SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] તા. ૨-૬-૧૯૮૯ ભાવનગર–અમનાથ ભ૦ની જન્મ જયંતિની ઉજવણી લાકડીયા (કચ્છ) : પૂ. આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી વિટ્ટેલવાડી ત્રણ માળીયા જૈન સોસાયટીમાં અજીતનાથ ભગ | મસા.ની શુભ નિશ્રામાં ઉપધાન તપની આરાધના ભવ્ય વાનની સાતમી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં | | રીતે ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ. આવેલ. આ પ્રસ એ પૂજા, પ્રક્ષાલ, આંગી અને સંઘ જમણુ વગેરે | આ ઉપધાનતપ ૧૮ મુનિગણ અને ૨૦૦ સાધ્વ જી મ. શુભ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. સા૦ ની ઉપસ્થિતિમાં ૩૨૮ ભાઈ-બહેનોએ આ આરાધનામાં વૃદ્ધિચંદ્ર એ મંડળના ભૂપતભાઈ તથા અમુલખભાઈએ પ્રભુ ભાગ લીધો હતે.. ભકિતના ગીતે જ કરેલ. ધાર્મિક પ્રવૃત્તિના પ્રેરક કુહર્ષાબહેન અને શ્રીમતી રલાબેન ઓસવાલનું સન્માન કરવામાં આવેલ. જેસલમેર પંચતીર્થીની યાત્રાર્થે પધારે શ્રી નવીનભાઈ કામદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાય” ક્રમનું સંચાલન પ્રી રમેશભાઈ તથા રસીકભાઈ શાહે કર્યું હતું. પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જેસલમેર પંચતીથી પિતાની પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જેસલમેર મુંબીહાલમાં પ્રતિષ્ઠા પંચતીથીના અન્તર્ગત જેસલમે દુર્ગ, અમરસાગર, લૌદ્રવપુર, ૫૦ આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ.ના , બ્રહ્મસર અને પોકરણ સ્થિત જિનાલયમાં બધા મળી ૬૬ ૦થી વધુ શિષ્ય પૂ આ શ્રી અશોકરત્નસૂરીશ્વરજી મ. અને પૂ૦ આ૦ જિનપ્રતિમાજીએ બિરાજમાન છે. શ્રી અભયરત્નસૂ શ્વરજી મ. ઠા. ૫ની નિશ્રામાં શ્રી વાસુપૂજ્ય- જૈસલમેરની વિખ્યાત વિશેષતાઓ : (૧) ભવ્ય કલાત્મક સ્વામી મંદિરમાં નૂતન ધ્વજાદંડ રોપણ શ્રી શાન્તિનાથ, શ્રી | અને પ્રાચિન જિનાલય. પન્ના અને સ્ફટિકની પ્રતિમા છે. (૨) પાશ્વનાથ, શ્રી દિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા ખરતરગરછીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય અને પ્રતિષ્ઠાના ૫ વર્ષના રજત મહોત્સવ નિમિતે વૈશાખ શદ અને હસ્તલિખિત ગ્રંથે. (૩) દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી મહારાજની તાડ ૪ થી શ્રી શાસ્નાત્ર, શ્રી જિનેશ્વર ભગવંતના અઢાર અભિષેક | ૮૩ વર્ષ પ્રાચીન ચાદર અને ચાલપદા, જે તેઓના અ િનસંસ્કાર અને એ નવકાર | જમણ સાથે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાય, . પી. પણ સુરક્ષિત રામા ) ના મહાકાષ્ઠ, મનકા કરી મુનિ સુવ્રતસ્વામ ભગવાનને ગામમાં પ્રવેશ અને જલયાત્રાને | અધિષ્ઠાયક દેવસ્થાન અને પટુ શેઠની કલાત્મક હવેલીએ. (૫) જ્યખડી (આબુના શ્રી આદીશ્વર બ્રાસ બેન્ડ સાથે ભવ્ય વરઘેડો લોકવપુરના ચમત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દર્શન ભાગ્યશાળીઓને ચડે હતે. વૈખ સુદ ૧૦ના પ્રતિષ્ઠા થઈ હતી. શુદ ૧૧ના અવારનવાર પ્રાપ્ત થાય છે. દ્વારદ્ઘાટન થયું હતું. ઉપજ સારી થઈ હતી. પૂ૦ આ૦ મ૦ આવાસ પ્રબંધ : યાત્રિકો અને શ્રીસ ઘેને ઉતર છે ઉચિત આદિને કાંબળે હેરાવી હતી. જીવદયાની ટીપ થઈ હતી. બેગ્લેરવાળા 4 નથમલજી ભગતે વિધાને કરાવ્યા હતા. પાટણ પ્રબંધ છે. મરુભુમિમાં હોવા છતાં પાણી અને વિજ ની પુરી વાળા હાલ બેંગારના દિલીપભાઈ એન. સોમપુરાએ મંદિરમાં વ્યવસ્થા છે. દાનવીરેના સહયોગથી ભેજનશાળા ચાલુ છે. ગોખલા આદિનું અ૫ સમયમાં કામ કરી આપ્યું હતું. પૂ૦ યાતાયાતના સાધન : જે સલમેર આવવા માટે જે પુર મુખ્ય આ૦ મની હા માં અત્રે અને નાલતવાડમાં સ્થિરતાની શકયતા છે. કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા માર્ગેથી યાતાયાતની સાધનાથી જોડાયેલ છે જોધપુરથી દિવસમાં એકવાર બસ અને રાત્રે ને સવારે રાણકપુર તીર્થમાં આધ્યાત્મિક શિબિર આયોજન બે વાર ટ્રેઈન જેસલમેર આવે છે. આ ઉપરાંત જયપુર મને બીકાયુવક જાગૃ4 પ્રેરક તથા આધ્યાત્મિક જ્ઞાન શિબિરના પ્રવચન | નેરથી પણ સીધી બસો જેસલમેર આવે છે. કાર આચાર્યદેવ વિજયગુણરત્નસૂરીશ્વરજી મ. સા૦ના શિષ્ય - જેસલમેર પંચતીથીનાં દુર્ગ તથા અમરસાગર સ્થિજિનમુનિરાજશ્રી મુરત્નવિજયજી તથા મુનિશ્રી ભાગ્યેશરનવિજયજી મસાની શુભ નિશ્રામાં રાણકપુર તીર્થમાં તા. ૩૧-૫-૮૯થી મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. તા. ૧૦-૬-૦૯ સુધીના ૧૧ દિવસની શિબિર ચાલી રહી છે. શ્રી જૈસલમેર દ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બાર ટ્રસ્ટ આ શિબિરમાં જૈન તત્વજ્ઞાન, જૈન ઇતિહાસ મનોવિજ્ઞાન મામ: જૈન ટ્રસ્ટ જેસલમેર ૩૪૫૦૦૧ ફેસ ૨૩૩૦ વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પર (રાજસ્થાન) ૨૪૦૪ જગતમાં સૌથી બિનસલામત સ્થળ પથારી છે. કારણ કે મોટાભાગના માણસો તેમાં જ મરી જાય છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy