SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮--૧૯૮૯ મુંબઈમાં ચારે ફીરકા દ્વારા શોભાયાત્રાઃ સમા ખીલ ભારત જૈન શ્વેતાંબર કેન્ફરન્સ અખીલ ભારત | જણાવ્યું હતું. આ દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમીટી, જૈન શ્વેતાંબર તેરાપંથી સભા, જૈન | શ્રી મુરલી દેવરાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં આજે અધ્યાત સ્ટડી સર્કલ ફેડરેશન, ભાડા જૈન મહામંડળ, જૈન સોશ્યલ જયારે હિંસાનું વાતાવરણ સર્જાયું છે ત્યારે મહાવીરની અહિંસા ગૃ૫ રેશન અને અ. ભા. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના આશ્રયે | જ આપણને બચાવી શકે એમ છે, સવારે અહીં બિરલા માતુશ્રી સભાગૃહમાં તીર્થકર ભગવાન શ્રી. વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી તેમજ દેશના અન્ય ઉચ્ચ મહાવીર ! જન્મ કલ્યાણ મહોત્સવ (મહાવીર જયંતિ)ની ભવ્ય | આગેવાનો જૈન ધર્મ પ્રત્યે ભારે આદરભાવના ધરાવે છે. એમ ઉજવણી કરવામાં આવી હતી. જણાવીને શ્રી દેવરાએ જણાવ્યું હતું કે આ પવિત્ર ઉત્સવના આ પ્રસંગે રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન શ્રી જવાહરલાલ પ્રસંગે શ્રી રાજીવજી આજે બિહારમાં ને વનસ્થળીના ભવ્ય દરડા, સબઈ પ્રાદેશિક કેંગ્રેસ સમિતિ, કોંગ્રેસ સામેતિના પ્રમુખ | સમારંભમાં હાજર રહેવાના છે. શ્રી મુરી દેવરા, શ્રી રમણલાલ શાહ અને અન્ય પ્રવક્તાઓએ શ્રી દેવરાએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી મહા ભગવાન શ્રી મહાવીરના ઉપદેશે જીવનમાં ઉતારવાનો લોકોને | વીરના ઉચ્ચ જીવન અને તેમના મહાન આદેશે. વિષે જે કંઈ અનુરોધ કર્યો હતે. કહીએ એ ઓછું કહેવાય. ૨૫૦૦ વર્ષો અગાઉ તેમણે તેમના મુની શ્રી ભૂવનહર્ષવિજ્યજી, વિદૂષી મહાસતી શ્રી પ્રમોદ | મહાને ઉપદેશો દ્વારા લેકેને પ્રેરણા આપી હતી. આ ઉપદેશ સુધાજી, A જમુબાઈ મહાસતીજી અને અન્ય મહાસતીજી આ | આજે પણ જીવંત છે અને તેને જીવનમાં ઉતારીને આપણને પ્રસંગે હાજર રહ્યા હતા. આપણે કલ્યાણ કરી શકીએ એમ છીએ મહાતી શ્રી પ્રમોદ સુધાજીએ આ પ્રસંગે પ્રેરક ધાર્મિક વધુમાં તેમણે વિવિધ ધર્મો વચ્ચે સહકારની ભાવના અને પ્રવચન ને ભગવાન શ્રી મહાવીરના ઉચ્ચ આદર્શોને જીવનમાં ભાતૃભાવ વધારવાની જરૂરીયાત પર ભાર મૂકયો હતે. વણી લેવા તે લોકોને અનુરોધ કર્યો હતો. ૨૫. શ્રી રમણલાલ શાહ અને અન્ય વકતાઓએ પણ આ પ્રસંગે શ્રી વાહરલાલ દરડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું | ભગવાન શ્રી મહાવીરના ઉચ્ચ ઉપદેશો જીવનમાં ઉતારવાનો અને કે ૨૫૦ વર્ષો અગાઉન ભગવાન શ્રી મહાવીરના આદશે આજે જૈન ધર્મમાંના જુદા જુદા ફરકાઓ વચ્ચે એકતા ઉભી કરવાનો પણ જીવે છે અને એના કારણે આપણે મહાન જૈન ધર્મ ટકી | સૌને અનુરોધ કર્યો હતે. રહ્યો છે. ' ભારે ઉત્સાહભર્યા ધાર્મિક વાતાવરણમાં છે કે સમારંભની આ પ્રyગે રાષ્ટ્રપિતા ગાંધિજીને અંજલિ અપીને તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ ભગવાન શ્રી મહાવીરના અસહ્ય | પૃણાહુતિ થઈ હતી. ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને પોતાના જીવનમાં અહિંસાને અમલ | આ સમારંભ અગાઉ સવારે ૮ વાગે શ્રી આદિશ્વર દેરાસર) કર્યો અને આ અમેઘ સશસ્ત્ર વડે બ્રીટીશ સામ્રાજ્યને સામને ભાતબજાર વિસ્તારમાંથી ભવ્ય રથયાત્રા નીકળી હતી અને તે કર્યો, અહિંસા અને સત્યાગ્રહ વડે જીવનમાં આપણે કેવી સફળતા | પાયધુની, મુંબાદેવી રોડ, ઝવેરી બજાર, પ્રીન્સેસ સ્ટ્રીટ, કાલબાપ્રાપ્ત કરી શકીએ એ તેમણે દેશને બતાવી આપ્યું. દેવી વિસ્તારમાંથી પસાર થઈને તેનું છેવટે સમારંભમાં પરીવર્તન કર્મ આ પણ જીવનને પ્રાણ છે. એમ જણાવીને તેમણે ! થયું હતું. ભાઈચારા અને અહિંસાને પ્રચાર કરવાની જૈન ભાઈ બહેનોને | આ પ્રસંગે માજી વિધાન સભ્ય શ્રી હતી આલુ છીબર, અગ્રહાકલ કરી હતી. | | ગણ્ય સુધરાઈ સભ્ય શ્રી રમણલાલ અંકલેશ્વરીઆ, શ્રી વસનજી આજે જ્યારે વિશ્વમાં આતંકવાદ ફેલાયો છે ત્યારે અહિંસા | ભાઈ લ-નલી અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. જ આપણુ વનને સાચી શાંતિ અર્પી શકશે એમ શ્રી દરડાએ | અહ૦૦૦કન્ડક કહ૦૦૦૦૦ દુનિયાને સર્વનાશથી જે બચાવવી હોય અને તેને કાણના ભાગે લઈ જવી હોય તે ભગવાન મહાવીરના અને તેમણે બતાવેલા માર્ગને ગ્રહણ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. –રાધાકૃષ્ણન જાણ મળી પણ સામ શ્રી રજનીકાંતભાઈ દેવડી: મે. મોહનલાલ કસ્તુરચંદ ઝવેરી -
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy