SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જેન] તા: ૨-૬-૧૯૮૯ ૦િ૭ રાધનપુરમાં શ્રી માણિભદ્રવીરના પાંચ અભિષેક, રાજનગર જૈન મંદિરની બીજી વર્ષગાંઠ ઉજવણી તથા બાહ્વાનના ભવ્ય કાર્યક્રમની ઉજવણી રાજનગર મેવાડ, રાજસમન્દમાં શ્રી સુવિધિનાથ પ્રભુ જૈન રાધનપુરમાં શ્રી સાગરગચ્છના શ્રી ગેરઇના ઉપાશ્રયમાં શ્રી મંદિરની પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની વિવિધ ધા મક કાર્યક્રમો મણિભદ્રવીરની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે જે ખૂબ જ સાથે ધર્મોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરમામાં આવી. ચમત્કારી ગણાય છે અને અનેક ભક્તજનો તેના દર્શનાર્થે આવે | પ્રભુજીની અંગરચના શ્રી ભંવરલાલ તથા શ્રી તિ પ્રેમબાઈ છે આ ઉપાશ્રયમાં શ્રી ગોરજી મહારાજની પ્રાચીન ગાદી તથા સિંઘટવાડિયા તરફથી રચવામાં આવેલ. મંદિરમાં તજ ચઢાવવાને શ્રી નંદાવનો સાથિ છે જે પણ ખૂબ ચમત્કારિક ગણાય છે. લાભ શ્રી ભંવરલાલજી સા૦ પરમાર પરિવારે લીધે છે. પૂજા અને આ ઉપ શ્રય તથા શ્રી મણિભદ્રવીરની દેરીનાં જીર્ણોદ્ધારનું વરઘોડાનું આયોજન પેઢી તરફથી કરવામાં આવે વરઘોડાની કાર્ય પૂર્ણ થવા આવેલ છે. આ પ્રસંગને અનુરૂપ શ્રી સિદ્ધચક્ર સમાપ્તી બાદ નાળિયેરની પ્રભાવનાને લાભ શ્રી ભંવરલાલજી મહાપૂજન થા શ્રી માણિભદ્રવીરના પાંચ અભિષેક તથા આહાનને પરિવારે લીધેલ. એક ભવ્ય કાર્યક્રમ પરમ પૂજ્ય મુનિરાજશ્રી અરૂણુવિજયજી મ. તા. ૧૧-૫-૮૦ના આ કાર્યક્રમના આયોજનમાં ઘણું ભાવિક સા.ની નિશ્રામાં તા. ૧૮-૫-૮૯ તથા ૧૧-૫-૮૮ના રોજ | ભાઈ-બહેનોએ લાભ લીધે. યોજવામાં આવેલ. જોધપુર (રાજ)માં પંચાલ્ફિકા મહોત્સમ ઉજવણી આ પ્રસંગે મુંબઈથી તથા બહારગામના હજારો શ્રદ્ધાળુ અત્રે સૂર્યનગરી મધ્યે પૂ૦ પ્રખર વ્યાખ્યાતા મુનિરાજશ્રી ભાવિકો હાજર રહેલ. નયરત્નવિજયજી મ.સા. તથા મુનિશ્રી જયરત્નવિજયજી મહારાજના નાગેશ્વર (રાજ.)માં અષ્ટાબ્લિકા મહત્સવ ઉજવણી સંયમજીવનના ૨૫ વર્ષની પૂર્ણાહુતિના ઉપલક્ષમાં શ્રી સિદ્ધચક્ર ૫૦ અ ચાર્ય શ્રી વિજયહિ કારસૂરીશ્વરજી મ.સા.ની શુભ| શાંતિસ્નાત્ર મહાપૂજન સહ પંચાહિકા જિનેન્દ્ર તિ મહાનિશ્રામાં મુતરાજશ્રી કંચનવિજયજી મ.સા.ના વર્ષીતપના પારણા) સવની ઉજવણી શ્રી જૈન છે, તપાગચ્છ સંઘના ઉપક્રમે તા. ૧ તેમજ શ્રી લાશદેવીની નવપદ ઓળી, અષ્ટાપદ ઓળી અને [ ૧૫ થી ૨૯ મે દરમ્યાન કરવામાં આવી. * T ' આઠકમ ઓળીની ઉજવણી નિમિત્તે શ્રી શાંતિસ્નાત્રાદિ સહ | શ્રી સિદ્ધચક્ર બુલંદ પૂજેને ઉકાઈ (રત) અષ્ટાબ્દિકા મહોત્સવની ઉજવણી ગત તા. ૬ થી ૧૪ મે સુધી | શાનદાર રીતે ભક્તિભાવ ભર્યા વાતાવરમાં કરવામાં આવી, સાથે સ્વ. શાહ કુંદનલાલ કપૂરચંદજીના આત્મશ્રેયા તા. ૩૧મહોત્સવ શ્રી નાગેશ્વર પાશ્વનાથ તીર્થ ઉહેલ મુકામે ઉજવાયો. ૫-૮૯ના રોજ પૂ. આચાર્ય શ્રી ચિદાનંદસૂરિ મ. સા., પૂજ્ય રાચાર્યશ્રી આદિનું આગામી ચાતુર્માસ (વર્ષાવાસ) *| પ્રવર્તકશ્રી કીર્તિસેનમુનિજી, સુયશમુનિ ગણિ આ4 ઠા. ૧૦ની રતલામ (મ. પ્ર.) માં નક્કી થયું છે. | શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક બૃહદ પુજન રાખવામાં આવેલ. અહમદનગરમાં ભાગવતી દીક્ષા શ્રી નાગેશ્વર તીર્થે પધારો પૂ. આચાર્ય સમ્રાટ શ્રી આનંદઋષિજી મહારાજ આદિ ઠા. | શ્રી નાગેશ્વર તીર્થ ભારતમાં એક જ શ્રી પાનાથ ભ્ર, ની ૧૩ તથા વિશાળ સાધવી સમુદાયની શુભ નિશ્રામાં કોઈમ્બતુર | કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણ સાત ફણાધારી કાર્યોત્સર્ગરૂપે નિવાસી શ્રી સંતેષકુમારી સંઘવીની ભાગવતી દીક્ષા ગત ! પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. તા. ૧૯-૫-૮૯ના રોજ ભક્તિભાવ ભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી હજારો યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ભોજનશા ો ધર્મશાળા કરવામાં આવી. વિગેરેની સુવિધા છે. યાત્રિકોને આવવા માટે ચૌમહલ સ્ટેશને તથા હસ્તિનાપુર (યુ.પી.) પુ. પંન્યાસશ્રી મહાયશસાગરજી આલોટથી બસ સર્વીસ મળે છે. અગાઉ સુચના આ કવાથી પેઢીની મસા. તથા પૂ. મુનિરાજશ્રી નિત્યવધનસાગરજી મ.સા આદિ જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠમ તપવાળા માટે પણ વ્યવસ્થા છે. દિલવાના ચાળીના પારણા પ્રસંગની શાનદાર ઉજવણી બાદ હાલ | (ફેન નં. ૭૩ આલોટ) –લિ. દીપચંદન સેક્રેટરી હસ્તિનાપુર તળે બિરાજમાન છે. હાલ તેઓશ્રીનું સરનામું | શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી શ્રી હસ્તિન પુર જૈન તીર્થ સમિતિ, હસ્તિનાપુર (જિ. મેરઠ યુ.પી) સરનામે પત્ર વ્યવહાર કરવા જણાવાયું છે. | P. 0, ઉન્હેલ છે. સ્ટે. : ચૌમહેલા [ ર સ્થાન ] આબરૂની કિંમત પૈસા ઉપર નહિ, પરંતુ પ્રમાણિકતા પર છે. ૦૪૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%888888
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy