SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 4] પત્ર પૈકી : વાંચકોની સ્વતંત્ર વિચાર સંષ્ટિ પૂછ્યા, જૈના અને જેના અને રાજકારણ વર્ષો ના ઈતિહાસ કહેતાં જ સર કરે છે કે જેનો વધુ ભતીમાં હોવા છતાં, જૈનો શાંત અને અહિંસક કેમ હાવા છતાં તેમનું પ્રભુત્વ રહયું છે. ભુતકાળમાં જૈન પર્ધામાં રાજા-મહારાજા દ્વારા અહિંસાના કરવામા બહાર પડેલ છે તેનુ મુખ્ય કારણ રાજા-મહારાન ઉપર જૈન પુછ્યાના પ્રભાવ પડતા હતા. તેઓ આડકતરી રીતે શા− મહારાજાના સમ માં રહેતા-તેમની શકિત કુનેહ દ્વારા પકડ રાખતા હતા અને જૈનશાસનની પ્રભાવના ખાતર કામ કઢાવી લેતા હતા. ધમ રક્ષા ખાતર મત્કાર, મત્ર, તંત્ર, યંત્રના ઉપયોગ પણ કરતાં હતા. પુજ્ય ઉપદેશક રહેતા હતા અને બાવકાને સક્રિય રાજકારણમાં શખતા હતા. કારભારી સલાહકાર જૈને રહેતા હતા) જેથી તે સાધુ આચારમાં રહીને તમામ કામ કઢાવી શકતા હતા. ના સક્રિય રાજકારમાં ડાયાથી જૈન ધર્મ વિધી ક્ર થતુ નહતું, જેથી જૈનાની શક્તિ વિરાધમાં કે માંગણીઓ કરવામાં ખર્ચાતી નહાતા, તેએ તમામ કાર્યો સરળતાથી કરી શકતા હતા અને શય તરફથી તમામ સહકાર મળતા હતા. રસ્તાના પદના, પુરાવામા ખર્ગ તેમના પ્રતિનિધ કરાવી નિચારતા હતા. રજુઆત કરતા હતા અને તેજ તેના ઉકેલ લાવતા હતા. નાતે સહુ કે દસમનું આયોજન કરવુ ટાય તો તે કામ કે કારભારી જ તાળી દેતા હતા. જેનો પાસે પૈસા છે, જેનો ચિતિ, મુઢિયાળા કા છે, જેનો તમામ સ્થળે, તમામ સનાકાર્યોં. દાનમાં મોખરે રહ્યા . જૈતા વધુમાં વધુ કસો બહુ છે, ક્યાંય ગુંડાગીરી કે મારામારી, ગશાન્તિ ફેલાય તેવી પ્રવૃત્તિમાં આ કૅમ સડવાથી હૈતી નથી. નાં જૈન સંગઠ્ઠોત ન દાયાથી સંપુર્ણ ભૂતાન કરતા ન દોવાથી તેમ જ પાક્રિય રાજકારણમાં ન હોવાથી રા વધુમાં વધુ અન્યાય સહન કરી રહ્યા હોવાનુ લેકે માં કહેવાય છે. રૈનાએ પોતાના ઉમેદવાર જીતી શકે તે રીતે સહીત બની રહે બા ક્રમાં કરવા જોઈએ, જેથી તેમના મતે વહેંચાઈ ન જાય. યાગ્યતા આવડત જોઈ શ્વેતાના પ્રતિનિધિ ઉમેદવાર એક જ ઉબેા રહે અને તેમના મતે એ ઉમેદવારામાં વહેંચાઇ ન જાય તેની કાળજી રખાય. પ્રવીણભાઈ મહેતા (અમરોલીવાળા) શ્રી તીસ્થાનામાં ભાતાની વ્યવસ્થામાં સમયાનુસારૅ પરિવર્તન કરવું. ઊંચત છે - આજે તી સ્થાનામાં જે ભાતા ખાતાની યાજના ચાલી રહી છે તેમાં પૈસા લખાવે છે, એમાં કોઈ જગ્યાએ ભાતુ આપે છે અને કાઇ . ... તા. ૧-૧-૧૯૮ ન જગ્યાએ અવ્યવસ્થા કારણે ન પણ આપતુ' હાય.. અમે જોયુ કે નાગેશ્વર તી માં આવનાર યાત્રાળુઓને જે ભાતુ અપાય છે તે આજના હિસાબે સરસ પદ્ધતિ છે, અને તે સહુ કાઈ એ અમુક તીર્થા સિવાય સર્વ તીર્થાંમાં અપનાવવા જેવી છે. ત્યાં સવારે નવકારશીના ટાઇમે ચા, દુધ, તાને નાસ્તા દરÀજ અલગ અલગ અપાય છે એમાં સુકો અને નરમ જેમ કે- સેવ, ગાંડીયા, ખારા, લાડુ, ઉપમા, સીશ, પુરી, ભજીયા આદિ એ પણ વગર ચા, ત્યાં ભાજનની કાયમી તિથી શ. ૧૦૦૧) અને નાશ્તા ભાવાની હિંથી શ ૫૦૧) ૨.ખવામાં આવી છે. જેમાં ભાતાની ચેાજના રૂપે આજે નાસ્તાની વ્યવસ્થા આ તીર્થની એક અનુકરણીય ચેાજના છે. | વર્તમાનમાં આજે યાત્રાળુએ તીથ સ્થાનામાં જઈને સવાર થતાં જ વ્યથી ગામનું પા, દુધ અને માતા હોવા જાય છે. તેમાં બતા દો સેવાય છે એવા ૩ :- અભ્યા, ભાત, સાઈ કર માં અને એ પણ લાવતા બહુ તકલીફ પડે છે. ક્યાંક એ મળે ન મળે પાછું બાવીને હાથે કરવુ વિગેર .વી પરિષિતિમાં બા તાથની ભાતાની કાલેજન, અમલ કરવી ઉચિત છે. જેમાં ઘણા વર્ષોથી પસાય છે અને અમાં મુખ્ય ત્રણ લાભ રહેલા છે. | (૧) ભાતાની કાયમી તિથી લખાવનારને સાધર્મિક ભક્તિના અપ્રુવ લા (૨) ધંધુકા રાવ તા' અને સ (2) કાઈ યાત્રાળુ નગાથા નહીં કરતા હોય તો તે પણ કદાચ કરી છે. ઉપથની યાજના થી સિદ્ધગિરીજી, સમ્મેતશિખ અને ગિરનારજી જેવા વીર છે.ડીને સમસ્ત વિપ થશે તેમ સકળ નીધાના વસ્યાને ન નિવેન કે બા સુ શુ અને નિવ્રુક પેજના ચાલુ કરે, મારા ખ્યાલથી જે નામાં બાડાળાની ક્રાય તિથીના નશ ય માંથી ડપો નકા બાતના કથી તાથીમાં શખવામાં આવે તો વાંધો નહી. - શા. ભુમલ વીરચંદજી “પ્રાગવાટ”- લાશનગર છાપકામ સુઘડ મુદ્રણકાર્ય કાઢ આપ આપની પેઢી, ઓફીસ, સસ્થા, મડળ, ગેરેનું છાપકામ, જીવ, અહેવાલ, રસીક્ષુક, વાઉચરમુક, આમ ત્રણ પત્રીકા, લપત્રીકા, મહાત્સવ પત્રીકા તેમજ દરેક જાતના છાપકામ માટે લખા. શ્રી જૈન પ્રિન્ટરી દાણુ પીઠ, પા.ખા. ૧, ૧૭૫, ભાવનગર-૩૬૪૦ ૧. .. ... મુખમાંથી નીકળતા ધનો ક્યારે ક્યારે ઊંધા પડી જાય છે. માટે અન ખેલતા ખ્યાલ બધાની ઘણી જ આવશ્યક્તા છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy