SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૮-૪-૧૯૮૯ (૧૫ કરતા કહ્યું કે તેઓ ભ૦ મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં પણ | પ્રેમ, મૈત્રી અને કરુણાની એવી શીતળ છાયા અર્પણ કરે કે અહિંસાના આ અગ્રદૂત પ્રતિ પિતાની ભાવાંજલિ વ્યકત કરવા. જેથી માનવ જાતિ સુખ અને શાંતિને શ્વાસ લઈ શકે. આજે જઈ રહ્યા છે. વેતામ્બર આચાર્ય શ્રી વિજયદિનસૂરિજી મહારાજે સમિતિન કાઉન્સીલ સભ્ય શ્રી એમ. સી. શાહે (મુંબઈ) | પિતાના સંદેશામાં જણાવ્યું કે મહાવીર વનસ્થળી! ઉદ્ઘાટન કહ્યું કે જૈન ધર્મનો આધાર સત્ય અને અહિંસા છે. આ સિદ્ધાંત પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી પિતે આવી રહ્યા છે. આ આજના યુગમાં વધુ જરૂરી બની ગયો છે. આજે અહિંસા દ્વારા સમાચાર જાણી ઘણુ જ આનંદનો અનુભવ થયો. મહાવીર જ શાંતિ પ્રા’-ત થઈ શકે છે. તેમણે પ્રધાનમંત્રીને આગ્રહ કર્યા વનસ્થળી સમાજમાં એક્તા અને સમન્વયનું પ્રેરણા સ્થળ બને. કે જે સરકાર અમને મુંબઈમાં જમીન આપે તે ત્યાં હોસ્પિટલ સ્થાનકવાસી આચાર્યસમ્રાટ આનંદઋષિજી મહારાજે સંદેઅને સ્કૂલ ચલાવી શકીએ છીએ. તે શમાં જણાવ્યું કે મહાવીર વનસ્થળી રાષ્ટ્રને માટે પ્રેર દાયક બને. જૈન વેતામ્બર સમાજની કેન્ફરન્ના પ્રમુખ ને આગેવાન શ્રી મહાવીર વનસ્થળીને આ સમારોહ એક અનોખો અને દાનવીર, સમાજસેવક શ્રી દીપચંદભાઇ ગાડી'એ કહ્યું કે ભ૦ સમગ્ર જૈન સમાજની એકતાનું પ્રતિક બની રહી છે. મહાવીર મહાવીરના આ હિંસા, અનેકાંત અને અપરિગ્રહના સંદેશની આજે ! નિર્વાણ મહોત્સવ સમયે સમાજમાં એકતાનું લક્ષ હતું તેવી જ ઘણી જ મહ -વતા છે. જૈનસમાજ એકતાનો પ્રેમી છે. ચેતના આ અવસરે પણ દેખાતી હતી. દેશના દરેક ભાગોમાંથી ડો. એલ. એમ. સિંઘવીએ કહ્યું કે મહાવીર વનસ્થળી | સમાજના વરિષ્ઠ નેતા અને પ્રતિનિધિગણ તે ઉપસ્થિ હતું જ. ઈન્દિરાજીનો ઉપહાર (ભેટ) છે. વનસ્થળીની સ્થાપના દ્વારા તેમજ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્યો પણ હાજર હતા. “સર્વ ધમ ધમભાવ”ની ભાવનાને પ્રેરણા મળે છે, કાર્યક્રમનું મહાવીર મેમેરીયલ સમિતિના દરેક સભ્ય ઉપરાંત બિબર જૈન સંચાલન મહ સચિવશ્રી અક્ષયકુમાર જેને કર્યું. સમારોહમાં સમાજ, વે. મૂ પૂ. જૈન સમાજ તેરાપથી સમાજ અને સ્થાનસુપ્રસિદ્ધ સંગીતકાર રવિન્દ્રકુમારે જેનધર્મના ભજન સંભળાવ્યા. કવાસી સમાજના દરેક મુખ્ય વ્યકિતઓ વનસ્થળી ઉદ્દઘાટન આ અવસરે રે મિતિના કાર્યકારી મંત્રી શ્રી એલ. એલ. આચ્છાએ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પુષ્પમાળથી પ્રધાનજૈન આચાર્ય શ્રીઓ દ્વારા આવેલ સંદેશાઓનું વાંચન કર્યું. મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં અાવેલ. } . વિશખર, આચાર્યશ્રી. વિધાનદ, સુનિ મહારાજે તમના દિલ્લી જૈન સમાજ દ્વારા સવારના વિશાળ શા યાત્રા ભવ્ય સંદેશામાં લખી જણાવ્યું છે કે અમને આ જાણુને ધાર્મિક નીકળેલ. જેમાં જૈન-જૈનેતર તથા સ્કૂલના બાળકે બાળાઓએ આનંદ થયો છે કે મહાવીર વનસ્થળીનું વિધિપૂર્વક ઉદ્ઘાટન વિશેષ ભાગ લીધેલ. શેભાયાત્રા બાદ પરેડ ગ્રાઉન્ડમાં સભાના થઈ રહ્યું છે. અને આ ઉદ્ઘાટન કરવાનું ગૌરવ પ્રધાનમંત્રીશ્રી રૂપમાં ગોઠવાયેલ, વિવિધ પ્રવચને થયેલ. દિલ ના ધામીક રાજીવ ગાંધીને મળી રહ્યું છે. દિવંગત પ્રધાનમંત્રી શ્રીમતિ | સ્થળને વિશિષ્ટ રીતે શણગારાયેલ. દિલીની માંસની દુકાને ઇન્દિરા ગાંધી જૈન સમાજને જનકલ્યાણકારી આયોજનમાં હમેશા બંધ રખાયેલ. પ્રેરણાદાયક સ ગ આપતા હતા. આ વનસ્થળી જૈન સમાજ અને ભ૦ મહ વીરમાં આસ્થા રખાવનાર કટિ કટિ માનવા માટે ખીમેલ (રાજ.)માં ભવ્ય મહાસ શ્રદ્ધાનું સ્થળ બની રહે તેવા અમારા શુભાશીવાદ છે. અત્રે પૂ. આચાર્ય શ્રી વિજયસૂશીલસૂરિજી મ.ની શુભ તેરાપંથી બાચાર્યશ્રી તુલસીએ તેમના સંદેશમાં જણાવ્યું | નિશ્રામાં જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મપૂજન, શ્રી કે આજે સારા આ સંસારમાં અણુશસ્ત્રોને આંતક એ રહ્યો | પાશ્વ-પદ્માવતી પૂજન, શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિનાત્ર મહાછે. પર્યાવરણનું સમતોલન બગડી રહ્યું છે. અનૈતિકતા અને પૂજા યુક્ત શ્રી છપ્પન દિકકુમારીકા સ્નાત્ર મહોત્સવ શ્રી વાસા ભ્રષ્ટાચાર અંકુશ. બહાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભ૦ | માતાજી થાલ સહિત ૧૧ દિવસીય તા. ૧૯ એ કીલથી ૨૯ મહાવીરનું મુલ માંકન કરવું અનિવાર્ય બની ગયું છે. મહાવીર એપ્રીલ સુધીનો મહોત્સવ ઉજવાય છે. ભ. મહ વીર જન્મ વનસ્થળી કેવળ તાપમાં શીતળ છાયા જ ન આપે પરંતુ અહિંસા | કલ્યાણકની ભવ્ય ઉજવણીથી પ્રારંભ થયેલ. ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ હ' મારી પોતાની જાતને ધન્ય માનું છું કે મને ભગવાન મહાવીરના પ્રાંતમાં (બિહાર)માં જન્મવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. -રાજે પ્રસાદ ૭૦૦૦ થઈ રહ્યું છે. આની રહ્યું છે. દિવગત આયોજનમાં હંમેશા | બંધ ? શ્રી મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર મુ. ચિચણ તા. દહાણુ-જી. થાણા.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy