SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] તા. ૧૩-૧-૧૯૮૯ શ્રી હસ્તિનાપુરમાં ભારત દેશમાં વધી રહેલું હિંસાનું તાંડવ પાવનતીર્થ * જાગૃત બને - સર્વ ફરે - જેને બચાવે અને I પ્રજાને સુખી કરો. અખિલ ભારત પ્રાણી-સ રક્ષક મંત્રીનું ગંભીર નિવેદન : પ્રભુચરણોની પ્રતિષ્ઠાના બ્રિટીશરના રાજ્યકાળમાં ભારત દેશમાં જે પશુઓની-પક્ષીઓની જે સંખ્યામાં હિ થતી તેના કરતા અહિંસા ધર્મમાં માનનાર આર્ય | લાભને સુઅવસર દેશની પવિત્ર ભૂમિ ઉપર ભારતદેશ જે અહિંસા પરમ ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવસિંદ્ધાન્તથી સ્વતી થયા પછી દિનપ્રતિદિન અનેકગણી હિંસા અને હિંસા પ્રભુના વર્ષીતપના પારણના મૂળ સ્થળ પર એની યોજનાઓ વધતી રહી છે. અને મોટા કતલખાનાઓમાં તથા નવનિર્મિત ચરણ મંદિર પ્રતિષ્ઠા ડ્રો દ્વારા અગણિત ખાનગી તલ ખાનાઓમાં બળદ-ગાય-વાછરડાઓ, પાડા-ભેસે, રૂા. ૧૦૦૦ (એક હજાર)માં એક કુપન ઘેટાં-બકરા-મુંડ અને મરઘીઓની બેસુમાર હિંસા ચાલી રહી છે. ૧૧ કુપન પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી સ્વાગત સમિતિના સભ્ય થશે. નિઃસાસા નાંખતા પશુઓના લોહીથી દયાની ભૂમિ કલુષિત થઈ રહી છે. સમુદ્ર કિનારા માને મત્સ્ય ઉદ્યોગથી ધમધમતા કરાયા છે. કુપન મેળવવાનું સરનામું : - પરદેશમાંથી નડિયામણના નાણા મેળવવાના હેતુએ અહી થી પશુ શ્રી હસ્તિનાપુર જૈન શ્વેતાંબર તીર્થ સમિતિ એના માંસ તેમ પશુ-પક્ષીઓ નિકાસ થઈ રહયા છે, તે દુ:ખદાયી છે. | C/o. શ્રી જૈન વેતાંબર મંદિર, સૌ દર્ય અને મનોરંજનની પાછળ ક્રુર રીતે હિંસા થઈ રહી છે હસ્તિનાપુર-૨૫૦૪૦૪ (જિ. મેરઠ-ઉ.પ્ર.) તેથી દેશને અને પ્રજાને શાંતિ નથી. દેશની ભુમિ ફળદ્રપ કરનાર અને શુદ્ધ-દુધ-ઘી અને કિંમતી ખાતર આપનાર પશુધન દિવસે દિવસે કતલખાનામાં ટ્રકો મારફત વિદાઈ, લઈ રહયું છે. તે પુરવણીમાં કૃતિમ દુધના પાવડર, વિદેશની ચરબીમાંથી બનેલ બટ એઈલ, વિટામીન એ અને ડી, કેડલીવર-પ્રાણીજ તનવથી મિશ્રણ કલા વેજીટેબલ ઘી વિગેરે, ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોને પુરવઠો દિન-દિન ધી રહયો છે. જેનાથી પ્રજાનું નુર હણાઈ રહ્યું છે. સત્વ-પરાક્રમ વિકસી રહયું છે. પ્રજા માયકાંગલી-એનસહીન બની રહી રહી છે. તેમાં વળી નશો-જેમ પ્રગટાવવા પાન-મસાલા તમાકુમાર શ્રી વિજયવલ્લભ સ્મારક -ચરસ-ગાંજો-હેશેઇન-મેનડ્રેકસ-દારૂ વેટ વગેરે કેફી પીણાઓએ કાળાકેર વર્તાવી દીધું છે.• * દિ હી ના પ્રાંગણમાં * ગામેગામ ૫ એને ચણું નાંખવાના ચબુતરાઓ, લુલા-લંગડા ભવ્ય-અંજન-શલાકા અને પ્રતિષ્ઠા–મહોત્સવ ગીષ્ટ પશુઓને જીવનભર સ ભાળનારી પાંજરાપોળ સ્વરૂપે દયાની સંસ્કૃતિના આદશે ઘટી રહયા છે. ગ્રામ્ય પ્રજામાં દયા-કરુણ ના સ્ત્રોત ૧ ફેબ્રુઆરીથી, ૧૧ ફેબ્રુઆરી-૧૯૮૯ સુકાઈ રહયા છે. તેનું કારણ જેવું અશુદ્ધ અન્ન તેવું મન, જેવું શુભ નિશ્રા-પરમાર ક્ષત્રિયોદ્ધારક ચારિત્ર ચુડામણિ, મન તેવું જીવન.. બની રહયું છે. ગચ્છાધિપતિ : આધુનિક યુગ તરફ ખેતર માં મરઘા ઉછેર કેન્દ્ર, ઈડા-છેડકશન, જૈનાચાર્ય શ્રી વિજયઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહામજ મત્સ્ય બીજ દ્વારા તળાવ અને નહેશમાં મત્સ્ય ઉદ્યોગ-વિગેરેના રિક્ષણ શ્રી ભગવાન વાસુપુજય : નિવેદક : શ્રી અત્મિ ૧૯ ૧ભ-જૈન અને ભક્ષણ દ્વારા પ્રજાના સ્વાસ્થને નાશ અને હિંસક સંસ્કરણ વેતામ્બર મંદિર ટ્રસ્ટ, 5 જૈન સ્મારક શિક્ષણ નિધિ લેહીમાં પ્રવેશી રહ્યું છે. જેથી ત્રાસવાદી જેવી પ્રવૃત્તિઓ નાથી શકાતી નથી. સરનામું :- શ્રી આત્મ વલ્લભ સંસ્કૃતિ મંદિર જેવું કરશે તેવું પામશે” આ સનાતન સત્ય ભુલાઈ રહયું છે. | ૨૦, કિ. મી. જી. ટી. કરનાલ રેડ, દિલ્હી-૧૧૦ ૦૩૬ , ઋ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૬ ૦૯૭૭ જીવન જીવના શું છે ? તેની ખરી સમજ પડી જાય તે ધણી ખટપટ મટી જાય. " ક fiીfT #t
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy