી ૬૦થી વધુ જુદા-જુદા વિષયના ૫-૬ વ્યાખ્યાન આપતા હતા. પૂજ્યશ્રીની જિનપ્રતિમાજી બિરાજમાન છે. ' વિશેષતા એ હતી કે... બ્લેક બોર્ડ ઉપર એક શિક્ષક-પ્રાધ્યા- જેસલમેરની વિખ્યાત વિશેષતાઓ : (૧) ભી કલાત્મક પકની ગરજ સારે તેવી રીતે આચિત્રો સાથે તત્ત્વજ્ઞાનના ગહન અને પ્રાચિન જિનાલય. પન્ના અને રફટિકની પ્રતિમ એ. (૨) વિષયને બાલભોગ્ય શૈલીમાં શિખવાડતા હતા. તક-યુક્તિપૂર્વક | ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય દાખલા દલીલે સાથે સમજાવતાં હતા. અને હસ્તલિખિત ગ્રંથે. (૩) દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી મહારાજની ૧૫ દિવસીય શિબિરમાં વિવિધ સ્પર્ધાઓ જાઈ અને અને ૮૩૦ વર્ષ પ્રાચીન ચાદર અને ચલપદા, જે તેઓના અગ્નિસંસ્કાર, પરીક્ષા લેવાઈ તેના ઈનામી સમારંભમાં અમદાવાદ – જેનનગરના પછી પણ સુરક્ષિત રહયા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, ટ્રસ્ટીઓ રસિકલાઈ, ચન્દ્રકાન્તભાઈ તથા ૧૦૮ પાર્શ્વનાથ ભકિત- | અધિષ્ઠાયક દેવસ્થાન અને પટુઆ શેઠની કલાત્મક હવેલ છે. (૫) વિહાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સોમાભાઈ દલપતભાઈ હરગોવનભાઈના લૌદ્રવપુરના ચમત્કારીક અધિષ્ઠાયક દેવ જેમના દર્શન ભાખાળીઓને શુભ હસ્તે ૫ થી ૬ હજારના ઈનામ આપવામાં આવ્યા, ઘણાં અવારનવ ૨ પ્રાપ્ત થાય છે. તે યુવકેએ સારી સંખ્યામાં નિયમો લીધા છે. શિબિર અગેનો આવાસ પ્રબંધ : - યાત્રિકે અને શ્રીસ ઘોને ઉતા ને ઉચિત પિતાને અનુભ વ્યકત કરતા ભાષણે યુવકોએ કર્યા હતા. પૂ૦] પ્રબંધ છે. મભુમિમાં હોવા છતાં પાણી અને વિજોની પુરી મુનિશ્રી હેમન્તાવેજયજી મ. તથા મુંબઈથી આવેલા નરેન્દ્રભાઈ!. વ્યવસ્થા છે. દાનવીરેના સહયોગથી ભોજનશાળા ચાલુ છે, તથા મથુરભાઈએ શિબિરનું સંચાલન કર્યું હતું. યાતાયાતના સાધન : જેસલમેર આવવા માટે જે કપુર મુખ્ય. ' ચાતુર્માસ-નિર્ણય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા ભાગેથી યાતાયાતના સાધનોથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એકવાર બસ અને રાતે સવારે ૫૦ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભકિતસૂરીશ્વરજી મ.સા. | બે વાર ટ્રેઈન જે સલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને બીકાના પટ્ટધર ૫૦ પૂ. આચાર્ય શ્રી સુબોધસૂરીશ્વરજી મ. સા. નેરથી પણ સીધી બસે જેસલમેર આવે છે. તથા ૫૦ પૂર્વ મુનિરાજ શ્રી અરૂણવિજયજી મસા. આદિ ઠાણા કે જૈસલમેર પંચતીર્થીનાં દુર્ગ તથા અમરસાગર સ્થિત જિન૮-નું ચાતુર્મા અમદાવાદ-જૈનનગર નક્કી થયેલ છે. મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. છે. શ્રી એ. હે. જૈનનગર દેરાસર–ઉપાશ્રય, જૈનનગર, | શ્રી જેસલમેર લોઢવપુર પાર્શ્વનાથ જૈન તાર, ટ્રસ્ટ સંજીવની હોપીટલ સામે, ન્યુ શારદા મંદિર રેડ, પાલડી, અમદાવાદ૩૮૦ ૦૦૭ | ગામ : જૈન ટ્રસ્ટ જેસલમેર, ૩૪૫૦૦ ર૩૩૦ ગામ : જન એ જcલ . (રાજસ્થાન) | ૨૪૦૪ . આચાર, વિચાર અને ઉચ્ચાર શુદ્ધિ વિના આત્માનું કલ્યાણ ન થાય.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy