SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૫-૧૯૮૯ [૧છે. પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પૂર આ૦ શ્રી | આઈડીયા મુજબનું વિશિષ્ટ પ્રકારના પ્રદર્શનની યોજવામાં પણ વાપરવાની દાતારની ભાવના છે. યશોદેવસુરિજીના દિક્ષાના ૫૮ વર્ષ જૈન સમાજના ઇતિહાસમાં દીક્ષાની તિથિ નિમિતે અાવું જગી દાન કહે છે કે પહેલી જ વાર જાહેર થયું છે. ઉદાર સખાપુરા થતા જાતે સમારંભ વત જાહેર કરનાર તરફથી પાલીતાણાના ૨૦૦ ઘરે માટે અનાજ, કપડાનું દાન આપવાનું પણ નિર્ણય હતો. આ પ્રસંગે આચાર્યશ્રીજીના બીજા એક શ્રીમંત ભક્ત તરફથી આચાર્યશ્રી હસ્તક ૨૩ તીર્થકરના કલાત્મક રીતે બહાર ૫ મારા ચિત્રસંપુટમાં ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ થઈ હતી તે ઉપરાંત એક ધર્મશાળા બાંધવા માટે રૂ. ૧૧ લા નું દાન એક પરદેશની પાર્ટી તરફથી જાહેર થયું હતું. “ધાર્મિક શિક્ષણ-સંસ્કાર શિબિર મુંબઈ–વિલેપાર્લા (પૂર્વ) મધ્યે પૂજ્ય આચાર્ય મને શ્રી વિજ્યદેવસૂરીશ્વરજી મ. તથા પૂ૦આ૦મ શ્રી વિહેમચન્દ્ર | સૂરીશ્વરજી મ. ની શુભ નિશ્રામાં વૈશાખ સુદી ૬ ગુરૂવાથી વૈ. વ. ૧ રવિવાર સુધી ૧૧ દિવસની ધાર્મિક શિબિર યોજવામાં આવેલ છે. જેમાં ૧૦ થી ૧૨ વર્ષ સુધીના બાળક-આળિકા અને સામેલ કરવામાં આવશે. બાળકોને પૂ૦ ગણિશ્રી પુંડરીકવિજ્યજી તથા પૂ. મુનિશ્રી ગુણશીલવિજ્યજી તથા બાલિકાઓને પૂ૦ સાધ્વીશ્રી શ્રી વિષયરિજી નિમિતે કરો. ધાર્મિક, દ્રઢ રચવા નિર્ણય, પ્રભાશ્રીજી તથા મૂ સાબીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી અભ્યાસ કરાવશે રૂા. ૫૮ લાખ ગુરૂદેવના ચરણે અર્પણ કરવાની જાહેરાત | તથા પ્રેરણા આપશે. આંતરાષ્ટ્રીય ખ્યાની પ્રાપ્ત જૈન સમાજના શ્રધ્ધય, અગ્રણી| શિબિરના બાળક–આલિકાઓને રાજ જુદા જુદા ભાગ્યશાળી મા વિદ્વાન આચાર્ય શ્રી શાદેવસૂરિજી પિતાના શિષ્યો સાથે પાલી- | તરફથી અપાહાર તથા પ્રભાવના આપવામાં આવશે. તેમજ છેલા તાણા સાહિત્ય મંદિરમાં બિરાજે છે. દિવસે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાને ઇનામ આપવામાં આવશે - તા. ૮-૫-૮૯ના રોજ આચાર્યશ્રીજીની દીક્ષાના ૫૮ વર્ષ પૂરા થતાં હોવાથી સા હેત્ય મંદિરમાં એક સમારંભ યોજાયો હતે. | ઝાડાલી (શિરોહી રાજ.) નગરે ભવ્ય દીક્ષા મહોત્સવ જનતાની સારી સંખ્યા માં ઉપસ્થિતી હતી. પૂજ્ય આચાર્યશ્રીજીનું | સિદ્ધાંત મહોદધિ, કમ સાહિત્ય નિષ્ણાંત, શાસન શિરત પ્રારંભમાં પ્રેરક પ્રવચન થયા બાદ જુદા જુદા વક્તાઓએ આ૦ | સ્વ. ૫૦૫૦ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ શ્રીજીને અભિનંદન આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક ૫૦ ૫૦ ગણિવર્ય, શ્રી કુલચ. આ પ્રસંગે મુંબઇ થી આવેલા આચાર્યશ્રીજીના એક ભક્ત | વિજ્યજી મસ૦ આદિની શુભ નિશ્રામાં અ. સૌ. સુશીલા ના શ્રીમતે ૫૮ વરસની ઉજવણી નિમિતે એક કરોડ રૂપિયાનું | ધર્મપત્ની નગીનલાલજી ભાઈચંદજી વીરવાડાવાલા તથા બલ ધાર્મિક દ્રસ્ટ કરવાની અને એ દ્રસ્ટમાંથી દીક્ષાના અઠ્ઠાવન વર્ષ | બ્રહ્મચારીણી અલકાકુમારી સુપુત્રી ધરમચંદજી ઠાસુજીની જય નિમિતે અઠ્ઠાવન લાખ રૂપિયા પૂ. ગુરુદેવના ચરણે અર્પણ કર- | દીક્ષા વૈશાખ સુદ ૩ને ભવ્ય રીતે થયેલ છે. શ્રી ઝાડેલી અને વાની જાહેરાત કરી અને આ જાહેરાતને હર્ષ અને આનંદના | સંઘ તરફથી જિનભક્તિ નવાન્ડિકા મહોત્સવ તથા સવાર સાંજે અવાજો વચ્ચે વધાવી લેવામાં આવી હતી. તે પછી સંસ્થા | બન્ને ટાઈમના સાધર્મિક વાત્સલ્યને લાભ લેવાયેલ વૈશાખ રદ તરફથી કમકમને ચાંદ છે અને હારતોરાને વિધિ થયે હતે ! ૩ તા. ૮-૫-૮ન્ના સંયમ માટે બન્ને પુણ્યાત્માએ પ્રસ્થાન આ રકમ ધાર્મિક અને સામાજીક કાર્યોમાં તેમજ આચાર્યશ્રીજીના | કરેલ છે. — — — — — — — — — — — — — — — — —ચારીત્ર ધર એ વીર પુરૂષને માર્ગ છે. તેને સિંહની જેમ સ્વીકાર અને પાળવે એ આદર્શ ધર્મ છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy