SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૫-૧૯૮૯ જન યુવાનેતા શ્રી ચંદ્રેશભાઈની | ઔદ્યોગીક પ્રશ્નોમાં ખૂબ જ ઊંડો રસ લઈ ઉમરગાંવ ઈન્ડસ્ટ્રીઝ એશોશીએશનના મહામંત્રી તેમજ પ્રમુખ તરીકે સેવાઓ કેસ (આઈ)ના મહામંત્રીપદે વરણી | આપેલી છે. જૈનેએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ અને આજે જ્યારે મુંબઈના જૈન અગ્રણી અને એક જૈન યુવાને આગે કદમ કરે છે, ત્યારે આચાર્ય ઉગવતે, યુવાન કાર્યકર્તા શ્રી ચંદ્રેશ | યુવાન મુનીરાજે અને જૈન અગ્રણીઓએ શ્રી ચંદ્રેશ વીરવાડીયાની વીરવાડીયાની મલબાર હિલ આગેકૂચને વધાવી લઈ, મકકમ સાથ અને સહકાર આપે જોઈએ. તાલુકા કોંગ્રેસ કમિટી (આઈ) બેંગ્લોરમાં કલ્યાણની અહિ સા , ના મહામંત્રી પદે નિયુકતી પરમશાસન પ્રભાવક વર્ધમાનતનિધિ ૦૫ાદ આચાર્યદેવ થયેલી છે, તેઓ કે-ઓપરેટીવ | શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના પાવન નિશ્રામાં ક્ષેત્રે અગ્રગણ્ય કાર્યકર્તા છે. | અત્રે શ્રી સિદ્ધચક્રપૂજન સહિત પાંચ દિવસીય શ્રી જિનેન્દ્ર અને મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝયુ. | ભક્તિ મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. ચિકટ સંઘની વિનંતિથી મર્સ કે-ઓપરેટીવ ફેડરેશન પૂ૦૫ાદશ્રી ચૈત્રી એવીની આરાધના કરવા પધાર્યા. લગભગ લીમીટેડના ડાયરેકટરપદે સેવાઓ ૬૦૦ આરાધકોએ અને ૨૪ મુનિવરેએ વધ માન આયંબિલ અને - આપી રહેલા છે. નવપદજીની ઓળીની આરાધના કરી. ભગવ ને મહાવીર જન્મ શ્રી ચંદ્રેશ વીરવાડીયા જાણીતા કટાર લેખક છે, અને જૈન | કલ્યાણકની ઉજવણી ભવ્ય રીતે ભક્તિભાવથી થયેલ. ધર્મ અને તેમના લખાણ ખૂબ જ લેકપ્રીય છે. પરમ શાસનપ્રભાવક વર્ધમાન તપેનિધિ ૦૫ાદ આચાર્ય દેવ માં બાર હીલ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખપદે શ્રી કિશોર | શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદપૂર્વક કવાયા છે. જ્યારે વાલકેશ્વર, પાટી, ગોવાલીયા ટેક, તારદેવ. | કર્ણાટક અહિંસા સંઘ આદિ અનેક પશુ- ક્ષાપ્રેમી સંસ્થાઓ નેપીય રમી રેડ, પેડર રેડથી મહાલક્ષ્મી વિભાગમાં મહામંત્રી- | દ્વારા બેંગ્લોર જિલ્લાના નરનારીઓની રંક વિશાળ રેલી પદે એ વીરવાડીયાની નિયુકતીથી આનંદની લાગણી ફેલાઈ છે. | બેંગ્લોર નજિક આયોજિત કાચરકાનાહલી : તાધનિક પથ કતલ- એ બઈરીજીનલ કેંગ્રેસ કમિટી (આઈ)ના પ્રમુખશ્રી મુરલી |ખાનાના વિરોધમાં કાઢવામાં આવી. શહેરના અને સમગ્ર જિલ્લાના દેવરા, ધારાસભ્ય શ્રી બી. એ. દેશાઈ, શ્રી લલીત કાપડીયા, | અનેક રહેવાસીઓની હજારોની સંખ્યામાં હાજરી યુક્ત રેલી ભ્યનીપલ કાઉન્સીલરે શ્રી ગુણવંત શેઠ વગેરેએ શ્રી વીરવાડીયા- | શહેરના વિશાળ માર્ગો પર પસાર થઈ કર્ણાટક વિધાનસભા ની નિમણુંકને વધાવી લઈ તેઓ કોંગ્રેસને ધ્યેયને વળગી સેવાઓ | બિલ્ડીંગ નજિક આવી ત્યાં અતિ વિશાળ સભા ૨ ઈ. કર્ણાટક સરકારને સારી રીતે કરશે એવી આશા વ્યક્ત કરી હતી. નૂતન કતલખાના વિરોધનું આવેદન પત્ર અપ યું. પૂ. પાદશ્રીની શ્રી ચંદ્રશ વીરવાડીયાએ નાની ઉંમરે સમાજસેવા તેમ જ પ્રેરણુ-સલાહ સૂચનાથી નૂતને આયોજિત કા લખાના વિરોધનું રાજકીય ક્ષેત્રે કારકીર્દી શરૂ કરી હતી. ફક્ત ૧૨ વર્ષની ઉંમરે | આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ભારતના પણ ધનની રક્ષા માટે કેંગ્રેસ સેવાદળ-બાબુગેનુ નિધિ શિલડ – ભારત વર્ષમાં પ્રથમ | પશુરક્ષા પ્રેમીઓએ ખૂબ જાગ્રત થવાની તાતી જરૂર છે. આવી મળવ્યું હતું. ભરડા ન્યુ હાઈસ્કૂલમાં ભણતા સેકટી સ્કે- મૈસુર :- તપસ્વી પૂ. મુનિરાજશ્રી કનકસુંદરવિજય મ. વડના રથમ લીડર હતા. અને મુંબઈમાં રસ્તા પરના ટ્રાફીક માટે સાવ આદી ઠા. તથા પૂ.સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી મ૦ આદિની જી.પી. એ. પર સૌથી પ્રથમ શરૂઆત કરી હતી. પાવન નિશ્રામાં અત્રે ૧૧ દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન ગુજરાત, મહારાષ્ટ્રના તેફામાં ગુજરાતીઓને અને જેનેને સુંદર રીતે થયુ. | મુનિવરશ્રી દરરોજ પાંચ વિષયો પર યુવાને તોકાની વીભાગમાંથી બચાવવામાં અગ્રગણ્ય ભાગ ભજવ્યું હતું, અને બાળકોને પ્રવચન આપતા, પૂ૦ સાધવી મહારાજે એ અલગ તેમ ચોપાટી વિભાગમાં થયેલા તાકાને દરમ્યાન તેમને કપાળે સ્થાને બહેનો તથા કન્યાઓને શિબિર પ્રવચન દ્વારા શુભ સંસ્કાર જિા થઇ હતી. ' રેડયા. શિબિરને અંતે પરીક્ષા લેવાઈ અ ઈનામ અપાયા ધ કીય ક્ષેત્રે ઉમરગાંવમાં ફક્ત ૫ વર્ષની નાની ઉંમરે એનેને આકર્ષણ એટલું બધું થયું કે પૂ. સાધ્વીજી મ. ને કારખા કરીને ઝળહળતી આગેકૂચ કરી છે, ગુજરાત-ઉમરગાંવના ચોમાસું મૈસુરમાં કરવા ખૂબ આગ્રહ કરેલ છે. સાધી યા. શિબિર યા કન્યાઓને સર્વ જીવોની સાથે મૈત્રી ભાવ ધારણ કરી સવની સાથે યશોચિત વ્યવહાર કરવો એ ધર્મ પ્રત્યેનું પ્રથમ પગથીયું છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy